Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकश्रुते निर्जरा । विपाको निर्जरायाः कारणम् । तपोऽपि निर्जरायाः कारणं भवति । अतो द्विविधा निर्जरा भवति ।
निर्जरा कर्मणः परिणामः, अतः सापि विपाक इति व्यपदिश्यते । तदभिप्रायेणाऽपि विपाकस्य द्वैविध्यमुच्यते, तद् यथा-विपाको द्विविधः अबुद्धिपूर्वः १, कुशलमूलश्च २ । तत्राबुद्धिपूर्वः कः पदाथः? इत्युच्यते, बुद्धिः पूर्वा यस्य स बुद्धिपूर्वः, 'कर्म शाटयामि' इत्येवंरूपा बुद्धिः प्रथमं यस्य स बुद्धिपूर्वः, न बुद्धिपूर्वोऽबुद्धिपूर्वः । ज्ञानावरणीयादिकर्मणो यदावरणादिरूपं फलं तस्मिन् से तोडकर पाल में रख दिया जाता है, वह समय के पहिले भी पक जाता है, इसके स्थानापन्न अविपाकजा निर्जरा है। यह तपश्चर्या आदि द्वारा साध्य हुआ करती है, और इसी से आत्मकल्याण का मार्ग हाथ लगता है। जिस प्रकार विपाक निर्जरा का कारण होता है, उसी प्रकार तप भी निर्जरा का कारण होता है । इस प्रकार निर्जरा दो प्रकार होती है।
कर्म का परिणाम निर्जरा है । इस अपेक्षा से निर्जरा भी विपाक है, ऐसा व्यपदेश होता है । इस अभिप्राय से भी विपाक अबुद्धिपूर्व और कुशलमूल के भेद से दो प्रकार का माना गया है। "कर्म शाट्यामि"-'मैं कर्मों की निर्जरा करूँ'-इस प्रकार की बुद्धि से प्रेरित हो जो कर्मों की निर्जरा करने में प्रवृत्ति करता है, उसका वह परिणाम-विपाक, बुद्धिपूर्व है; क्यों कि “बुद्धिः पूर्वा यस्य स बुद्धिपूर्वः"जिस विपाक के पहिले “ कर्मों की मैं निर्जरा करूँ" इस प्रकार की નથી થયો અને ડેલી ઉપરથી તેડીને તેને ઘાસમાં રાખ્યું, તે સમય પહેલાં પણ પાકી જાય છે, તેની માફક અવિપાકજા નિર્ભર છે. આ નિર્જરા તપશ્ચર્યા આદિ દ્વારા સાધ્ય થયા કરે છે, અને તે વડે કરીને આત્મ-કલ્યાણનો માર્ગ હાથમાં આવે છે. જેવી રીતે વિપાક એ નિજારાનું કારણ હોય છે, તે પ્રમાણે તપ પણ નિર્જરાનું કારણ થાય છે. આ પ્રમાણે નિર્જરા બે પ્રકારે છે.
કર્મનું જે પરિણામ તે નિર્જરા છે. એ અપેક્ષાથી નિર્જરા પણ વિપાક છે. એ વ્યપદેશ થાય છે. એ અભિપ્રાયથી પણ વિપાક અબુદ્ધિપૂર્વ અને કુશલમૂળના ભેદથી में प्राप्नो भानपामा मावे छ. "कम शाटयामि"- भनि नि ४३'પ્રકારની બુદ્ધિથી પ્રેરિત થઈને જે કર્મોની નિર્જરા કરવામાં પ્રવૃત્તિ કરે છે તેનું તે પરિણામ– विा सुद्धिपूर्ण छ. ॥२९ है "बुद्धिः पूर्वा यस्य स बुद्धिपूवः" से वियाना પહેલાં “કની હું નિર્જરા કરૂં—આ પ્રકારની બુદ્ધિ થાય છે, તે બુદ્ધિપૂર્વ માનવામાં
શ્રી વિપાક સૂત્ર