Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४४
जीवाभिगमसूत्रे
एवं शर्करामभावदेव शर्कराप्रभातोऽधो विद्यमानस्य घनोदवेर्विंशति योजनसहस्रबाहल्यस्य क्षेत्रच्छेदेन छिद्यमानस्य सन्ति द्रव्याणि यानि वर्णतः कालादिना, गन्धतः सुरभ्यादिना, रसवस्तिक्तादिना, स्पर्शतः कर्कशादिना, संस्थानतः परिमण्डलादिना परिणतानि अन्योन्यवद्धादि विशेषणविशिष्टानि अन्योन्य घटतया तिष्ठन्तीति प्रश्नस्य पूर्ववदेव हन्त सन्तीति भगवत उत्तरं ज्ञातव्यम् इति । ' एवं घणवातस्स असंखेज्जजोयण सहस्सबा हल्लस्स' एवं घनोदधिवदेव घनोद धेरधोभागे विद्यमानस्य घनवातस्यासंख्ये ययोजनसह स्रवाहल्यस्य क्षेत्रशर्करा प्रभा के नीचे विद्यमान घनोदधि के जो बीस हजार योजन की मोटाई वाली है क्षेत्रच्छेद के रूप में जो विभाग करते हैं तो वहां जो द्रव्य हैं वे वर्ण की अपेक्षा कालादि रूप से गंध की अपेक्षा सुरभि आदि रूप से, रस की अपेक्षा तिक्त आदि रूप से, स्पर्श की अपेक्षा कर्कश आदि रूप से और संस्थान की अपेक्षा परिमंडल आदि रूप से क्या परिणमित होते हैं क्या ? क्योंकि तद्गत द्रव्य अन्योन्य बद्ध आदि विशेषणों वाले होते हैं। इसके उत्तर में प्रभु कहते हैं हां गौतम ! शर्करा प्रभा के घनोदधि के आश्रित द्रव्य-वर्ण, गंध, रस, स्पर्श और संस्थान रूप से परिणत होते हैं । और अन्योन्य संबंध आदि विशेषणों वाले होते हैं । 'एवं घणवायरस असंखेज्ज जोयण सहस्सबाहलस्स' इसी तरह से शर्करा प्रभा के घनोदधि के नीचे रहे हुए घनवात के जो असंख्यात हजार योजन की मोटाई- -वाला है क्षेत्रच्छेद के
નીચે રહેલ ઘનાધના કે જે વીસ હજાર ચેાજનની પહેાળાઇ વાળે છે, તેના ક્ષેત્રચ્છેદ પણાથી જ્યારે વિભાગ કરવામાં આવે, તે શુ ત્યાં જે દ્રવ્ય છે, તે વણ'ની અપેક્ષાથી કાળા વિગેરે રૂપે ગંધની અપેક્ષાથી સુરભિ. દુરભિગંધપણાથી, રસની અપેક્ષાથી તીખા કડવા વિગેરે પણાથી સ્પશની અપેક્ષાથી કશ વિગેરે પણાથી અને સંસ્થાનની અપેક્ષાથી પરિમ`ડલ વિગેરે પણાથી શું પરિણત થાય છે? કેમકે તેમાં રહેલ દ્રવ્ય અન્યાન્ય અદ્ધ વિગેરે વિશેષણા વાળું હાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હા ગૌતમ! શકરાપ્રભાના धनोहधिना आश्रये रहेस द्रव्य, वायु, गंध, रस, स्पर्श, भने संस्थान पाशाथी પરિણત થાય છે. અને અન્યાન્ય સમૃદ્ધ વિગેરે વિશેષણાવાળું હાય છે.
'एव' घणवायरस, अस खेज्ज जोयणसहस्सबाहल्लस्स' मेन प्रभाशे શકરાપ્રભાના ઘનેાધિની નીચે રહેલા ઘનવાત કે જે અસંખ્યાત હજાર ચેાજનની પહેાળાઇ વાળા છે, તેના ક્ષેત્રચ્છેદપણાથી વિભાગ કરવામાં આવે તે તેમાં
જીવાભિગમસૂત્ર