Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५०
राजप्रश्नीयसूत्रे 'तएणं ते आभियोगिया' इत्यादि
टीका-ततःसूर्याभदेवस्य निदेशानन्तरम् खलु ते आभियोगिकाः देवाः, सूर्याभेण देवेन एवं-पूर्वोक्तरीत्या उक्ताः-आज्ञापिताः सन्तः हृष्टतुष्ट-यावद्धदयाः अत्र यावच्छब्देन हृष्टतुष्टेत्यारभ्य हृदया इत्यन्ताः शब्दा बोध्याः, तथा च-हृष्टतुष्टचित्तानन्दिताः प्रीतिमनसः परमसौमनस्थिताः हर्षवश विसपद्धृदयाः' इति, एतेषां पदानां व्याख्या पूर्व तृतीयसूत्रे प्रोक्ता । करतलपरिगृहीतं करयो हस्तयोस्तलाभ्यां परिगृहीतम् सङ्कचिताङ्गुलिपरस्परमेलने सम्पुटरूपतया धृतम्, दशनख दशनखयुक्तशिरः प्रदेशे वर्तुलाकारेण कारितभ्रमणम् अअलिम्-अअलिपुटं मस्तके -मूप्निं कृत्वा, एवंदेवस्तथा-एवम् यथैव-देव आज्ञापयति तथैव वयं करिष्यामः, इति-इत्युक्त्वा विनयेन-नयंभावेन आज्ञाया वचनम् आज्ञासूचकवचनं प्रति शृण्वन्ति कर्तव्यत्वेन प्रतिजानन्ति-'भवद्वचनं सफलं करि
टीकार्थ-सूर्याभदेवके द्वारा दिये गये निदेशके बाद वे आभियोगिक (आज्ञाकारी) देव हृष्ट हुए और तुष्ट हुए. यावत् उनका चित्त आनन्दसे उल्लसित हो उठा उनके मनमें बडी प्रीति जगी, वे परमसौमनस्थित हो गये, उनका हृदय आनन्दसे हर्षित हो गया. उन्होंने उसी समय दोनों हाथोंके तलोंको जोडा तथा आपसमें दशों अङ्गुलियोंको इस तरहसे मिलाया कि जिससे उन हाथोंका आकार अंजलिरूपमें हो गया. इस तरह बडे विनयके साथ अंजली बनाकर वे देव उसे अपने मस्तक ऊपर घुमाकर उस आभियोगिक देव सूर्याभदेवसे कहने लगे हे देव ! जैसी आज्ञा दी हैहमलोग वैसा ही करेंगे. ऐसा कहकर विनयपूर्वक उन्होंने उनके आज्ञा सूचक वचनोंको स्वीकार कर लिया. अर्थात् हमलोग आपकी आज्ञाके अनुसार
ટીકાર્ય–સૂર્યાભદેવ વડે અપાયેલી આજ્ઞા બાદ તે સર્વે આભિગિક (આજ્ઞાકારી) દેવો હૃષ્ટ તેમજ તુષ્ટ થયા યાવત્ તેમનું મન આનંદથી તરબળ થઈ ગયું. તેમજ મનમાં ખૂબજ પ્રીતિ ઉત્પન્ન થઈ. તેઓ પરમ સીમનસ્થિત થઈ ગયા. તેમનું હૃદય આનંદિત થઈને હર્ષોન્મત્ત થઈ ગયું. તેમણે તરત જ બંને હાથની હથેળીઓ એકઠી કરીને તેમજ દશેદશ આંગળીઓને એવી રીતે તેઓએ ભેગી કરી કે જેથી તેમની હાથની આકૃતિ અંજલિ જેવી થઈ ગઈ આ રીતે ખૂબ જ નમ્રપણે અંજલી બનાવીને તે દેવોએ તેને પોતાના મસ્તક ઉપર ફેરવીને સૂર્યાભદેવને વિનંતી કરતાં કહ્યું કે હે દેવ ! જેવી આપે અમને આજ્ઞા કરી છે તેમજ અમે કરીશું. આમ કહીને તેઓએ નમ્રતાથી તે આજ્ઞાના વચનેને સ્વીકારી લીધા. એટલે કે અમે આજ્ઞાપાલન કરીશું એમ કહી તેમની આજ્ઞા નમ્રપણે સ્વીકારીને
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧