________________
૧૪
આગમત
(8) ઘડ્યું ને ,
यत्राधिगतं जिनोदितं वम ॥१९७॥ મારે આ જન્મ કૃતાર્થ છે, કારણ કે મને જિનેશ્વરે પ્રરૂપેલે માર્ગ પ્રાપ્ત થયેલ છે. (૧૭) (५२) शुद्धात्मरूपं सततं विचिन्तय ॥२०२॥
ધર્મની આરાધના કિયા રૂપે કરવાની સાથે લક્ષ્યની જાગૃતિ માટે કહેવાય છે કે–શુદ્ધ આત્મસ્વરૂપને નિરંતર તું વિચાર કર (૨૦૨) (५३) प्राप्तश्चेद् बोधिबोहित्थ-स्तीर्णः संसारसागरः ॥२०४॥
જો તું બધિરૂપ પ્રવાહણને પાપે તે સંસારરૂપી સમુદ્ર તરી ગયે. (૨૦૪). (૧૪) જuધારા જ્ઞાનં, સંય મેવતા ૨૦
સંસારરૂપ સમુદ્રથી પાર પમાડનાર સંયમની શુદ્ધિ અને યોગ્ય બાબત માટે શાસ્ત્રીય મર્યાદાઓનું જ્ઞાન કર્ણધાર એટલે ખલાસી સમાન છે. (૨૦૫) (૧૬) શુ છે મંજa મો સુત પરા
શુદ્ધ ચિત્તવાળા એવા હે આત્મજ્ઞાનીની આજ્ઞા પ્રમાણે સ્વરૂપમાં તું ઉડે ઉતર! (૨૦૧૬) (५६) शुद्धरूपं मंक्षु संसारक्षत्यै ॥२०७॥
આત્માનું શુદ્ધ સ્વરૂપ જ્ઞાન બળે કરાતી ક્રિયાઓના આધારે જીવને જલદી સંસારને નાશ કરાવનાર થાય છે. (૨૦૭) (५७) रज्येत न क्वापि समाहितात्मा ॥२०८॥ - સમાધિ-રત્નત્રયીની યથાર્થ આરાધનાવાળે આત્મા કોઈ પણ જો પર રાગવાળે થતું નથી. (ર૦૮). (૮) રાશિ મૂaહેતુ માત્ર ૨૦૧૩
સંસાર સમુદ્રનું મૂળ કારણ રાગ અને દ્વેષ છે. માટે ભવસાગર તરવાની ઈચ્છાવાળાએ એ બેને સદંતર ત્યાગ કરે જોઈએ. (૨૦૯)