________________
૭પ
પુસ્તક -થું
__ अकेले सामायिक अध्ययन पर श्री जिनभद्रक्षमाश्रमणजीने विशेषावश्यक भाष्य बनाया. और उन्होंने ही उसका संक्षेप में विवरण किया. विस्तार से उसका विवेचन* श्री कोटयाचार्य और श्री
मलधारी हेमचन्द्रजीने किया है. ३७ प्रश्न-आवश्यक नियुक्ति, भाष्य आदि असल ही हैं एसा कैसे मानें ? उत्तर-इन ग्रंथों की सैकडों गाथा दिगंबर के मूलाचार ग्रंथ जो बट्टकेर
म्वामी का बना हुआ हैं, उसमें ज्यों की त्यों पाई जाती हैं. इससे इस नियुक्ति आदि का असली पनासाबित हैं.
दिगंबर मत वीरसं० ६०९ में निकला है. कोई भी वस्त्र धारण करने वाली शाखा में वे दिगम्बर नहीं हुवे होते तो दिक
अंबर एसा वस्त्र की विशिष्टता वाला नाम ही नहीं होता. ___ * बहुत से लोग कोट्याचार्य को ही शीलांकाचार्य बतलाते हैं, परंतु यह भूल है, कोटयाचार्य और शीलांकाचार्य दोनों अलग अलग है.
[ સંપા દ ક તરફ થી ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ નમ્ર ભાવે વિજ્ઞપ્તિ છે કે-આગમ રહસ્ય પારગામી બહુશ્રુત ધ્યાનસ્થ સ્વર્ગત આચાર્ય દેવશ્રી આગમોદ્વારકશ્રીના તાત્વિક વ્યાખ્યાને આદિ સામગ્રી યથામતિ સંકલિત કરીને પૂ. ગચ્છાધિપતિશ્રીની મંગળ અમિદષ્ટિ, પૂ૦ તારકવર્ય ગુરૂ દેવશ્રીના આશિર્વાદ અને તત્વદષ્ટિવાળા પુણ્યવાના યોગ્ય સહકાર આદિ બળે “આગમત” ત્રિમાસિક રૂપે શ્રી સંઘની સેવામાં રજુ કરવાનું સૌભાગ્ય પરમ પુણ્યોદયે મળ્યું છે. ઉપશમાનુસાર યથાશક્તિ સુવ્યવસ્થિત સુવાચ્ય કરીને સાહિત્ય રજુ કરવા પ્રયત્ન કર્યો છે, પણ તેમાં શાસ્ત્ર પરંપરા કે પૂજ્ય આગમોશ્રીના આશયથી વિરૂદ્ધ કાંઈ સંપાદનના નામે થયું હોય તે તેનું ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ હાર્દિક શુદ્ધિ સાથે.
મિચ્છામિ દુક્કડું,