Book Title: Buddhiprabha 1915 02 03 SrNo 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522071/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ REGISTERED NO. B. 876. શ્રી જૈનશ્વેતાંબર મૂર્તિપૂજક બાડી"ગના હિતાર્થે પ્રગટ થતું સૂચના:-પત્ર વહેવાર સધળા વ્યવસ્થાપકના શરનામે કરવા. પાદરાર. સ'પાદક:-મણીલાલ મોહનલાલ. - ૩ LIGHT OF REASON. - કવિત. દિવ્ય પંથ પ્રતિ સં'ચરવાને, જન જીવન ઉન્નત કરવાને; જ્ઞાન સુધારસ રેલવવાને, શારહ રહાય દે બુદ્ધિપ્રભાને.” पुस्तक ६ ई. फेब्रुआरी-मार्च १९१५. वीर संवत २४४०. अंक ११-१२.. વળી ભમાયું; સિદ્ધવર્તા-શ્રી લાદીન છો બિચારા - નડઝ. વ્યવસ્થાપક શ્રી જૈનતાંબાયજક બૉડીં*ગતરફથી સુપ્રીન્ટેન્ડન્ટ, શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ, યુઅમદાવાદ શ્ન| વાર્ષિક લવાજમ–પાશ્કેજ સાથે રૂ. ૧–૪–૦ સ્થાનિક ૧-૦–૦ અમદાવાદ, . જ ધી “ ડાયમ'ડજયુબિલી ” પ્રીન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું. Page #2 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા, વિષય. વિષય. ૧. અપરાધ ક્ષમા તાત્ર ૩૨૫ ગુરુદેવ પાસે માંથી માગણી! ૨. નવપદનું આરાધન છે ૩૨૭ ભૂલેલા મુસાફરને માર્ગ-સુચન. ૨. અંતરિક્ષ પાશ્વનાથ તીઠું ૩૪૫ આત્મકર્તવ્યું ૪. ગુસુશીલ ચંત્ય તીથે ૩૪૮ છે. પરમાત્મ સ્વરૂપે अ५२ ૫. ધાર્મિક શિક્ષણની આવશ્યક્તા. ૩૫૦ | ૧૧. વચનામૃત સ્વા-ત્યાગ • ૩પર || ૧૨, સાવચાર નિઝર ૭. પતિવ્રતા સીવીલા અને રોબર્ટ. ૩૫૪ ૧૩. જેનશ્વેતામ્બર કોન્ફરન્સનું નવમું કાવ્યકુંજ.. .. ૩૫૬ થી ૩૫૮ સએલન ... ૩૭૩ હવે તે આંખ ઉઘાડે. ૧૪. સમાચાર... ३७८ ભજનની ધન, ૧૫. આનંદમય જીવન ૩૮૬ દિલનાં દર્દ. ૧૬. આરોગ્ય ... ૩૮૫ યોગનિષ્ઠ મુનિમહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીકૃત. કાવ્ય સંગ્રહ. - ભાગ ૭ સા.. શ્રીમદ બુદ્ધિસાગરજીએ રચેલો આ સાતમે ભાગ ધણા સુંદર, રસિક અને અધ્યાત્મ ભાવનાઓથી ભરપૂર છે. નૈતિક તેમજ વ્યવહારિક ઉચ્ચ ભાવનાઓ અતિ ફુટ રૂપે તેમાં પ્રકટ થયેલી છે અને પરમાર્થ, મનુષ્ય દેહનું સાફલ્ય, વગેરે ઉપર જે કાવ્ય રચેલાં છે, તે એકેકથી ચઢીઆતાં હાઈ મનને પ્રસન્ન કરે છે, અને અપૂર્વ બાધ આપે છે. આ પુસ્તકની ઉત્તમતાના સંબંધમાં વિશેષ નહિ લખતાં ગુજરાતી પ્રાચીન અને અoણીત ભાષાના અથ"ગ અભ્યાસી પ્રસિદ્ધ સાક્ષરરત્ન શ્રી કેશવલાલા એ છીએ; જે ઉપરથી વાચકને સહજ ખ્યાલ આવી * ત્યાગી છતા દશ Jઇએ લક્ષમાં લીધુ' હાય, મૃકત છતાં સંસારી છવના શ્રેયની ચિંતા ધરાવી . કર્મમાં ઍરશ્ન માં યંમ પ્રત્યે સન્યગ -લકા દર્શાવી હોય, અસંગ છતાં મહાબલીવેનાને છાજતી વિશ્વકુટું”બુબુદ્ધિ વિચારમાં અને વાણીમાં પ્રકાશી હોય, તો તે બુદ્ધિસાગરજી છે. એમના કાવ્ય સંગ્રહના સાતમે ભાગ પર્વે પ્રસિદ્ધ થયેલા છે ભાગ જેજ ખાધદાયક છે. સરળ ભાષા, અકૃત્રિમ શૈલી | અને ઉત્સાહપૂર્ણ વાણીની સાથે વિચારની સ્વતંત્રતા, આદરીની શુદ્ધતા અને અંતરની એકરસતા એ આ સંગ્રમાં પણ સહેજ દષ્ટિપાત કરતાં પ્રતીત થાય છે. આ મહાત્માના કવનમાં આ જમાનાની નવા સાહિત્યની નવીનતા કુરે છે, અને તેમના નિર્મળ હૃદયમાં વર્તમાન કાળની મહેરછાઓ જાણે પ્રતિબિંબ પામી હોય તેમ એમની વાણી હાલની પ્રગતિની રૂપરેખાતે અવકાશ આપતી જણાય છે. આવા ઉદાર આશયના, વિશાળ દૃષ્ટિના, શુભા - કાંક્ષી લેખકને હાથે સુંદર સળગ સદન બુધાય એ પુછવા જોગ છે. ” તા. ૧૬-૪-૧૩. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ અમદાવાદ. Page #3 -------------------------------------------------------------------------- ________________ बुद्धिप्रभा. વર્ષ ૬ ] ( The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तक विजयतां स्याद्वादधर्मप्रदम् | लोके सूर्यसपप्रकाशकमिदं 'बुद्धिमभा' मासिकम् ॥ તા૧૫ ફેબ્રુવારી, સને ૧૯૧૫- [ અંક ૧૧ શ્રા, अपराध क्षमा स्तोत्र. (લેખકઃ-મુનિ અજીતસાગર-સુરત.) वसंततिलका छंच. દીધાં ન કોઈ ભવમાં જન અન્ન દાન. ભૂથો અનંત નવ આલમ તવ નાન; આજે હવે શરણ હે પ્રભુજી હમારા, સર્વોપરાધ પ્રભુ માફ કરા હમારા. કોઈ ભવે ભવડે હજુદઉં વદાયું, વિશ્વાસઘાત વનમાંથી વળી ભમાયું; દુકયા પ્રપંચ કરી દીન જે બિચારા, સર્વોપરાધ પ્રવુ માફ કરે હમારા. જાણું નહી પારકી માં સ્વતારી, કામાંધ દૂર થી કૃત્ય કીધાં વિકારી; સેવ્યા નહી સદ્દગુરૂ સુર માની સારા, સર્વોપરાધ પ્રભુ નાક કરે હમારા. આત્મા સમાન જીવ સર્વે નહીજ જાચા, બેટા ખરેખર ઉરે અભિમાન આયા; જાણ્યાં ન સ્વમ સરખાં સુત બ્રાત દારા, સર્વોપરાધ પ્રભુ માફ કરો હમારા. મધાદિ પાન પણ કેકે જન્મ કીધાં, સગ્રંથ દાન નહી કેક જન્મ દીધાં; દુર્બલ ભક્ષ કરી હાથ કર્યા નહાર, સર્વોપરાધ પ્રભુ માફ્ કરો હમારા. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ બુદ્ધિપ્રભા. સેવ્યા ન સજજન તણા સુખદા પ્રસંગ, સે, અસજજને જેને ઉર લાવી રંગ; કીધે કપાય અવજ્ઞાન વડેથી મારે, સવપરાધ પ્રભુ માફ કરે હમારા. મઠ સ્વરૂપ મધુમાં મદમાખી જૈને, ધાર્યું મલીન રૂપ વારવાર જેને; દેખ્યા જરૂર દુખના અતિ ભ્રષ્ટ કયારા, સર્વાપરાધ માફ કરે હમારા. અકર્મ પાશ મુજને દઢ રીન લાગે, થી ઓગ પથ ને નથી નાથ ત્યા; પાશ પ્રહાર સહુના દુ:ખ આપનારા, સર્વોપરાધ પ્રભુ માફ કરો હમારા. સંસાર જળ તજી સાહ્ય લીધી તમારી, એ આપદી બધી પરી કરી ચાજ મારી; છે આપ નિર્ભય શારે કર થાપનારા, સર્વોપરાધ પ્રભુ માક કરે હમારા. આ વરૂપ મીન જ્ઞાન સ્વરૂપ વારી, વિના હુ તલનું પણ તે તમારી; લેને થયું અજીત જ્ઞાનની પામી ધારા, સર્વોપરાધ પ્રભુ માફ કરે હમારા. ધર્મની બાબતમાં બીજાની સહાયતા પર ન રહેતાં પોતે એકલાએજ ધર્મનું આચરણ કરવું, બળતા અશ્ચિની પેઠે પ્રકાશવાળો ધર્મ જે લાંબા કાળ સુધી રક્ષણ કરાયેલો હોય તો તેને વિસ્તાર પામેલો અધર્મ સ્પર્શ કરવાને પણ સમર્થ થતો નથી. (મહાભારત) સત્ય બોલવું, તે પ્રિય લાગે તેવું બોલવું; પ્રિય ન લાગે તેવું સત્ય બોલવું નહિ, તેમ પ્રિય લાગે તેવું અસત્ય પણ બોલવું નહિ, એ સનાતન ધર્મ છે. (મનુસ્મૃતિ) પ્રવાસમાં વિદ્યા મિત્ર રૂપ છે. ઘરમાં સ્ત્રી મિત્ર રૂપ છે. કધિ હોયે તેને ઔષધ મિત્ર રૂ૫ છે, અને મરી ગયેલાને ધર્મ મિત્ર રૂપ છે. (ચાણક્યનીતિ.) પ્રત્યેક દીન્દ્રિયના વિષયમાં રાગ અને દેવ જેઓ રહેલાજ હોય છે, તેઓને વચ્ચે ન થવું. કેમકે એજ પુરૂષના શત્રુ છે. (શ્રીમદ્દ ભગવદગીતા.) પારકે હોવા છતાં પણ જે હિત કરનારે હોય તે તે બન્યું છે, અને બધુ નાં પણ અહિત કરતો હોય તે તે પરાયો છે. રાગ એ પિતાનો દેહથી ઉપજે છે, છતાં અહિત કરે છે, અને ઔષધ અરણ્યમાં થતું હોવા છતાં પણ તે હિતકારક છે. (હિતોપદેશ) જે કોઈની નિંદા કરે નહિ અને કરાવે પણ નહિ, કોઈએ પિતાને માર્યા છતાં મારે નહિ અને મરાવે પણ નહિ, અને પાપીને પણ ભારવા ઇછે નહિ, તેવા પુરૂષોના આગમનની દેવતાએ ઈચ્છા રાખે છે. (ઉદ્યોગપ.) Page #5 -------------------------------------------------------------------------- ________________ નવ પદનું આરાધન. ૩ર૩ नव पदनु आराधन. (લેખક-નંદલાલ લલુભાઈ, વડોદરા.) ૧. નવ પદ-સિદ્ધચક્રનો મહિમા ઘણે છે, અને તેને આરાધનાથી મહાન ફળની પ્રાપ્તિ થાય છે, એવી જેનોમાં મકાન શ્રદ્ધા . દસાલના આ અને ચિત્ર માસને અજવાવળીયા પખવાડીયામાં સુદ ૧૫ સુધીના ૯ દિવસે તેના આરાધનને માટે મુકરર થએલા છે. અને તે ઓળીના નામથી ઓળખાય છે. આ એળી સાતી કહેવાય છે, એટલે અનાદિ કળથી એ નવ નવ દિવસે ભડાને પવિત્ર તરીકે ગણાયેલા છે એ તીથીઓમાં સામાન્ય રીતે ગૃહઆરંભનાં કેટલાંક કામ બંધ કરવામાં આવે છે, અને એવા પૂજયવંશ દિવસમાં જેમ બને તેમ આરંભ–પાપનાં કામ ન થાય તેને માટે ખાસ કાળજી રાખવામાં આવે છે. ૨. એ દિવસોમાં આંબીલતપ સાથે દ્ધિચક્રનું આરાધન કરે છે તેને ઓળી કહે છે એમ કહેવામાં આવે છે. ઓળોમાં જે તપશ્ચર્યા કરવામાં આવે છે તેને બીલ કહેવામાં આવે છે. આંબીલની તપશ્ચર્યા કરનારને એક વખતજ માનું હૈય છે, અને ભજનમાં તિલ, ખટાશ, બળપણ, મરચાં, હળદર ઇત્યાદિ જે ચીને ભજનને સ્વાદિષ્ટ બનાવે છે, તે સિવાય તૈયાર કરેલા પદાર્થ વાપરવામાં આવે છે, તેમજ દુધ, દહીં, ઘી, તેલ, બલકુલ વાપરવામાં લેવાય નહિ. શાક સુવર્ણ અથવા લીલવણ વપરાય નહિ. એક વખત ભોજન કરવાનું અને સાશક જળ-ઉકાળીને ઠંડું કરેલું પાણી વાપરવાનું હોય છે. એ તપ કરવાની સાથે સિદ્ધચક્રનું દ્રવ્ય અને જાનથી જન અને આરાધના કરવાનું હોય છે. દવ્ય આરાધનામાં વિધિ સહિત નવ પદની દરરોજ અધ્યકારી પૂજા કરવાની હોય છે. ભાવપૂજામાં નવ પદ મહીમા ગર્ભિત ચયવંદન, સ્તવન, ય, અને સ્તોત્ર કહેવાનાં હોય છે. તે ઉપરાંત દર જ બે વખત દેશ અને રાઈ પ્રતિક્રમણ કરવાનું હોય છે. અનુક્રમે દરેક પદના જેટલા, ગુણોની સંખ્યા બતાવેલી હેય છે, તેટલા લોગસ્સનો કાઉસગ્ન- કત્સર્ગ કરવાનો હોય છે, ને તેટલા જ પ્રમાણુ દેવા પરંપરાંત તે તે પદ ગેહાર જાપ કરવાને હોય છે. ભય સંથારો કરવા અને બ્રહ્મચર્ય પાળવાનું હોય છે. એ સિવાય એ નવ દિવસોમાં નવપદ મહીમા ગત શ્રી પાલ ચરિત્ર વાંચવાનું કે સાંભળવાનું હોય છે. મતલબ એ છે કે એ નવ દિવસમાં શાસ્ત્ર વિધિ મુજબ ભાવસહીત શુદ્ધ ક્રિયા કરી આરાધન કરનારને સંસારીક કાર્ય કરવાને ઘણે ભાગે વખત મળવો મુશ્કેલ થઈ પડે છે. એવી ઓળીએ નવ કરવાની હોય છે, અને તે સતત તુટ પડયા સિવાય કરવામાં આવે તે સાડા ચાર વર્ષે એ તપ પૂરો થાય છે. એની ખાસ ઓળીનું આરાધન કરનાર ઉપરાંત છુટક છુટક આંબલ તપશ્ચર્યા કરનાર ઘણું વ્યકિતઓ સંખ્યાબંધ હોય છે. આ નવ દિવસોમાં એ તપનું આરાધન કરનારની ખાસ સવડને ખાતર અને તેમના એ વતની આરાધનામાં સારી રીતે બત થઈ શકવાના હેતુથી ઘણું સ્થળોએ નવ દિવસોમાં આંબીલની રઈ તૈયાર કરવા માટે ખાસ બેઠવણ કરવામાં આવે છે. ઓળી નવની રસોઈમાં મીફાન ઉપગ કરવાના સંબંધમાં મતભેદ છે, કેટલાકનું કહેવું અને માન એ છે કે એ રઇ મીઠા વગરની જ હેવી જોઈએ, પણ ઘણે ભાગે એમાં મીઠું, મરી, સુંઠ, ને હીંગને ઉપગ થતો નેવામાં આવે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિભા ૩. એ નવ પદ નિયંત્રમાં નવ પદ હોય છે તેનાં દેવ, ગુરૂ, અને ધર્મ તત્વને સમાવેશ કરવામાં આવેલા છે. સિદ્ધચક્રયત્રની રચના ગોળાકાર આક પાંખડીના કમળ રૂપે કરવામાં આવેલી છે. આ પાંખડીમાં આ પદ અને મધ્યમાં એક પદ એમ નવ પદ્વતી તેમાં સ્થાપના કરવામાં આવે એવી રીતે એ કમળની રચના છે. મધ્યમાં શ્રી અરિહત ૫૬, તેના ઉપર શ્રી સિદ્ધદ, તેમની ડાળી બાજુએ શ્રી આચાર્ય, નીચે શ્રી ઉપાધ્યાય અને જમણી ખાતુએ શ્રી મુનીષદની સ્થાપના કરેલી છે, બાકીના ચાર ખુાની ચાર પાંખડીમાં શ્રી સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન, સમ્યક્ ચારિત્ર, અને નવ પદ્મની સ્થાપના કરવામાં આવેલી છે. ૩૨૮ ૪, દેવ તત્વમાં શ્રી અરિહંત અને સિદ્ધપદને ગુરૂતત્વમાં શ્રી આચાર્ય, ઉપાધ્યાય, અને મુનિ (સાધુ) પદને અને ધર્મતત્વમાં શ્રી દર્શન, જ્ઞાન ચરિત્ર અને તવ પદના સમાવેશ થાય છે. ૫. જૈનધર્મમાં ધર્મ આરાધનનો મુખ્ય હેતુ આત્માની ઉન્નતિ અને તેના પરિણામે પરમાત્મપદ, મેક્ષ, સૌદ્ધ, એવા પર્યાયથી ઓળખાતી સ્થિતિ પ્રાપ્ત કરવાનો છે. ૬. વ્યવહારિક અથવા ધાર્મિક ગમે તે ક્રિયા કરવામાં ક્રિયા કરનારે પોતે શા ઉર્દુશથી ક્રિયા કરે છે, એ વાત પોતાના મનથી નિશ્ચિંત કરવી. એઇએ, પછી શસ્ત્રોક્ત રીતિએ તે ક્રિયાનું આરાધન કરવુ જો એ, અને પોતે જે હેતુ મુકરર કરેલ હોય તે પ્રાપ્ત થતાં સુધી તે ક્રિયા કરવા મા રહેવુ જોઇએ. ઇ રીતિએ ખાલીએ તા સાધ્ધ, સાધન અને સાધક આ ત્રણ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. સાધક જે પોતાની આત્મિક ઉન્નતિને ટક, એણે પોતે સાધ્ય શું . પ્રાપ્ત કરવાનું છે, તેને બહુ વિચાર કરી તે મુકરર કરવું એઈએ, તે મુકરર કર્યા બાદ તે કાર્યની પ્રાપ્તિના માટે સાધન કરવું તેએ. તે સાધક વીર્યવાન ઉત્સાડી હશે, અને સાધત શુદ્ધ હશે તે પછી સાધ્ય પ્રાપ્ત થયા સિવાય રહેવાનું નથી. આ સાધ્ય કઈ તાત્કાલિક પ્રાપ્ત થતું નથી, તે પ્રાપ્ત થવામાં કેટલેા કાળ લાગે છે. એ વાત ખરી છે, પણ સાધકે પોતાની શુદ્ધ સાધનામાં શ્રદ્દા રાખી તેઇએ કે પોતાની શુદ્ધ સાધનાના પરિામે સાધ્ય પ્રાપ્ત થયા સિવાય રહેવાનું નથી. આવી શુદ્ધ ભાવનામાંથી કદી પણ તેણે પાછા હઠવું નહિ જોઈએ, ઉલટ ભાવનામાં ઉત્તરોત્તર આગળ વધવું જોઇએ. ૭. આપણે વ્યવકારિક–સસારિક બાબતાને તપાસ કરીએ છીએ તે આ સિદ્ધાંતની સત્યતા આપણુને માલુમ પડે છે. હાલના જમાનામાં વિદેશીઓએ જે નવીન નવીન જાતની શાધે કરેલી છે, એ શેાધેમાં શેાધકે કેટલે કેટલા પ્રયાસ કરેલો હોય છે તે શેાધકાનાં ચરિત્ર આપો વાંચીએ છીએ તે આપણને માલમ પડે છે કે તેમની તે શાધેમાં વિઘ્ન–અંતરાય આવવામાં કઈ બાકી રહેલી તથી હાતી, પશુ દ્રઢ નિશ્રયવાળા કોધક પોતાની ધારેલી મુરાદમાં પાર પડતા સુધી પેાતાનું કાર્ય પડતું મૂકતા નથી પડ્યું તેમાં જુ અથવા જળાની માફ્ક તેને વળગી રહે છે, અને પરિણામે કાર્યસિદુિ ાપ્ત કરે છે. અને તે શૈધનું પરિણામ જોઈ આપણું આશ્ચર્ય પામીએ છીએ. ૮. માા પદ પ્રાપ્ત કરવાને માટે અસંખ્ય યોગ સાધન જ્ઞાનીઓએ શાસ્ત્રમાં બતાવેલા છે. તેમાં મુખ્ય યોગ નવપદ આરાધના શ્રૃતાવેલા છે. જ્ઞાનીઓએ બતાવેલા આ મુખ્ય યોગના સંબધી અશ્રદ્ધા કરવાનું કઈ પણ કારણ નથી. અન્ના થતી હોય તે અબ્રા ફરતા પહેલાં વાસ્તવિક ચીજ શું છે, તેને તપાસ કરવા જોઇએ. શાસ્ત્રકારોએ શા માટે Page #7 -------------------------------------------------------------------------- ________________ નવ પદનું આરાધન. ૩૨૮ તેની આટલી બધી પ્રશંસા કરેલી છે, અને અનાદિ કાળથી એ ચોગ ચાલતો આવે છે, અને તેનું આરાધન લે કરે છે, તે એક ગાડરીએ પ્રવાહ છે કે તેની અંદર કંઈ ગૂઢ સ્થ સમાઈ રહેલું છે, તેને પુરે તપાસ શોધકે અભ્યાસ કર્યા સિવાય અશ્રદ્ધા ઉત્પન્ન કરવી એ આત્મહિતીઓનું કર્તવ્ય નથી. છે. કેટલાક દર્શના–ધર્મમાં જે અમુક જ્ઞાત કે માણસે જ પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે, બીજાઓ તે પ્રાપ્ત કરવાના અધીકારી ગણેલા નથી, તેમ જૈન દર્શનમાં નથી. જૈન દર્શનમાં પરમામપદમા કામ કરવાના અધિકારી સં ક છે, એમ માનેલું છે. ગમે તે જ્ઞાતીને કે ગમે તે દર્શનને માણસ હોય તેનામાં પ્રથમ મોક્ષ પ્રાપ્ત કરવાની જીજ્ઞાસા ઉત્પન્ન થાય અને પછી જન શાસ્ત્રકારોએ સિદ્ધાંત-શાસ્ત્રમાં વર્ણન કરેલાં છે, એવા શુદ્ધ અધ્યવસાય વિચારે કે ભાવના થાય અને શુદ્ધ રન મેળવવવાને માટે પ્રયત્ન કરે, અને પિતાનું વર્તન, ચારિત્રને શુદ્ધ નિર્મળ ગુખે, અને સમ્યક ક્રિયા કરે તો પરિણામે તે ઉંચ સ્થિતિ–અંતીમ મોક્ષ પ્રાપ્ત કરી શકે એમ માનેલું છે. ૧૦. આન્નતિને ઇક ગમે તે હોય તે પણ તેણે તેમાં આગળ વધવાની શરૂવાત કરતા પહેલાં દેવ, ગુરૂ અને ધર્મ, આ શું તો બરોબર ઓળખવાં જોઈએ. એ ત્રણ તવ શુદ્ધ ઠેય તેમાં કોઈ પણ જાતનું દુષણ ન હોય, તે જ તેમને કહેલો રસ્તો શુદ્ધ હાઇ શકે, નહિ તે હોઈ શકે નહિ, એમ આપણને સામાન્ય દ્રષ્ટિથી વિચાર કરતાં જણાઈ આવે છે. જેને શાસ્ત્રકારોએ એનેજ ધાણે માત્ર આપેલું છે. અને આત્મોન્નતિના સાધક ઉપર પહેલી ફરજ એજ રાખેલી છે કે જે તે પિતાના આત્માની ઉન્નતિ ઈચ્છતે હેય, તે જેઓ એ આત્મોન્નતિનો રસ્તો બતાવેલો છે, તેઓ કેવા હતા. તેઓનું ચારિત્ર કેવું હતું, તેને પ્રથમ અભ્યાસ કરવો જોઇએ, નિદાન જાણવું જોઈએ. જેઓનું જ્ઞાન અને ચારિત્ર શુદ્ધ નથી, અને જેઓ હાથીના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા, એવા પ્રકારની વર્તણુકવાળા હોય તેઓ જે રસ્તે ઉન્નતિ બતાવે તે સર્વદા નિર્ભય છે, એમ માનતા પહેલાં બહુ વિચાર કરવા જેવું છે. ૧૧. આપણે નવ પદની જવાનું અને તેના ગુણોનું યથાર્થ જાણપણું કરીએ, અને પછી તેનું ચિંતન-મનન કરીએ તો તેમાં શું ચીજ રહેલી છે, અને તેના ચિંતવન અને મનનઠારા આપણે પિતાની ઉન્નતિ શી રીતે કરી શકીએ, તેને કંઇ ભાસ આપણને માલમ પડશે. ૧૨. જે સ્વભાવ સારા અથવા નરસાનું ઘણું ભાગે અનુકરણું કરનાર હોય છે, દુનિયામાં જે મહાન વ્યક્તિઓ થઈ ગઈ છે, તે પણ તેના પુર્વ જે કોઈ મહાન થઇ ગએલા હશે, તેનું નામ સાંભળીને પોતે જે સ્થિતિમાં મુકાય છે, તેના કરતાં ઉંચ સ્થિતિ કોઈ જુદી છે, અને તે કામ કરવી જોઈએ એવી તેનામાં ભાવના સ્વભાવિક ઉત્પન્ન થવી જોઈએ. જે એવી ભાવના તેનામાં ઉત્પન્ન ન થાય તે તેને કદી પણ પિતાને પ્રાપ્ત સ્થિતિમાં અસંતોષ અને ઉન્નત સ્થિતિ પ્રાપ્ત કરવાની જીજ્ઞાસા થઈ શકે નહિ, અને તેવી જીજ્ઞાસા ઉત્પન્ન થયા સિવાય તે પ્રાપ્ત કરવા પ્રયત્ન પણ કરે નહિ. નવપદ મંત્રમાં જે જે દેવ, અને ગુરુતત્વની યેજના છે, તે આપણને પ્રાપ્ત સ્થિતિમાંથી ઉંચ સ્થિતિ પ્રાપ્ત કરવાની જીજ્ઞાસા ઉત્પન્ન કરવાને સાધનભુત છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ૦ મૃદ્ધિપ્રભા. ~ ~ - ~૧૩. નવપદ યંત્રમાં જે ઉંચ સ્થિતિ–પરમાત્મપદ મત પ્રાપ્ત કરવાનું છે એ પદને ઉંચ પ્રદેશમાં સ્થાપન કરેલ છે અને તે સાધ્ય છે. તેના સાધક મુનિ, ઉપાધ્યાય, આચાર્ય અને કંઇક અંશે અરીહંત છે. જૈનશાસ્ત્રકારોએ ઉન્નતિના માર્ગના યુદ્ધ સાધક સર્વ વિરતી પદ ધારણ કરનાર સાધુ-મુનિને ગણેલા છે. શ્રાવક-ગૃહસ્થને દેશ વિરતી એટલે અંશ માત્રના ત્યાગી માનેલા છે, તેથી તે છે કે સાધકપણાના દરજજામાંથી બાલ નથી, પણ શુદ્ધ ચારિત્રધારક મુનિ જેટલે અંશે પિતાની ઉન્નતિ જલદી પ્રાપ્ત કરી તેટલે અંશે ગૃહસ્થયમને આધક ન કરી શકે એ સ્વભાવિક છે, અને તેથી જ સાધક પદમાં મુનિની મુખ્યતા છે. શ્રાવક-ગૃહસ્થ ગણ હોવાથી એમાં તેની રોજના કરેલી નથી તેથી મોકા પદ પ્રાપ્તિના પિતે અનઅધિકારી છે, એવું માનવાનું ગૃહસ્થને કારણ નથી. ૧૪. નવપદના સાધન દ્વારા આત્માની પ્રગતિ કરવાની ઇચ્છા ધરાવનાર સાધકે તેનું યથાર્થ સ્વરૂપ શાસ્ત્ર અને શુદ્ધ ગુરૂદ્વારા જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ, તેના સ્વરૂપને જાણપણની સાથે જે તે શાસ્ત્રીય રીતે 'રાધન કરવામાં આવે છે તેને વિશેષ ફળદાયી થાય એ સ્વાભાવિક છે. અત્રે તેનું જે કંઇ વર્ણન કરવામાં આવેલું છે તે કિંચિત માત્ર સુચન રૂપ છે. ૧૫. નવપદ યંત્રની અંદર અરિહંત પદ મુખ્ય પદે સ્થાપન કરેલ છે. અરિહંત પદવીના ધારક પણ મોક્ષપદ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નવાન હોય છે, અને ચામાં ઉંચ પદ મોક્ષપદ છે, છતાં અરિહંત પદની મુખ્ય પદમાં સ્થાપના કેમ કરવામાં આવેલી છે, એ પ્રશ્ન સ્વભાવિક ઉદ્ભવે છે, તેને માટે શાસ્ત્રકારોએ એ ખુલાસો કરે છે કે, આ જીવનમાં એક્ષપદ પ્રાપ્ત કરવાનો દરેક છ પ્રયત્ન કરે છે, કેમકે મેક્ષિપદમાં જે આમિક આનંદ-મુખ રહેલું છે, તે દેવતાના ભાવમાં પ્રાપ્ત થતા સુખ કરતાં અનંતગણું છે. વર્તમાનમાં ધનાઢય પ્રદેશના વસનારાએભો આ મુકુળ ધનવાન હોય છે, અને પ્રાપ્ત થએલા ધનથી સુખ સાહીબી ભોગવવાની ઇચ્છાવાળા કાન્સ રાજ્યના પારીસ શહેરમાં જઇને વસે છે, તેવી રીતે જેઓએ આત્મિક ઉન્નતિ સંપૂર્ણ પ્રાપ્ત કરી નથી અને મુખ્ય સંચય વધુ થયે છે, તે પુરૂ ફળ જોગવવાને માટે દેવતાની ગતી પ્રાપ્ત થાય છે. મનુષ્યના ભાવ કરતાં દેવતાના બ પિગલીક સુખ વિશેષ હોય છે તે દેશમાં પણ ઈદનું સુખ અધિક માનેલું છે. તેમનું સુખ મર્યાદિત છે, તેની જેટલી સ્થિતિ હોય તે સ્થિતિ પૂર્ણ થાય એટલે તેમને દેવતાની ગતિમથી મનુષ્ય યા બીજી ગતિમાં જવું પડે છે, ને તે વખતે તેમને ઘણું દુઃખ થાય છે, તેથી તે સુખને જ્ઞાનીઓએ સુખ તરીકે માનેલું નથી; કેમકે જે સુખને અંતે પાછું દુઃખ થવાનું છે તે સુખને ખરા સુખ તરીકે કેમ સ્વીકારી શકાય ? મોઢાનું સુખ દેવતા અને ઇંદ્રિના સુખ કરતાં અનંતગણું વધારે છે, અને તે સદા શાશ્વનું છે, તે સુખ એક વખતે પ્રાપ્ત થયા પછી તે નષ્ટ થવાનું નથી. જે પ્રદેશમાં આત્મા સદા આનંદમાં જ રહે છે અને તેથી તેને આનંદઘન એવી સંજ્ઞા આપવામાં આવેલી છે. મનુષ્ય જીવનમાં જે કંઇ કરવાનું છે, તેમાં મુખ્યત્વે તો તે સ્થિતિ પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન કરવાનો છે, ને તે પ્રાપ્ત કરવા કંઈક અંશે જેઓ પ્રયત્ન કરે છે, તેનું જીવન સફળ છે, તેજ સાધ્ય છે, અને સાધો તે પ્રાપ્ત કરવાને માટે શુદ્ધ સાધન કરવું જોઈએ. સાધકને આ ભવમાં સંપૂર્ણ સાધન નહિ કરી શકે તો આવતા ભવમાં, બીજા ભવમાં, ત્રીજા ભવમાં, છેવટ અર્ધ ગુગલ પરાવર્તન Page #9 -------------------------------------------------------------------------- ________________ નવ પદનું આરાધને. ૩૩૧ જેટલા કાળમાં તે જરૂર એ સ્થિતિ કામ કરશે, આવો ઉપદેશ કરનાર આપણામાં એવી ભાવના ઉત્પન્ન કરવાને પિતાના જ્ઞાનથી શુદ્ધ સ્વરૂપ બતાવનાર અને દરેક ભવ્ય જીવ પિતાની ઉન્નતિનો સાધક પિતજ છે, એની શુદ્ધ પરૂપણ કરનાર, આમિક ઉન્નતિ પ્રાપ્ત કરવાને રસ્તે બતાવનાર, અને આમિક ધનને ખજાને બતાવનાર શ્રી અરિહંત મહારાજ તેઓએ ઉતિ કરી છે અને સિદ્ધ પરમાત્મામાં જે અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય વગેરે ગુણો પામ થએલા છે, તે ગુણે પોતે પ્રગટ કરેલા છે. સિદ્ધ ભગવંતમાં જે અનંત જ્ઞાનદર્શન ચારિત્રાદિ ગુણે છે તેટલાજ ગુગે અરિહંત ભગવંતમાં છે. ઘાતી કર્મ ખપાવીને પોતે પિતાની આત્મિક ઋદ્ધિ પ્રગટ કરી છે, ફક્ત પિઝાહી કમની કેટલીક પ્રકૃતિએ જ બાકી રહેલી છે તે આયુષ્ય કર્મ પૂર્ણ થયે ૧૪ યુગલ સ્થાનક પ્રાપ્ત કરીને સિદ્ધ ગતિમાં જ પોતે બરાજનાર છે. તેમણે શુદ્ધ સાધન કરી સાધ્ય પ્રાપ્ત કરેલું છે, અને સર્વ જગતના પિતાના જેવી ઉરય સ્થિનિ પ્રાપ્ત કરે એવી જેના હૃદયની અંદર ભાવના વરતી રડેલી છે. પિતે આત્મિક વિંય સ્થિતિ પ્રાપ્ત કરી ક્તાં પરોપકારા અનેક દેશમાં પ્રયાણ કરીને જમે જગે નિઃસ્વાર્થ એજ ઉપદેશ આપવાનું જેમણે કાર્ય કરેલું છે, સાધક વર્ગમાં જેઓ મુખ્ય છે, સાધક વર્ગમાં એમની બરાબરી કરવાને બીજા જ શક્તિવાન નથી; કેમકે સામાન્ય કેવળી કરતાં એમની બાહ્ય દ્ધિ પણ વધારે હોય છે. અરિહંતનું બીજું પર્યાયવાચક નામ તીર્થકર છે. તીર્થકર નામ કર્મની પ્રકૃતિને જેમને ઉદય થએલે છે. તીર્થકરના કર્મની પ્રકૃતિ એ ઘણું પુણ્ય સંગે જ પ્રાપ્ત થાય છે. સામાન્ય કેવળી અને તીર્થકર કેવળીની આત્મિક ઋદ્ધિમાં કંઈ તફાવત છે, તે નથી, પણ સામાન્ય કેવળી કરતાં તીર્થંકરની પુણ્યાયી વિશેષ હોય છે, તેથી તેમને નવ પદ યંત્રની અંદર મુખ્ય પદ આપેલું છે. અરિહંતના બાર ગુણ, ત્રીશ અતીશય અને પાણીના પાંત્રીસ ગુણનું રૂપ સમજવા જેવું છે. તેમને મહા ગોપ અને નિમકનું વિશેષ શાસ્ત્રકારોએ આપેલું છે. જૈન ધર્મમાં વ્યવહારિક દ્રષ્ટિએ તેમને જ શુદ્ધ દેવ માનેલા છે. સિદ્ધ મહાપદ અરિહંત પદ ઉપર મોક્ષપદની સ્થાપના કરેલી છે. સિદ્ધ પદના મુખ્ય આઠ ગુણ બતાવેલા છે. સિદ્ધ સ્થાને ચાદ રાજકના ઉપર છે. જેને સિદ્ધ સીલે કહેવામાં આવે છે. ચિદાજકની અંદર મનુષ્ય ક્ષેત્ર પીસતાળીશ લાખ જનનું છે, અને તેટલે જ પ્રદેશ સિદ્ધ ક્ષેત્રનો છે, સિદ રસીલા છત્રના આકારે છે. તેનું વચલું દળ આઇ એજન જેટલું જોયું છે અને ઉપરને ભાગ માખીની પાંખ જેટલે પાતળે છે. તેનો રંગ વેત અર્જ, રોના–ટીક રત્નના જેવો ઉજવળ છે. તે સિદ્ધ લીલા અને અલોકને પ્રદેરી એ બેની વચમાં એક યોજન જેટલે પ્રદેશ છે. સિદ્ધના જીવ લોકના અંતને સ્પર્શ કરી રહેલા છે. ત્યાંથી સિદ્ધના જીવને ફરી જન્મવાનું કે મરવાનું નથી. કેટલાક ધર્મવાળાઓનું એવું માનવું છે કે મેલ થએલો આત્મા છવ, પાછા કારણે પરવે અવતાર ધારણું કરે છે અને પાછા મનુષ લેકમાં જન્મ લે છે. જૈન શાસ્ત્રારે આ માન્યતા પીકારતા નથી. દરેક જીવ જ્યાં સુધી કર્મસહીત છે ત્યાં સુધી તેને જન્મવાનું અને ભરવાનું છે, જન્મમરણને મહાન દુઃખ માનેલું છે, કમસહીત છવ મોક્ષપદના અધીકારી નથી, અને એમાં જઈ શકતો નથી. જીવ અરૂપી છે, કર્મને લીધે જ તેને નવાં નવાં રૂપ ધારણ કરી અવતાર ધાર કરવા પડે છે, એક વખત કર્મમળાથી રહીત થઇ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ બુદ્ધિપ્રભા પિતાની આત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરી લીધી અને પોતે શુદ્ધ ચીદાનંદ સ્વરૂપ થયો, અને તમામ કર્મ ખપાવી મા પદ પ્રાપ્ત કર્યું તો પછી તેને જન્મવાનું-મરવાનું છે નહિ. જીવમાં અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય રહેલું છે. તેના ઉપર કર્મમળ લાગેલું હોવાથી દરેક વ્યકિતમાં જુદી જુદી અવસ્થાને ભાસ થાય છે. દરેક વે પિતાની જે આમિકરિ પ્રગટ કરવાને માટે પ્રયત્ન કરવાનું છે, અને એક વખત જે શુદ્ધ આરિભક રિદ્ધિ કેવળ જ્ઞાન; દર્શન, અને ચારિત્ર પ્રાપ્ત થયું તે પછી તે શક્તિ પાછી કોઈ કાળે પછી જવાની નથી. એવા મનુષ્યોને જીવનમુક્તની પદ્ધી આપી શકાય, અને તેઓજ મનુષ્યનું આયુષ્ય પૂર્ણ કરીને મોક્ષપદ પ્રાપ્ત કરી શકે, તેથી તેની પણ ગણુના દેવ પદમાંજ કરેલી છે. એજ દેવ છે, અને તેજ દરેક જીવનું સાધ્ય છે. ગુરૂ તત્વોમાં મુનિ ઉપાધ્યાય અને આચાર્યનો સમાવેશ કરે છે. પંચ મહાવત–અહિંસા, સત્ય, અર્ય, બ્રહ્મચર્ય, અને પરિગૃહ ત્યાગ એ મુખ્ય છે. કોઈ પણ અવની હિંસા કરવી નહિ, કરાવવી નહિ, અને કરે તે સારી જાણી તેની અનુમોદના કરવી નહિ, એ પહેલું વ્રત છે. શાસ્ત્રમાં સત્યનું જે સ્વરૂપ બતાવેલું છે તે રીતે હંમેશા સત્ય બોલવું, તડું બોલવું નહિ, બીજા પાસે બોલાવવું નહિ, અને જુઠું બોલે તેને સારો માન નહિ. આ તેમનું બીજું વ્રત છે. કેઈની કંઇ પણ ચીજ-વસ્તુ તેની પરવાનગી સિવાય લેવી નહિ. લે તો તે અદત-ચોરી ઠરે, તેથી ચોરી કરવી નહિ, કરાવવી નહિ, અને કરે તેને સારે માનવ નહિ, આ તેમનું ત્રીજું વ્રત છે. અખંડ બલાચર્ય પાળવું, મિથુન સેવવું નહિ, કેઇને સેવવાને ઉપદેશ આપે નહિ, અને મિથુન સેવનારની અનમેદના કરવી નહિ, આ શું રત છે કંઈ પણ દ્રવ્ય-પરીમૂહ શાસ્ત્રકારોએ ચારિત્રના નિર્વાહ સારૂ કપડાં અથવા કાપાત્ર, કે ઉપકરણ રાખવાની આજ્ઞા આપેલી છે તે સિવાય રાખવું નહિ, રખાવવું નહિ; અને રાખે તેને સારો કરી જાણવો નહિ, આ તેઓનું મુખ્ય પાંચ મહાવ્રત છે. એવા શુદ્ધ કંચન કામનીના ત્યાગી, શુદ્ધ ધર્મના ઉપદેશ મુનિ મહારાજ છે, અને તે સદાવંદનીય છે. મુનિનાં એ ગુણ ઉપરાંત પણ બીજ ગુણ શાસ્ત્રકારોએ બતાવેલા છે, એવા ગુણોના ધારકભાવ મુનિને આત્મિક ઉન્નતિના આરાધક-અધીકારી ગણેલા છે. ગમે તે જીવ, ભાવ સાધુના જે ભાવશાસ્ત્રકારોએ બતાવેલા છે તેવા ભાવવાળા થાય નહિ ત્યાં સુધી તે આગળ પ્રયાણ કરવાને માટે શુદ્ધધર્મ ધ્યાન તથા શુકલ ધ્યાન કરવાને અધીકારી નથી, તેનાથી તેવા પ્રકારનું ધ્યાન થઈ શકે નહિ. ગૃહસ્થીઓને એ પદ પહેલું પગથીયા રૂપ છે. ઉપાધ્યાય અને આચાર્ય નિપુદથી અધીક અધીક ગુણવાન છે. તેઓને શાસ્ત્ર અભ્યાસ અધીક અધીક હોય છે, એટલું જ નહિ પણ તેઓને અનુભવ પણ અપીક અવાક હોય છે. મુનિગણા તેમની આજ્ઞા પ્રમાણે વર્તનાર હોય છે. મુનિઓને શાસ્ત્ર સિદ્ધાંતનું મુળથી તથા અર્થથી તેઓ જ્ઞાન આપે છે. આચાર્ય મહારાજ પાંચ પ્રકારના આચાર, જ્ઞાનાચાર, દનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીચાર; એ પાંચના શુદ્ધ રીતે પાળનાર અને સાચા શુદ્ધ રસ્તો બતાવનાર હોય છે. આચાર્ય છત્રીશ ગુણના ધારક હોય, જગતના જીવોને સત્ય ઉપદેશ આપવાને સમર્થ હોય, અને હું માત્ર પણ ક્રોધને ધારણ કરે નહિ, એટલે સદા શાંત-ક્ષમા ગુણ ધારણ કરે, હમેશ અપમત ધર્મનો ઉપદેશ આપે, કેમકે તેને પ્રમાદ છે, એ આ ન્નતિને અટકાવનાર, સંસાર ચક્રમાં ગોથું ખવડાવનાર છે. મદ, વિષય, કષાય, ક્રોધ, માન, માયા, લોભ, વિકથા અને નિદ્રાઓમાં કાળ ગુમાવનારને જ્ઞાનીઓએ Page #11 -------------------------------------------------------------------------- ________________ નવ પદનું આરાધન. ૩૩૩ પ્રમાદી કહેલા છે. પ્રસાદની વ્યાખ્યા બહુ વિશાળ છે, અને તેનું સ્વરૂપ ખાસ સમજવા જેવું છે, એવા પ્રમાદનું સ્વરૂપ સમજે અને સમજાવે, પોતે પ્રમાદમાં ફસાય નહિ અને જીવોને પ્રમાદમાં ન ફસાવાને માટે ઉપદેશ આપે, પોતે અકબ્રુપ અને અમારી હોય, જગતના જે પદાર્થો છે, તેનું સત્ય સ્વરૂપ શાસ્ત્રકારોએ બતાવેલું છે તેવું પ્રગટ કરે ઈત્યાદિ ઘણુ ગુના ધારણ કરનાર આચાર્ય હોય છે. ઉપાધ્યાયજી મહારાજ મુનિના જે ગુણો શાસ્ત્રકારોએ બતાવેલા છે તે ઉપરાંત જૈન સિદ્ધાંત બાર અંગનું નિરંતર સઝાય ધ્યાન કરે, મૂળ સુત્ર તથા તેના અર્થના જાણકાર રસિક હોય, બીજા અધિકારી વર્ગને તે ભણવે, ભણવવાની એટલી બધી શકિત-પાવર તે પિતાનામાં ઉત્પન્ન કરે કે ગમે તેવો મૂર્ખ શિષ્ય હોય તેને પણ પંડિત કરવાને સમર્થ થાય. શીતલ વચનોએ કરી, શિષ્ય અને પિતાના સમાગમમાં આવનારને શનિ ઉપજાવે, શ્રી અરિહંત ભગવંત તથા કેવળી ભગવંતના અભાવે જૈન શાસનમાં આચાર્યને રાજ સરખા, અને ઉપાધ્યાયને રાજકુંવર સરખા ગણેલા છે. એવા ગુણના ધારક આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, સદા વંદનીય છે. શુદ્ધ ગુરૂ છે, અને તેથી જ તેમની યોજના ગુરૂતત્વમાં શાસ્ત્રકારોએ કરેલી છે. આત્માની અનંત શક્તિ છે, અને તેમાં અનંત ગુણ રહેલા છે, તેમાં પણ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર ગુણોને મુખ્યતા આપેલી છે, આત્માના એ ગુણો સંપૂર્ણ પણે વિકાસ પામે તો બીજા ગુણો તો એવા છે કે સ્વભાવેજ તે ગુણે વિકાસ પામેજ. તેથી એ ગુણોનો વિકાસ કરવાને ખાસ ઉધમવાન થવાને માટે અને હમેશ આપણી દ્રષ્ટિ તે ઉપર રહે તે સારૂ નવપદ યંત્રમાં તેની યોજના થયેલી લાગે છે. સર્વ જીવો પિતાપિતાના કર્મોનુસાર સુખ દુઃખ ભેગવે છે, અને આ સંસારચક્રમાં ભમે છે, જન્મ મરણ કરે છે, અને ઉંચ અથવા નીચ ગતિ પ્રાપ્ત કરે છે, આ માની અનંતિશક્તિ જે કમળથી ઢંકાઇ ગઇ છે, તે કંછ એકદમ ખુલ્લી થઈ શકતી નથી. તે કમસર થાય છે, આજનિના ઇરછકે તે કને જાણવા સારૂ નવતત્વ, કર્મગ્રંથ અને ગુણસ્થાન કર્મારોહન યાદિ ગ્રંથને ખાસ અભ્યાસ કરવો જોઇએ, જ્યારે તેનું યથાર્થ સ્વરૂપ સમજવામાં આવશે ત્યારે આમનતિ કેવા ક્રમસર કરવી તેનું સ્વરૂપ સમજાશે, અને પિતે કેવી રીતે પ્રગતિ કરવી તેની લાઈન મુકરર કરવા ધારશે તો તે કરી શકશે. ચાર પ્રકારના ગુણેનાં સ્થાન અને આઠ પ્રકારનાં કર્મ, અને તેના ઉત્તર ભેદ ૧૫૮ નું સ્વરૂપ ખાસ સમજવા જેવું છે. ગુણોના ૧૪ સ્થાનનાં અવિરતી સમ્યકત્વ ગુણસ્થાન એ નામનું ચોથું ગુણસ્થાન માનેલું છે, જ્યાં સુધી એ ગુણસ્થાનને જીવ અધિકારી થએલો ન હોય, તેમનું જ્ઞાન એ સખ્યયથાર્થ-જ્ઞાન ગણાતું નથી, અને આત્મતિની શરૂઆત એ ગુણસ્થાનકથી થાય છે. આઠ પ્રકારના કમૅમાં મોહન કુમ નામનું કર્મ છે, મેહ જીવને મુઝાવે છે, અને તેના ૨૮ ભેદ-કારણ છે. એ મેહનીક સર્વથા ક્ષય થાય ત્યારેજ જીવ એક્ષપદને અધિકારી બને છે. બોહનકર્મના મુખ્ય બે ભેદ છે –એક ચારિત્રમેહની અને બીજે દર્શનમોહની. છેવોને શુદ્ધ ચારિત્રવાન થવાને ૨૫ પ્રકારના ચારિત્ર મેહનીકર્મ, અને ત્રણ પ્રકારના દર્શન મેહનીફર્મ ક્ષય કરવા જોઈએ, તે દશમાં ગુણસ્થાનકે ક્ષય થાય છે, અને ક્ષય કરવાને મજબુત મને બળની જરૂર છે, તે બધું એકદમ પ્રાપ્ત થઈ શકતું નથી. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ બુદ્ધિપ્રભા. ચેવું ગુણસ્થાનક પ્રાપ્ત કરવાને માટે ૨૮ પૈકી સાત ગુણ પ્રાપ્ત કરવાની શાસ્ત્રકારોએ આવશ્યકતા દર્શાવી છે. કૅધ, માન, માયા અને લેભ: આ ચારને કયાયનું નામ આપેલું છે, અને જીવેને પ્રગતિ આત્માનેતિ કરતાં અટકાવનાર અને સંસારમાં ભમાવનાર તેજ છે. એ દરેકના ચાર ચાર ભેદ છે –સર્વથા ક્રોધ, માન, માયા અને લેભનો ત્યાગ ગૃહસ્થાઓથી થઈ શકે નહિ. તેના અધિકારી મુનિઓને ગણેલા છે, અને તે યોગ્ય છે, એમ શાને ચિત્તથી વિચાર કરતાં લાગ્યા સિવાય રહેશે નહિ. એ ચાર ચાર બેદમાં મુખ્ય ભેદને અનંતાનુબંધી નામ આપેલું છે. એ અનંતાનુબંધી કે, માન, માયા અને લાભનું સ્વરૂપ સમજી તેને ક્ષય, ઉપસમ અથવા સયઉપસન કરવાથી તેમજ દર્શન મોહિનીની જે ત્રણ પ્રકૃતિ છે, તેનો પણ ક્ષય, ઉપસમ અથવા યઉપસ કરવાથી ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. અહીં તેને શુદ્ધ દેવ ગુરુ અને ધર્મની પણ શ્રદ્ધા થાય છે. આ ગુણને સમ્યકુદીન એવું નામ આપેલું છે, અને તેથી નવપદયંત્રમાં ધર્મતત્વમાં તેને અગ્રેસર પદ આપેલું સંબો છે. આ સમ્યકત્વ ગુણ એ રમાત્માને ગુણ છે, અને તે આત્માના શુદ્ધ શુદ્ધતર ચઢતાં સામ, અધ્યવસાય અને વૈરાગ્યભાવથી પ્રેમ થઈ શકે છે. એ સમ્યકત્વના બે ભેદ છે:-એક વ્યવહાર સમ્યકત્વ અને બીજું વિશ્વ સકત. વ્યવહાર સમ્યક એ નિશ્રયસમ્યકત્વ પામવાનું મરણ છે, વ્યવહાર સન્મકલ પાય: રસયુકવાન જીવન બાહ્ય તિથી માલમ પડવાના સંભવ છે, અને તેને માટે ૬૭ ગુણ વર્ણવેલા છે. સકવવાન જીવની દરેક શુભ ક્રિયા મેક્ષપદ પ્રાપ્ત કરવાનું નિમિત્ત છે. દાન, શીલ, તપ અને ભાવ વગેરે સમકિત ગુણસિવાય મોક્ષ પ્રાપ્તિનું કારણ થતું નથી. આ સમ્યકત્વનું શુદ્ધ સ્વરૂપ સમજાવવાને માટે સિદ્ધાંતજનશાસ્ત્રમાં ઘણે ઠેકાણે વર્ણન આપેલું છે. સકાન છવ મુખ્યત્વે પાંચ લક્ષણથી ઓળખી શકાય છે. ૧. દિપશમ–પહેલું લસણ ઉપશમ-માં ગુણ છે અને તે કંધના ત્યાગથી ઉત્પન્ન થાય છે. આ ક્ષમાં ગુણ એટલે દરજજે ઉ૫ને થ નઈ કે કોઈ માણસે આપશે અપરાધ-ગુન્હો કર્યો હોય તેનું મનથી પણ મા-આદિત ચીંતવવું નહિ, તેના ઉપર મધસ્થભાવ રાખે. ૨. સવેગ-ઉત્તમ પ્રકારે સંવેગ ભાવને ધારણ કરનાર એટલે માપદ–ગોલના સુખની જીજ્ઞાસા કરનાર હોય. મનુષ્ય અને દેવતા ભવમાં જે સુખ છે, તે સ - લિક સુખ છે, તે આત્મિક સુખ નથી. પદગલિક સુખ પ્રાયઃ દુઃખ ગમન છે, તેથી સમ્યકત્વવાન જવ તેને દુઃખરૂપ માને છે. મનુષ્ય અને દેવતાના નવમાં જેને સુખની ઉપમા આપવામાં આવે છે, તે સુખ પણ સદા શાશ્વતુ હેતું નથી. ક્ષણિક માદિત હોય છે, તે પૂર્વની પુયતાના ફળરૂપે ભોગવવાનું હોય છે. મેલનું રાખ એ શાશ્વત સુખ છે, એ આત્મિક સુખ એક વખત પામ થયું તો પછી તેનો નાશ થતો નથી તેથીજ સમ્પકવાન જીવ હમેશ મેહા સુખ ઇચ્છક હોય છે. ૩. નિવેદ-આ ગુણનું સ્વરૂપ શાસ્ત્રકારોએ એવું બનાવેલું છે કે જેમ બધીખાનાજેલમાં પડેલા છે, તેમાંથી છુટવાને માટે હમેશ ઈછાવાન હોય છે. જેમાં સરકાર તરફથી કેદીઓને સુખ આપવાની ઇચ્છા હોતી નથી, જે સુખસ્વતંત્ર છે સ્વતંત્રતાથી ભેગવી શકે છે, તેના જેલમાં અભાવ હોય છે. અ,િ તેને જેલ ભેગવવાની મુદત સુધી Page #13 -------------------------------------------------------------------------- ________________ નવ પદનું આરાધન, ૩૩૫ • • • - • • • • - • • • • • -- - -- -- --*---- .* .• --- * .-- -- -- - -- -- -- - -- -------- - ---- -- - • • • • * -- - પરતંત્રપ રહેવું પડે છે. સપ્ત મજુરીવાળા કેદીઓને ઈછા સિવાય પિતાથી ન થઈ શકે એ મજુરી કરવી પડે છે ત્યાદિ ઘણી ઘણી વીટેબના જેલનિવાસી ઇવને ગવવી પડે છે, તેથી તે જેલમાંથી છુટવાને હમેશ જીજ્ઞાસાવાન હોય છે, તેમ સંસારી જીવોને સંસારમાં રાગ.. દે", ધ, માન, માવા, લોભાદિ, પરવિભાવે જનિત જન્મ, જરા, મરણ, ગ, શોક, વિયોગ, બંધનું છેદન, તાડન, તર્જનાદિ, મોહ, વિકળતા, ભવ ભ્રમણ કરીને સહન એવા સંસાર દુઃખને બધી ખાનારૂપ માની, તેનાથી ત્રાસ પામી અને ધર્મ એજ તારનાર છે, એમ જણ ધવડે ભવ બ્રમણથી છુટવાની ઇચ્છા થવી એને નિર્વેદ એવું નામ આપેલું છે. ૪. અનુકપા દયા નામે લક્ષણ છે. તે દયાને બે ભેદ છે –એક દ્રવ્ય દયા અને બળ ભાવદયા. દ્રવ્ય દયા દીન, હીન, રેગી, શોગ, શેવાળા–કલાની વિગેરે વિવિધ પ્રકારે દુ:ખ લાગવતા ની દયા કરી તેને પોતાની શક્તિ પ્રમાણે મદદ તથા સહાય આપી તેમને દ:ખમાંથી છેડવવાની તજવીજ કરવી છે. બીજી ભાવદયા-ધમૅરહિત પ્રાણી છે ધર્મનું મર્મ નહિ સમજવાથી તથા તે નહિ આદરવાથી બીજી ગતિમાં મારી ગતિના ભાજન થશે, અને નરક વીચ ગતિનાં દુઃખ પામશે, માટે તે જે ગુણ મેળવે, ગુણી થાય, ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજી યથાશક્તિ ધર્મ આરાધન કરવાવાળા થાય એવી ભાવના ઉજાસ કરવી, અને તેમ કરવાને પોતે યથાશક્તિ પ્રવર્તિ ઉધમ કરે એને એવું અનુકંપા લલનું કહ્યું છે. પ. આસ્તિતા–રાગ દેથી રહિત, અને કેવળજ્ઞાન ભાસ્કર એવા વિતરાગ - શ્વર દેવે કહેલો ધર્મ, કે વ્યવહાર અને નિશ્ચય ધર્મ કહે છે, તે સત્ય છે, એવી દ્રઢ ભાવના તેને આસ્તિકતા નામે પાંચ લાણું કહેલું છે. - આ પાંચ લટાવી ચૂકવવાને કર્યું સ્વરૂપ રમાય છે અને તેથી સમ્યકલનું લાણ સમજવા સરળતા થાય ઇ. વનાનાં સંયુકવ ગુણ ઉત્પન્ન થાય તેજ જીવ શાસ્ત્રનું રહસ્ય સમજી શકે, તેના સિવાયના જ્ઞાનને અજ્ઞાન માનવામાં આવે છે, અને સંમતિ સહિત ના નવા ૧૦૮ પિતાની ઉન્નતિ કરી રાંક છે, એમ રકારેનું માનવું છે. કાળ દોષના કારણથી સાધારણ ધર્મશાસ્ત્રના અભ્યારણ અને સહજ માર્ગોનુસરીને ગુણ ધારણ કરનાર હૈય છે, તેઓને પિતાના જે ગુણે અજીર્ણ થાય છે, અને સકળગુણ સંપન્ન પિોતેજ છે એમ અભીમાન થાય છે પણ શાસ્ત્રકારોએ સમ્યકત્વ ગુણ ઉત્પન્ન કરતા પહેલાં પણ કેટલાક સારા ગુણો ઉત્પન્ન કરવા પડે છે. મોક્ષના ઇષ્ટક અને ગુણે ઉત્પન્ન કરનાર જીજ્ઞાસુ કયા દર કરે છે, એનું આત્મનિરિક્ષણ કરવાની ઇચ્છાવાળાએ યોગની આઠ પ્રકારની દ્રષ્ટિ બતાવેલી છે. આ સંબંધી રોગશાસ્ત્ર, ગબિંદુ, યોગદિસમુચય વિગેરે મંગે છે. બાળકના ઉપ પરાર્ચ ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે યોગની આઠ દષ્ટિની સાથે બનાવેલી છે. તે ખાસ વિચારવા અને મનન કરવા જેવી છે. સમ્યકત્વવાન જીવને પાંચમી દિ ઉપર થવી જોઈએ, એ જીવ કે હોવું જોઈએ, તેનું સ્વરૂપ પાંચમી સઝાયમાં બતાવેલું છે તે સમજવાથી પિતાનામાં એ ગુણ ઉત્પન્ન થયે છે કે નહિ તે સમજાશે. એટલું જ નહિ પણ પિતે એ ગુરુને અધીકારી છે કે કેમ તે પ્રથમની ચાર સઝા સામે આ પાંશમીના અર્થનું ચિંતન કર માંથી પોતે નક્કી કરી શકશે. સર્વજ્ઞ પ્રબુએ જે ધર્મ કહે છે તેજ સત્ય છે, તેમાં તેને પ્રતિ હોભ નહિ અને ઇનોકત તત્વોનો સૂક્ષ્મબોધ તે Page #14 -------------------------------------------------------------------------- ________________ કક૬ અદિપભા. નામાં હેય; બાળક રમતમાં ધુળનાં કિવા રમકડાનાં ધરે બનાવે છે, અને તેમાં આનંદ માને છે, તે પછી ભાગી નાખે છે, તેના જેવી આ ભવચેષ્ટા તેને લાગે છે. અષ્ટસિદ્ધિ અને નવ નિધિ પિતાના આત્મામાં રહેલી છે, એવી કઇ ભાવના તેનામાં હોય છે. પાંચ ઇંદિયના જે વિકારે છે, તેમાં તેની રમણતા ન હોય, જગતના પુદ્ગલિક વિકારામાંથી યથાશક્તિ પિતાનું મન પાછું હઠાવી તેને છોડનારે હૈય, સ્થિર ચિત્તવાન હય, ચપળ તેમજ નિષ્ફર ન હોય, સંધિવાન હોવાની સાથે દોષોને નાશ કરનાર અને નવિન નવિન ઉત્તમ ગુણો પ્રગટ કરનાર હોય, ઈત્યાદિ ગુણે સમ્યકત્વવાન જીવમાં સ્વભાવે હોય છે. સંસાર ચક્રમાં ભમતાં-જન્મમરણ કરતાં અનંતકાળ એ અને જશે. હજુ કેટલે કાળ ભમવાનું છે, એની સાની મહારાજ સિવાય કોને ખબર નથી. જનશાસ્ત્રકારોએ તે સમજની એક ચી બતાવી છે અને તે એ છે કે જે જીવને એક વખત સમ્યકત્વ ગુણ ઉત્પન્ન થયા તો પછી તેને ભાવી અનંતકાળ સુધી ભમવું પડવાનું નથી, પણ ભેડા બવમાં તે જીવ પોતાની યથાર્થ આ ન્નતિ કરી મોક્ષસ્થાન મેળવી શકશે. તે જીવ બહુલકર્મ હોય તો પણ અર્ધ પુલ પરાવર્તન કાળમાં નિશ્ચય મોક્ષ પદ પ્રાપ્ત કરશે. જેના ભવેન ગણત્રી સમ્યકત્વગુણ ઉત્પન્ન થાય ત્યારથીજ ગણાય છે. સમ્યકત્વ ઉતપન્ન થતા પહેલાં જે પરભવના આયુષ્યને બંધ પાયો ન હોય તથા સમ્યકત્વ ગુણ ઉત્પન્ન થયો હોય પણ પાછે તે ગુણ વમી નાખ્યો ન હોય તે બે સિવાયના સમ્યકત્વવાન જીવ પરભવમાં દેવતાનું આયુધ બાંધે, અને આ દેહ છોડી દેતપણામાં ઉત્પન્ન થાય. તિર્થંકર મહારાજ ની ભવેની ગણત્રી પણ સંખ્યકત ગુણ ઉત્પન્ન થયે હોય તે ભવથી જ ગણાય છે. એ ઉપરથી સમ્યકત્વ ગુણ કેટલો મહતવને છે, તેનું મહત્વ આપણે સમજી શકીએ છીએ, અને તે ગુમ પ્રગટ કરવાની આપણું ફરજનું આપણને ભાન થાય છે. સમ્યકજ્ઞાન–ત્યાર પછી ધર્મ તત્વમાં જ્ઞાનપદની ચિજના છે. જેનદર્શનમાં સમ્યજ્ઞાન, દર્શન, અને ચારિત્ર, એ ત્રણ ગુણોને રત્નની ઉપમા આપી છે. વ્યવહારમાં–દ્રવ્યમાં ઝવેરાતની ઉત્તમ પ્રકારના દ્રવ્યમાં ગણત્રી કરેલી છે, તે ઝવેરાતમાં પણ રત્નની ગણના ઉત્તરમાં આવે છે તેથી આ આમિક ગુણને રત્નની ઉપમા સિવાય બીજી કઈ ઉપમા આપી શકાય. એ ઉપરથી શાસ્ત્રકારોએ આત્માના બીજ અનંત ગુણોમાં આ ત્રણ ગુણની અધિકતા બતાવી છે અને શાંત ચિત્ત અને સરળ હૃદયથી વિચાર કરવાથી તેની સત્યતાનું પ્રતીતિ થાય છે. સમ્યક્ દર્શન સંબંધમાં યત્કિંચિત ઉપર દિગદર્શન કરવામાં આવ્યું છે. હવે આપણે સમ્યક જ્ઞાન સંબંધી ઉહાપોહ કરીએ. સમ્યકજ્ઞાનની વ્યાખ્યા શાસ્ત્રકારોએ એવી રીતની કરેલી જણાય છે કે જે જ્ઞાનથી વસ્તુને યથાર્થ ધર્મ જાણવામાં આવે તો જગતની અંદર જે જે પદાર્થ છે, તે તે પદાર્થનો યથાર્થ બોધ જેનાથી થાય, એવું જ્ઞાન જ શાનની કેટીમાં આવી શકે. જેનાથી વસ્તુને યથાર્થ ધર્મ ન સમજાય, તેને સમ્યજ્ઞાનની ઉપમા શી રીતે આપી શકાય ? ધર્મના સ્વરૂપનું ઓળખાણ, આત્માના સ્વરૂપનું ઓળખાણ, જડ અને ચેતન્યનું ઓળખાણ, સ્વ અને પરનું એાળખાણ, ભક્ષ અભક્ષ અને પિય અને વિચાર, સહદુને ભેદ અને પવિત્ર તથા દુરાચારને ભેદ અને કર્તવ્ય અકર્તધ્વનું સ્વરૂપ સમજાવનાર જ્ઞાન છે. એ જ્ઞાન એ આત્માની શક્તિ વિભૂતી છે. એ કંઈ નવિન વસ્તુ નથી, પણ તેને ઉપર આવર્ણ લાગેલાં છે. તેને ખપાવીને તે રાતિને ખીલવવી એજ આપણું કર્તવ્ય છે. ઝવેરાત, પથ્થર અને કયલાની ખાણમાં ઉત્પન્ન થાય છે, તે વખતનું તેનું સ્વરૂપ જોયું Page #15 -------------------------------------------------------------------------- ________________ નવ પદનું આરાધન. ૩૩] હોય તે સાધારણ પથ્થર કરતાં ચઢીયાતું જણાતું નથી. પણ જ્યારે સાધારણ પથ્થર અથવા કેયલાની ખાણમાંથી તેને જુદુ પાડવામાં આવે છે, અને તેના ઉપર બાઝેલી છારી કાઢી નાખવા તેને સરાણ ઉપર ચડાવવામાં આવે છે, અને પછી તેને ઓપવામાં આવે છે, તે વખતે તેનું અસલ નરોજ માલમ પડી આવે છે. ખાણની અંદરથી બહાર કાઢવામાં આવ્યા તે વખતે તેની જે કીંમત થતી હતી તેના કરતાં તેની હજારગણું કીંમત વધી જાય છે. એ જે પ્રભાની પ્રકાશ તેની અંદર માલમ પડે છે, તે કંઈ બહારથી તેમાં દાખલ થઈ શકતા નથી પણ તે તો કુદરતી છે. તેજ પ્રમાણે આત્માની અંદર રહેલું જ્ઞાન એ કંઈ બહારથી આવતું નથી, પણ સગુરૂ સમાગમ અને ત્રાસ્ત્રીભ્યાસ ઈત્યાદિ નિમિત્તાથી જ્ઞાનના ઉપરનું આવરણ ખસી જવાથીજ એ શક્તિ પ્રગટ થાય છે. જેટલા જેટલા અંશે વિકોષ પ્રગટ થાય તેટલા તેટલા અંશે જ્ઞાનશક્તિ વધે છે, અને તમામ આવરણું ખશી જઈ ક્ત પ્રગટ થાય છે ત્યારે તેને કેવળજ્ઞાન થાય છે. તેનો મહીમા અદ્ભુત છે, કેવળજ્ઞાનીને જે આનંદ છે તે આનંદ કેવળજ્ઞાન સિવાયના જેવો જાણી કે અનુભવી શકે નહિ. તે અવાય છે. તેને આનંદ જવવાને માટે જ્ઞાનીઓએ બહુ બહુ પ્રકારે અને કરેલા છે, પણ જે વસ્તુ એવી છે કે જેનું વચનથી વર્ણન થઈ શકે નહિ ત્યાં શે ઇલાજ? શાસ્ત્રકાએ દ્રષ્ટાંતથી સમજાવવા યત્ન કર્યો છે કે જે માણસ મરી હોય તેને ઉત્તમ પ્રકારની સ્વાદિષ્ટ રસોઈ જમાડી છે, તેથી તેને ઘણે આનંદ થાય અને તેથી તેના હોને પાર રહે નહિ. તે ઘણે ખુશી થાય પણ તે પિતાને આનંદ બીજાને સમજાવી શકે નહિ તેવીજ રીતે કેવળજ્ઞાનના આનંદનું સ્વરૂપ છે. પાણી અને ઘીના સ્વાદને અનુભવ દરેકને હેય છે, પણ તેનું સ્વરૂપ બીજાને રામજાવવું મુશ્કેલ થઈ પડે છે. ગોળ, ખાંડ અને સાકર એ ત્રણમાં ગળપણું છે અને તે જુદા જુદા પ્રકારનું છે. તે આપણે સમજી શકીએ છીએ, છતાં તેનો તફાવત આપણે બીજાને સમજાવવા અશકત છીએ. તેવી રીતે કેવળ જ્ઞાનનો આનંદ સમજવ નાનીઓને અશક્ય લાગે છે. મેટ્રીકના અભ્યાસ કરતાં બી. એ. તથા એમ. એ. થએલાની નાનશક્તિ વધારે વધારે ખીલેલી હોય એ નિરવિવાર વાત છે, અને તેથી પહેલાના કરતાં તેનો આનંદ વધારે હોય એ સાડઇક છે; છતાં તે આનંદનું સ્વરૂપ તે બીજાને શી રીતે સમજાવી શકે ? દુનીયાના પગલિક માયાવી સુખ કરતાં કેવળ જ્ઞાનીનું સુખ, આમિક આનંદ અનંતગણે છે. તેથી સમ્ય, જ્ઞાન એ પરમતત્વ છે. એ જ્ઞાન કેટલાક પ્રકારનું છે, અને તે દરેકનું સ્વરૂપ શું છે તે સમજવા માટે જેમાં નંદવ નામને શાસ્ત્રીય ગ્રંથ છે, અને તે ઘણે ગહન છે. તેના ઉપર મહાન આચાર્યોએ ટીકાઓ રચેલી છે. તે ખાસ અભ્યાસ કરવા જેવો ગ્રંથ છે પણ તે દરેક જીજ્ઞાસુથી તેમ બની શકે નહિ તેને માટે સંક્ષિપ્ત સ્વરૂપ જુદે જુદે પ્રસંગે શાસ્ત્રકારોએ બતાવેલું છે. વિધાયક નામનો જન શીલસુફીનો મહાન ગ્રંથ છે, તેમાં પણ તેનું ઘણું વર્ણન છે. તેને સમજવાને ખપ કરનાર અને સમજીને બીજાને સમજાવાની છત્તિ કરનાર મહાન વ્યકિતઓ નુતન માલમ પડે છે. જૈન શાસ્ત્રકારોએ જ્ઞાનના મુખ્ય પાંચ ભેદ પાડેલા છે. મતિજ્ઞાન, ચુતજ્ઞાન, વાધજ્ઞાન, મન:પર્યવઝાન અને કેવળજ્ઞાન. કેવળજ્ઞાનમાં તે બીજા ચારે જ્ઞાનનો અભાવ છે. મતિજ્ઞાન અને તનાન એ ઇકિય અને મનજીત છે, બાકીના ત્રણ જ્ઞાન અતિક્રિય છે. મતિજ્ઞાનના જુદા જુદા ભે–પર્યાય ૨૮ અને ૩૪૦ છે, તે ખાસ અભ્યાસ કરવા લાયક છે. હાલના જમાનાની ધ– ળ કર Page #16 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. વામાં પણ તે અચંબામાં નાંખે છે, તે બન્ને વિષય મતિજ્ઞાનનો છે. વિશેધ પ્રકારના તિ નનવાનને૪ કેટલાક તે! સાક્ષાત ઈશ્વર તુલ્ય માને છે. નાનના ૧૪ અથવા ૨૦ ભેદ છે. તેની શરૂવાત અક્ષરના અનંતમા ભાગધી થાય છે, ત્યાંથી માંડીને વિધિમાં જે જે લખાયલું છે, તે તમામને તેમાં સમાવેશ થાય છે. અવધિજ્ઞાનના મુખ્ય છે બંદ છે, માફી તેા તેના પણ ઘણા ભેદને ધારણ કરનાર આશ્રીત પડી શકે છે. મન: પર્યવજ્ઞાનના બે ભેદ છે, અને કેવળજ્ઞાનમાં કઇ ભેજ નથી તે તા સ્વતઃ કેવળજ્ઞાનજ છે તેવા તે એકજ છે, સભ્યશ્ર્વ ગુણુ ઉત્પન્ન થયા હોય તેનું જ્ઞાનજ સમ્યક્ત્તાનની ગણુત્રીમાં આવે છે, નહિ તે મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભગ જ્ઞાનનો ગણુત્રીમાં આવે છે. સમ્યક્ત્તાનનુ યધાર્થે સ્વરૂપ સમજવાને માટે સ્થાશક્તિ દુધમ કરવે, એ પ્રથમ કર્તવ્ય માને છે કેમકે તમાઞ વસ્તુ—ક્રિયાને સમાવનાર જ્ઞાન છે, ને તેથી નવપદ યંત્રમાં તેની ચેાનાનુ` મલ આપને સમજાય છે. સમ્યક્ ચારિત્ર જ્ઞાનનું કુળ વિતી-ત્યાગ છે, જીવતે વસ્તુ સ્વપનું યથાર્થ જ્ઞાન થાય, અને તેના ગુરુ અવગુણ જાણે, પછી ગુણવાળી વસ્તુનો સ્વીકાર અને અવગુણવાળી નુકશાનકારક વસ્તુનો ત્યાગ જો તે ન કરે તો તેનું જાણુંપળું તેને શું ફળ આપે? ક્રોધ, માન, માયા અને લેબ; વ્યા ચાર સાયના સાળ બંદરે થાય છે, તેમાં મુખ્ય ભાગેાવાળા જ ને! ટાય, ઉપશ્ચા અથવા કાય ઉપરામ થાય ત્યારે ચાલું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે, એવું આપણે સમ્યક્ દર્શન ગુણના વર્ણન વખતે શ્રેષ્ઠ ગયા છીએ. આ પ્રકારના કર્મોમાં મેહનીક નામનુ કર્મ છે, તેના બે ભેદમાં ચારિત્રમાંહની નામનુ કર્મ આવે છે, તે તેના ઉત્તર ભેદ પચીશ છે, તે કર્મ જેટલે અરી કમી થાય તેટલે અંશે આત્માને ચારિત્ર ગુણુ પ્રગટ થાય છે. ચારિત્ર ધર્મને અટકાવનાર જે કાય તેના ૧૨ ોદને ક્ષય—ઉપસમ અથવા ક્ષય ઉપસમ થાય તેાજ આ ગુણુ પ્રગટ થાય છે. એના ધારક મુનિ છે, અને તે છઠ્ઠી ગુણુસ્થાનકના અધિકારી છે. કાઈ પણ જીવ એ ગુણુસ્થાનક પ્રાપ્ત ન કરે તો તે મેક્ષપદને અધિકારી થઇ શકે નહિ. એ ગુણ સ્થાનકને “સર્વવિરતી” એવું નામ આપેલુ છે. સર્વસાવધ યોગને ત્યાગ કરનાર મુનિને પાંચ મહાવ્રત ધારણ કરવાં નેઇએ, તેનુ સ્વરૂપ મુનિષદની સબવ્વુતમાં આપણે ઉપર જોઇ ગયા છીએ. મુનિને તે ઉપરાંત સર્વદા રાત્રિભોજનના ત્યાગ હોય. આ પ્રકારના કર્મના નાશ કરવાને ચારિત્રજ શક્તિવાન છે. સર્વસાવધ યોગના ત્યાગ કરનાર મુનિનું છઠ્ઠું ગુણુસ્થાનક છે તેને દુવિસ્ત એવું નામ આપેલુ છે, તે પદ ધારણુ કરવાની શક્તિ સર્વે વને ભેકદમ પ્રાપ્ત થ શકે નહિ, એ વભાવિક છે. કિચિતોડી વિરતી ત્યાગ કરનાર ગૃહસ્થ જીવત ગાવાની ઇવાન કાયના આ બાગાને ક્ષય–ઉપસમ કે ઉપસમ કરે અને થારાક્તિ મૃત ધારણ કરે તે જીવ દેશિવરતી નામનું પાંચમું ગુસ્થાનક પ્રાપ્ત કરવાની અધિકારી થાય છે. ગૃહસ્થ—શ્રાવકના ભારે વ્રતમાંથી પાણ કરવાની શક્તિ પ્રમાણે એકથી માંડીને હાર સુધી ગમે તે વ્રત સભ્યક્ સહિત પાળવા તેણે નિયમ ક્ષેત્રો નેએ, અને તે લે તે પછી તેને દેશવિરતી ચારિત્રવાન એવુ નામ શાસ્ત્રકારોએ આપેલું છે. પાંચમા ગુણસ્થાનક નાણુ કરનાર કરતાં છઠ્ઠું ગુરુસ્થાનક ધારણ કરનાર ચારિત્રવાન મુનિની શુતા અનતગણી વધારે શાસ્ત્રકારોએ માનેલી છે. સમ્યક્ ચારિત્રવાનને સામાન્ય જીવ તે શું પશુ રાન, દેવના અને ઇંદ્ર નમે છે. ઈંદ્ર ધાતાની સન્નામાં મેસતી વખતે હંમેશ વનીગુણ ધારણ કરનારને ૩૩૮ Page #17 -------------------------------------------------------------------------- ________________ નવ પદનું આરાધન. ૩૩૮ નમન કરીને બેસે છે. દેવો અને ઈદ્રમાં અગાધ શકિત તથા રિદ્ધિ છે, પણ વિરતી ગુણ પ્રાપ્ત કરવાની તેમનામાં શક્તિ નથી. સભ્ય ચિને મોક્ષ પ્રાપ્તિનું અનંત કારણ જ્ઞાનીએ ગણે છે. ચોથું મન પવિજ્ઞાન અને પાંચમું કેવળજ્ઞાન વારિવારનેજ પ્રમ થઈ શકે. નિશ્ચય તે ભવમાં મુક્તિ પ્રાપ્ત કરનાર હથકર મહારાજ પણ યોગ્ય અવસરે ચારિત્રધર્મ અંગીકાર કરે છે. એક પ્રકારના કર્મને ખપાવનાર ચારિત્ર છે, તેના વિના આત્મધર્મ વિકાસ પામી શકતા નથી તેથી નવપદ ધૂંવમાં ધમતવમાં તેની ગણના કરેલી લાગે છે. તપ–નવતત્ત્વમાં જવના લક્ષણની વ્યાખ્યા આપી છે. તેમાં જ્ઞાનદન, ચારિત્ર, તપ અને વીર્યનો ઉપયોગ. એ જવનું લક્ષણ બતાવ્યું છે. જીવને અનાદિ કાળથી જે કર્મ લાગેલાં હોય તે કમને તપાવીને તેને નિરજલાવવા-કાઢી નાંખવાની શક્તિ તપમાં છે. મુક્તિપદ મેળવવાની દોવાળાએ આભાની નિમળતા થવા સારૂ ત વ નવાં કર્મ ન લાગે એને માટે જે ટલી રાખવાની છે, તેટલીજ કાળજી જુના પુરાણાં જે કર્મ લાગેલાં હોય તે ખપાવવાની છે. નવાં કર્મ આવતાં અટકાવવાને સંવરબાવ ધા રણ કરવાને છે, જ્યારે જુનાં કર્મ ખપાવવાને તપને આય કરવાનો છે. જે તપને આશ્રય કરવામાં ન આવે તે પછી જુનાં કર્મ કારે ખપી રહે. અને છવ કર્મરહિત કયારે થાય તે ચોક્કસ નહિ. કપડાં વિગેરે ચીને તને ચીકાશ વળગી હોય તે તેને સાબુ આદિ સારવાળા પદાર્થથી ધવાની તજવીજ કરવામાં આવે તે તે ચીકાશ જતી રહે છે, અને કપડાં સાફ થાય છે, તેમજ જીવને જે ચીકણાં કામે લાગેલાં હોય છે, તેને કાઢી નિર્મળ કરવાની શક્તિ તપમાં છે. આમ રોષિધિ પ્રમુખ જે લધિઓ છે, તે ત૫ ગુણના પ્રભાવથીજ પ્રગટ થાય છે. જીવમાં રહેલી અષ્ટ મહાસિદ્ધિ અને નવનિધિ પણ તેના લીધેજ પ્રાપ્ત થાય છે. નિકાચિકન કર્મ પણ તાના પ્રભાવથી કાય થઈ જાય છે. તેને ભાવમંગલની ઉપમા આપવામાં આવી છે. તેમાં રાત એટલીજ છે કે, તપ જે કરવાને છે તે ક્ષમા સહિત કરવાને છે. તપનું અર્ણ ક્રોધ છે. ક્ષમતા પૂર્વક તપ કરનારજ તેનું અપૂર્વ ફળ પ્રાપ્ત કરી શકે છે. એમ શાસ્ત્રકારોએ ફરમાવેલું છે, તેથી તપનું સેવન કરનારે પિનાનામાં તપની સામે કોધને ઉદ્ભવ ન થાય તેને માટે ખાસ કાળજી રાખવાની છે. તેમજ તપ પદનું સેવન કરનારે કપટ અને દંભનો પણ ત્યાગ કરવાનો છે. તે તપના બાહ્ય અને અાંતર એવા મુખ્ય બે ભેદ છે, અને તે દરેકના છ છ ભેદ મળી કુલ ૧૨ ભેદ તપના છે. એકલો ઉપવાસ કરવો તેજ તપ છે, એમ જૈન શાસ્ત્રકારોનું માનવું નથી. ઉપવાસની સાથે બીજા પણ ભેદ છે, તે જ સમજવામાં આવે તો સહજ સ્વભાવે દરરોજ ખાવા પીવાની સાથે પણ ત૫ ગુરુનું સેવન થઈ શકે છે. અમને મૂળ સ્વભાવ અણધારી છે. સિદ્ધ ભગવત અાહારી પદના ભક્તા છે. તેથી તે ગુણ પ્રાપ્ત કરવાને અભ્યાસ હમેશ કરો જોઇએ. સવારમાં ઉઠતાંની સાથે છે એવો સંકલ્પ કરવામાં આવે કે મારે આજે સૂર્યોદય થયા પછી ૪૮ મીનીટ, એ ઘડી અથવા પહોર દિવસ અથવા દોપહર દિવસ અથવા બપોર સુધી કંઇ પણ ખાવું પીવું નહિ તથા મેંમાં કંઈ પણ ચીજ ઘાલવી નહિ. તે તે પણ તપની ગણત્રીમાં આવે છે. દિવસમાં એક વખતજ જમવું અથવા બે વખતજ જમવું, જમવાના ટાઈમ સિવાય બીજા વખતે મેંમાં ખાવા લાયક કંઈ પણ વસ્તુ નાખવી યા ખાવી નહિ તે પણ તપજ છે. શક્તિ હોય તો એક ઉપવાસ, બે ઉપવાસ, ત્રણ, ચાર, પાંચ યાવત પિતાનું હમેશનું ધર્મ ધ્યાન અને ક્રિયા કરવામાં બાધા પીડી ન પહોંચે અથવા મન પ્લાન ન થાય એટલે સુધી પોતાની Page #18 -------------------------------------------------------------------------- ________________ ૩૪. બુદ્ધિપ્રભા. શક્તિ પ્રમાણે તપ કરે તે તપ છે. મેરાની ખાવાની ચીજોમાંથી ક! તે કઇ ચીજ દરરોજ ઓછી કરવી તે પશુ તપ છે, જમતી વખતે ાતાના હાર કરતાં તુજ હાર કમી કરવા એટલે જમવામાં કુણારા રાખવી એ પણ્ તપ છે. છ પ્રકારના રસમાંથી કાઈ રસના ત્યાગ કરવે તે પણ તપનો ભેદ છે. આ બધાં ખાર્થે તપ છે, તેનું સ્વરૂપ સમજવામાં આવે અને ધારે તેા. દરરોજ ફધ તે કઈ તપ થઈ શકે. આ રીત આત્મસમર્ગ કરવાની મહાન કુંચી રૂપ છે. અભ્યતર તપમાં ઊતાના ચારિત્ર અથવા વ્રતને દુધણુ લાગે એવુ કૃત્ય બુલવી અજાણપણાથી થઇ ગયું હોય તો તેનું પ્રાયશ્ચિત શુદ્ધ ગુરૂ પારો તંબુ બ્લેકે. ગુરૂ જે પ્રાયશ્રિત આપે તે પ્રાયશ્ચિત અંગીકાર કરીને કરી તે પ્રમાણે ભુલ ન કરવાની ઘમ રાખવે તે એ. આપણાથી અધિક ગુણવાનને વિનય અને વૈયાવચ કર્યો, સઝાય જ્ઞાનાભ્યાસ કરવાને ઉધમ કરવા તથા ભણેલું જ્ઞાન ભુલી ન જવાય તેને માટે તેનું રીવીઝન ફરવુ એ પણ્ એક પ્રકારનું અભ્યંતર તપ છે. ધ્યાન અને કાર્યોત્સર્ગ કરવે તે પણ અભ્યતર તપમાં આવે છે. આ અભ્યંતર તપ પણ આત્મિક રાતિ પ્રગટ કરવાને કારણરૂપ છે, ને તેથી નવપદયત્ર ધર્મતત્વમાં તેની યાજના થયેલી જણાય છે. ઉપર પ્રમાણે નવપદમાં રહેલા દેવ ગુરૂ અને ધર્મતત્વનું વ્યવહારથી સંક્ષિપ્ત સ્વરૂપ જોયા બાદ તેના નિમિત્તથી આલેખન અને ધ્યાનથી આત્મિક ઉન્નતિ કેવી રીતે કરવી એ જાણવાને આપણે ખાસ ઉદ્દેશ છે. એ ભાખતમાં ન્યાય શિરોમણી ઉપાધ્યાયજી મહારાજ જવિજયજી મહારાજે શ્રી શ્રીપાળ ચરિત્રના ચોથા ખંડની બારમી ઢાળમાં જે વર્ણન કરેલું છે, તે વાંચી મનન કરવા ખાસ ભલામણ કરવામાં આવે છે. તેમાં તેઓશ્રી નીચે પ્રમાણે જણાવે છે:— આરાધનનું મૂલ જસ, આતમભાવ છેલ સકળ સમૃદ્ધિ । ૧૪ । તિણે નવપદ છે આત્મા, નવપદ માંડે તે ! ૧૨ ॥ ધ્યેય ક્ષમાપત્તિ ધ્યે, ધાતા ધ્યાન પ્રમાણુ ।। તિર્ણ નવ છે. આત્મા, નગે ાઇ સુજાણુ || ૧૩ || લી અસંગ ક્રિયાબળે, જશ ધ્યાને જિણે સિધ્ધિ L તિણે તેવું પદ અનુભવ્યું, ઘટમાંહિ નવ પતુ મૂળ આરાધન તે નિશ્ચય આત્મભાવ છે, એટલે નવ પતું આરાધન કરવું તે આત્મળાવ જાણુવે, તે માટે નવ પદ તે આત્મા છે, અને નવપદ માંહે એજ આત્મા છે. જે વસ્તુ ધ્યાવા યેાગ્ય છે, તેને ધ્યેય કહીયે, તે ધ્યેયની સમાપ્તિની સંપૂર્ણતા સમ્યક પ્રકારે થાય તે ધ્યાતા જે ધ્યાન કરનારા જીવ તેનું ધ્યેય વસ્તુનું જે ધ્યાન તે પ્રમાણ થાય. ધ્યેયની પૂર્તતા વિના ધ્યાનની પૂર્તતા થાય નહિ. ધ્યાતાના ધ્યાનનું જે પ્રમાણ ધ્યેય સમાપ્તેજ હોય, માટે એ નવપદ છે એજ આત્મા છે. એ નવ પદનું ધ્યાન કરવા મુખ્યત્વે એ દરેક તત્ત્વામાં તે તત્વનું સ્વરૂપ, અને તેના ગુણુ ખતાવેલા છે. તેવા ગુરુ પેાતાનામાં છે કે નહિ તેના મુકાલે રાઝન કરવાનુ છે. અરિહંત ભગવત એ પણ મૂળ તા આપણા જેવા સામાન્ય આત્મા હતા, તેમણે જે અસાધારણુ શક્તિ ફેરવી તે વિશેષ પદો લાયકના જે ગુણી આત્મામાં ગુપ્તપણે રહેલા હતા તે ગુરુ પ્રગટ કર્યા તે તે તે પદને લાયક થયા. તેમના તેવા ગુણાનુ ધ્યાન કરી તેવા જે ગુણુ આપણા આત્મામાં રહેલા છે તે તે આપણે પ્રકટ કરીશું તે આપણે પણ તેમના જેવા Page #19 -------------------------------------------------------------------------- ________________ નવ પદનું આરાધન, ૩૪૧ થઈ શકીશું. તેમનામાં અને આપણુમાં ભેદ છે તેને છેદ કરવો એ આપણું પોતાનું ખાસ કર્તવ્ય છે. તે જો આપણે નહિ કરીએ તો કદી પણ તેમના જેવા થઈ શકવાના નથી. ભેદભાવ દુર કરવાને ઉદ્યમ કર્યા સિવાય ને અંશે અંશે પણ તેવા ગુણે પ્રાપ્ત કર્યા સિવાય આપણે આમાજ અરિહંત છે, એમ માનવાની ભુલ ન થાય તેને માટે ખાસ કાળજી રાખવાની છે. એ ભેદપણાનું સ્વરૂપ સમજીને ભેદપણના કારણને નાશ કરવાનો પ્રયત્ન કર રોજ આત્મિક શક્તિ પ્રગટ કરવાની કુંચી છે. એ જ પ્રમાણે સિદ્ધના જીવોએ પરમાતમપદ પ્રાપ્ત કરેલું છે, તે જીવો પણું પ્રથમ આપણા જેવા જ સામાન્ય હતા. તેમણે એજ. રસ્ત પિતાની આમિક ઉન્નતિ કરેલી છે, અને સાદી અનંતભાગે પરમાત્મપદ પ્રાપ્ત કર્યું છે. બધી જગ્યાએ પદની જ ઉપાસના કરવાવાળા છે, અને એ પદ પ્રાપ્ત થયા સિવાય સંપૂર્ણ આત્મિક ઉન્નતિ પ્રાપ્ત થયાને દાવો કોઇ પણ કરી શકયા નથી. તેના સ્વરૂપની રમણતા અને તેમનામાં જે અસાધારણ ગુણ રહેલા છે તેનું ચિંતવન તે આપણામાં રહેલે ભેદભાવ દુર કરવાને માટે યથાશક્તિ પ્રવૃત્તિ–ઉદ્યમ–સમ્યક્ ક્રિયા કરવી એ આપણી ફરજ છે. એ પદના ઉપાસક આચાર્ય મહારાજ ઉપાધ્યાય, અને મુનિમહારાજ પણ સામાન્ય આભામાંથી એ દરજજે પ્રાપ્ત થયા છે. એ પણ આમા છે, એમના આત્મા આપણે કરતાં પિતાની આત્મિક શક્તિ પ્રગટ કરવાને મોક્ષમાર્ગ સમુખ થયા છે, અને તે તે પદને લાયકના ગુણે પાસ કર્યા છે, તેજ એ પદને શોભાવે છે. દ્રવ્યથી અને ભાવથી એ પદને ધારણ કરનાર આત્મા આપણું કરતાં મહાન પવિત્ર છે. આપણા કરતાં અનેકગણું શુદ્ધ છે, અને તે નિયમ છે, માટે આપણે આત્મા પણ જે તે પદ પ્રાપ્ત કરવાનો પ્રયત્નશીલ થાય તો તે પ્રાપ્ત કરી શકે. તેમના આત્મામાં ને આપણે આત્મામાં મૂળ સ્વભાવે કંઈ તફાવત નથી પણ જેટલે અંશે આપણું કરતાં તેમણે પિતાનાં કર્મ ખપાવી ઉપલો દરજજો પ્રાપ્ત કર્યો છે તેટલે અંશે તેમના ગુરુ વંદનીય છે. તેમને તે દરજજો પ્રાપ્ત કરવાને માટે શાસ્ત્રમાં વર્ણવેલ તે તે પદને લાયકના ગુણે આપણે આપણા આત્મામાંથી પ્રગટ કરવા પ્રયત્ન કરીશું તે બેશક કોઈ કાળે પણ આપણે તે પદને લાયક થઈ શકીશું. એમ શાનીઓનું ફરમાન છે. માટે આત્મિક ઉન્નતિ કરવાને માટે એ પદનું સ્વરૂપ સમજી તેમનામાં આપણામાં રહેલ ભેદ સમજ જોઈએ. ત્યાર પછી તે ભેદ જેટલે અંશે આપણે દુર કરીશું તેટલે અંશે તે પદના નિકટ આપણે જઈ શકીશું. સભ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ આત્માના ગુણો છે. આમામાં અનંત નાન, દર્શન અને ચારિત્ર રહેલું છે, તે કંઈ નવું પિદા કરવાનું નથી. તેનું મહત્વ કેટલું છે તે આપણે ઉપર જોઈ ગયા છીએ. એ શક્તિ આત્મામાં દબાઈ ગઈ છે, તે દબાવનાર આપણાં શુભાશુભ કર્મો છે, એ શુભાશુભ કર્મ ભોગવી–ખપાવી–નીરજરાવીને આપણે આત્મા નિર્મળ કરવો, એજ આપણું મુખ્ય નિશાન છે. સાધકની સાધના ત્યારે જ પૂર્ણ થશે, કે જ્યારે આપણે આત્મા નિર્મળ-સચિત્ત અને આનંદમય થશે-નિર્મળ આત્મા અનંત સુખના ભોગી થાય છે, હળદરની પરીક્ષા કરવાની જેમનામાં પાવર-શક્તિ નથી તે કેસરની કીમત કેવી રીતે કરી શકશે. અનાજની ગુણમાં ભરેલું અનાજ કેવું છે, તે તેની અંદર ખરવી મારીને તેની વાનગી કાઢી લેવામાં આવે છે. તે ઉપરથી થઈ શકે છે. તેવી જ રીતે સદ્ગુણોથી ઉત્પન્ન થતું સુખ એ વાનગી રૂ૫ છે ને આમિક ઉનતિન સાધક તેનું અવલોકન કરશે તો તેને સહજ યત્કિંચિત સુખના અનુભવ થશે. પાંચ ઇંદ્રિના વિષય ભોગવી Page #20 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ બુદ્ધિપ્રભા જે સુખ થાય છે તે સુખાભાસ છે, એમ માની લીધેલું છે, તેનું સુખ સર્વને એકસરખું લાગતું નથી. વાસ્તવિક તે સુખ જ નથી. એ માની લીધેલું સુખ પણ દુઃખમાબત હોય છે. જેમ અભક્ષ ખાનપાન ખાનાર છે તે ખાવામાં આનંદ માને છે, પણ તે નહિ ખાનાર છને તેથી કદી પણ આનંદ થાય જ નહિ. તે તો ઉલટ તેને ધિક્કારે છે. વ્યવહારની અંદર અપ્રમાણિકપણાથી જીદગી ગુજારનાર આનંદ ને પ્રમાણિક જીદગી ગુજરનાર કદી પસંદ કરે નહિ. દરેકના આનંદનાં કારણે જુદાં જુદાં છે. વિષયી જીવ પદારાગમન કરવામાં જ્યારે જંદગીનું સાફલ્ય માને છે, ત્યારે સ્વારા તે વર્તનને ધિક્કારે છે. ધન સંગ્રહ કરવાને અતિ લોભ જીવને પ્રાપ્ત કરવાને કેટલું દુ:ખ નાગવે છે, ત્યારે સંતોષી જીવ પોતાને પોતાની શક્તિ પ્રમાણે હું પણ મળે છે તે તેથી આનંદ મેળવે છે. આમ પુદ્ગલિક વિધિમાં સુખની માન્યતામાં તફાવત છે, પણ આત્મિક ગુણો પ્રગટ કરનારને આનંદ પ્રાયઃ સરખે હોય છે. વ્યવહારમાં સોનું, રૂપુ, ચાંદી ઈત્યાદિને ધન માનવામાં આવે છે, ત્યારે તત્વ જીજ્ઞાસુ ગુણેને ઘન માને છે. વ્યવહારમાં માનવામાં આવતું ધન પ્રસંગવસાત્ નારી થઈ જાય છે, જ્યારે ગુણારૂપી ધન નારા થવાનો સંભવ ઓછા છે, અને ગુણેને નારા થતો નથી પણ તેની ઉપેક્ષા કરવામાં આવે છે ત્યારે તે ઢંકા જાય છે. ધન-દોલત એ છવને પરબવમાં સાથે આવતાં નથી. ધનવાનનું ધન, જમીનદારની જમીન અને રાજાઓનાં રાજ્ય અહિંજ રહી જવાનાં છે, સાથે જવાનાં નથી. ત્યારે આત્મિક વિકાસ પામેલી રાક્તિ-આત્મિક ગુણે જેટલે દરજજે પ્રગટ થયેલા હોય, મરણ અવસરે જે આત્મા–છવ નિર્મળ હોય છે તેજ આમા આ ભવની મુસાફરી પુરી કરી પરભવમાં જાય છે. ત્યારે હવે પ્રશ્ન એ ઉભા થાય છે કે મનુષ્ય જીવનમાં વાસ્તવિક કર્તવ્ય શું ? આ જીવનની અંદર પુદ્ગલિક સુખ મેળવવાને અને તે મેળવવાનું નિમિત્તભૂત એવું દિવ્ય તે સંચય કરવાનેજ અંદગી ગુજારી, અને આપણા આભામાં રહેલી બુમ શક્તિ જે આપણને પરિણામે હિતકારક છે તે પ્રગટ કરવાને કંઇ પણ પ્રયત્ન ન કરે, એ એક જાતની ભૂલ જેવું નથી ? આ બાબતનાં બીજાઓ આપણને ઉપદેશ આપે છે, તેની અસર આપને વાસ્તવિક જોઇએ તેવી થતી નથી પણ રાાંત ચિત્તથી વિચાર કરવાથી આપણે પોતેજ તેને જવાબ શોધી કાઢી શકીશું. એ શોધી કાઢવામાં નવપદ યંત્રની રચના આપણને ઘણુ મદદગારરૂપ થઈ પડે છે. સિદ્ધાંત શાસ્ત્રમાંથી શોધ કરી તે પ્રગટ કરવામાં જ્ઞાનીઓએ આપણા ઉપર ભડ૬ ઉપકાર કરે છે. સંસારિક–વ્યવહારિક કાર્યમાં મચી રહેલ છવ નવપદ યંત્રની દ્રશ્યથી પૂજા કરવાને પ્રથમ સુવાન થાય છે. તે વખતે તેને આ શું છે એમ સહજ વિચાર ઉદભવે છે. પ્રથમ ઇવ પુલિક સુખ મેળવવાને માટે તેની પૂજ કરે છે, ઉમેશ તેની પુત્રી અને મનન કરનારની દ્રષ્ટિમાં કાળાંતરે ફેરફાર થાય છે. અને પુદ્ગત્રિક સુખને ઇચ્છક જીવ આમિક ગુણે પાપ કરવાને જીજ્ઞાસુ થાય છે. અને સાક્ત રાત તેના આરાધન અને ધ્યાનથી તેને પોતાના કર્તવ્યને વિચાર ઉત્પન્ન થાય છે. આત્મિક શક્તિ પ્રગટ કરવાની ઈચ્છાને કાન માં બે વખત ૪ નવ નવ દિવસ તેનું આરાધને કરીનેજ સતિષ પામવાનો નથી તેથી આગળ વધવાનું છે. હમેશ નવપદ નિમિત્ત બીલ તપશ્ચર્યા ન થઈ શકે એ ખરું પણ દ્રવ્યથી પૂજા કરવામાં અને ભાવથી તેની રતન કરવામાં અને ગુણોનું ચિંતવન કસ્વામાં આવે તે પાનાના આભામાં ગુમપણે રહેલા ગુણો Page #21 -------------------------------------------------------------------------- ________________ નવ પરંતુ આરાધન જન્મી પ્રગટ થાય અને પોતાની આત્મિક શક્તિ-પાવર વધે એનાં કાંઇ શંકા લેવા જેવું લાગતું નથી. ૩૩ દુનિયાદારીના સાધારણ અનુભવથી આપણને એટલું તો માલમ પડે છે કે ધનવાન કરતાં ગુવાનની કિંમત ઓછી થતી નથી. બલકે કેટલેક અંશે વધારે થાય છે. ત્યાગી માભામે પાસે કા દ્રવ્ય હતું તથા ફક્ત માત્ર સાધના સાધકતા કે તે મહાત્માએ સંસારિક છવા કરતાં ગુણામાં આગળ વધેલા છે, તે તેને ગમે તેવા ધનવાન હરો તે પણ માન આપે છેનમે છે એ શેના મહિમા છે? કુક્ત આત્મિક વિકાસ વધારે થયેલેા, વધુ ગુણો પ્રગટ કરેલા તેનેજર કોઇ પણ ધંધો કરવાને સારૂ મુડીની જર પડે છે. કેટલાક ધંધા એવા છે કે મુડી વિના શ્રેષ્ઠ શકે નહિં. સુડી ભેગી કરી ધંધો શરૂ કરનારની અસાધારણ કજ એ છે કે તે મુઠ્ઠીમાં વધારો થાય તેવા પ્રકારે ધંધાની શરૂવાત કરવી અને બધે વધારવા. પણ મુડીમાં ખોટ જવાને પ્રસંગ આવે તેમ વધો કરવા નહિં અને ધા આગળ કરતાં અટકવું. તેવું ધારણ નહિં સ્વીકારનાર પોતાનો નાશ કરવા ઉપરાંત તેના સહવાસમાં આવનારને વધુ અથવા એ રો નુકશાન કરે છે. હિંદુનાનમાં માતિય ગણાતી સ્પેસી એક યાને બીજી નાની એવા ક્રેડર, પીપલ્સ વિગેરેના બનેલા દાખલા આપણી નજર આગળ તાત્ છે. તેમના મેનેજરો એ કાના વહિવટ મુકરર કરેલા ધરણ પ્રમાણે નહિ ચલાવતાં નુકશાનફાફ “ધામાં પ્રકાવ્યું તેથી તેમના પોતાના નારા ફરી લીધા ઉપરાંત કેટલા લોકોના જીવનના નારા કર્યા છે! ધનવાન ગાતી વ્યક્તિને પણ ગરીબાઇમાં નાખી દીધા છે. સૌંસારિક-ગૃહસ્થપણાની જીંદગી ગુજારનાર છો પાતાના બ્ર્હ્મનમાં જે આગળ વધવા માગતા હોય તે તેના માટે શાસ્ત્રકારોએ એક મહાન ચાવી મતાવી છે, ને તે એ છે કે તેણે ન્યાય! થવું. સસાર વ્યવહારના દરેક કાર્યમાં ન્યાય બુદ્ધિથી ચાલવું. ન્યાયથી વૈભવધન મેળવવાનેન્દ્ર પ્રયત્ન કરવો, ન્યાયી વન ગુમારની દર્દી આત્મિક ઉન્નતિ ન થાય, તેપણુ અધગતિ તો નહિજ થાય. નવપદ આરાધન દ્વારા આત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરવાની દળવાળા જીવે આ નિયમ ખાસ ધ્યાનમાંન્ટ રાખવાનો છે. જૈનદર્શન ન્યાયવાન વનેજ પ્રાપ્ત થઈ શકે છે. મેાક્ષ ાના સાધક જીવની સાધના ત્યારે ફળીભૂત થાય છે, અને તેટલાજ માટે શાસ્ત્રકારોએ માર્ગાનુસારીના પહેલાજ ગુણ તરીકે તેને વધુવેશે છે. મનુષ્ય ભવરૂપી મંડી પૂર્વપુણ્યથી આપણે પ્રાપ્ત કરી છે, તે આ ભવરૂપી દુકાનના વ્યવહાર એવા પ્રકારને ચલાવવા તેએ કે મુંડીમાં વધારો થાય એટલે મનુષ્ય જીવન ઉત્તરોત્તર ઉંચ પદવી પામે. નવપદમાં બતાવેલું માદ પ્રાપ્ત કરે, પણ ઉપરના દ્રષ્ટાંતમાં જષ્ણુાવ્યા મુજબ મુઠ્ઠી ગુમાવાય એટલે મનુષ જીંદગીમાં ઉત્તરી તિર્થંય અથવા નર્ક ગતિ પ્રાપ્ત ન કરે એવી વર્તણૂક તે નજ રાખવી જોઈશે. તે પ્રમાણે ન બને તેને માટે અઢાર પ્રકારના પાપસ્થાનાનું સેવન ન થાય એવી કાળજી રાખવા શાસ્ત્રકારોએ આજ્ઞા કરેલી છે. કેટલાકોની એવી માન્યતા છે કે ઉત્ક્રાંતિના નિયમ મુજબ જીવ ઉપલે પગથિયે ચઢે, તે પછી ગમે તેવાં કામ કરે તે પણ પાછા ન પડે, જેમકે એકેંદ્રિમાં એકેદ્રિમાં ઉત્તરોત્તર પદિ સેવી ચ, પંચદ્રિ પ્રાપ્ત કર્યાં પછી ત્યાં ગમે તેવાં હલકાં કર્મ કરે તે પણ તે પંચેન્દ્રિથી પુનિત થઈ નીચલી યાનામાં જાય નહિ. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ બુદ્ધિપ્રભા. આ સિદ્ધાંત જૈન શાસ્ત્રકારોને માન્ય નથી, જેવી રીતે શુદ્ધ વિચાથી આત્મિક ઉત્ક્રાંતિ થાય છે, તેવી જ રીતે અશુદ્ધ વિચાર-આચરણથી અગતિ પણ થાય છે. તેના પ્રત્યક્ષ દાખલા વ્યવહારમાં આપણને માલમ પડે છે. શ્રીમંત ગરીબ થાય છે. મોટા દર જાને અધિકાર ધરાવનાર અધમ કયોથી અધિકારથી ભ્રષ્ટ થાય છે. મજબુત શરીરવાળા પહેલવાન પણ નિર્માલ્ય થઇ જાય છે. તે પછી અધમાચરણ લવ જે જે પોતે આવે છે, તેથી અધોગતિએ નહિ પહોંચવાનો દર કેવી રીતે કરી શકે છે તેમ શી રીતે થઈ શકે ? પછી તે મનુષ્યગતિ પ્રાપ્ત કરેલા કાણું પાપાચરણ કરવાને એક જાતની પા પ્રાપ્ત થો કહેવાય કેમકે તે ગમે તેવાં પાપ કરશે તો પણ મનુષ્ય ભવથી હલકી સ્થિતિ તે પ્રાપ્ત થશેજ નહિ. આ માન્યતાના વારતવિકપણા સંબંધી ઘણે વિચાર કરવાનો છે, અને જન શાસ્ત્રકારોએ પોતાની જ્ઞાનદ્રષ્ટિ–પાવરથી એ સિદ્ધાંત સ્વીકારવાને ના પાડેલી છે. આ ભૂલ આત્મિક ગુણો વિકાશ કરવાની ઇરછાવાળાથી ન થાય એના માટે ખાસ કાળજી રાખવાની છે. તે વ્યવહારિક ઉન્નતિ કરવાની જીજ્ઞાસાવાળા આત્મિક ઉન્નતિ કરી શકે કે કેમ? એ એક પ્રશ્ન છે. પણ આત્મિક ઉન્નતિના ઈચ્છક આત્મિક ઉન્નતિ કરવા ઉપરાંત વ્યવહારમાં પણ તેના તે ગુણથી ઘણા પ્રકારની અનુકૂળતા થાય છે, એમ અનુભવથી જણાય છે. મનુષ્ય સ્વભાવ પાયે ભુલણીઓ છે. વ્યવહારી પરચુરણ કામ કરવામાં તે કામે મહત્વનાં કસ્તાને તે ભુલી જાય છે, અથવા મુલતવી રાખે છે, તેથી તે કેટલીક વખત આર્થિક નુકશાન પણ ભોગવે છે. પગલિક સુખની અંદર મઝા માનનાર જીવને પ્રથમ તો આત્મિક વિકાસની વાતજ નિરસ લાગે છે તે પછી તે તરફ પ્રગતિ કરવાની તે વાતજ શી, પણ હમેશ એને એજ વાત તેમના ધ્યાન ઉપર લાવવામાં આવે તે તે તરફ તેમનું લક્ષ ખેંચાયા સિવાય રહેતું નથી, અને કંઇ અંશે તે નિમિત્તથી તેના વિચારમાં પાયે ફેરફાર થયા સિવાય રહેતું નથી. નવપદ દારા પિતાની ઉન્નતિ કરી રસકે તે માટે તેની દ્રવ્ય પૂજામાં પણ યોજના થએલી લાગે છે. દરેક દહેરાસરમાં નિદાન એક પણ ધાતુના સિદ્ધ ચક્રની આવશ્યકતા છે કે તે હોય છે. દ્રવ્યપૂજાના અધિકારી શ્રાવક દ્રવ્યપૂજન કરતી વખતે તેનું પૂજન કરે છે. ત્યાં દહેરાસરની ગોઠવણ નથી હોતી. ત્યાંના શ્રદ્ધાળુ શ્રાવકે સિદ્ધચક્રના છાપેલા ગુટકાઓ રાખે છે, અને વાસક્ષેપ-કેસર ચંદનના સુગંધી પાઉડરથી તેની પૂજા કરે છે. છ આ નિમિત્તથી પિતાની આમિક શક્તિને વિકાસ કરી શકશે એમ જ્ઞાનીઓએ જ્ઞાન દષ્ટિથી ચાથી આ પેજના થઈ હશે એમ માનવામાં કંs ભૂલ થતી નથી. આવી સરસ અને ઉત્તમ પેજના કરી જ્ઞાનીઓએ આપણા ઉપર કેટલે બધો ઉપકાર કર્યો છે? ઉપકારી પુરૂષોએ જ્યારે આવા નિમિત્તની યોજના આપણે માટે સિદ્ધાંતમાંથી શોધી કાઢેલી છે, તે તેને આપણે લાભ લેવાને બેનસીબ શા માટે રહેવું જોઇએ? નવપદ યંત્ર આરાધનથી ઘણું છે એ લાભ મેળવેલ હશે. તેમાં મુખ્યત્વે શ્રીપાળ રાજ અને તેમની પટરાણ મયણાસુંદરીની કથા જૈન દર્શનમાં ઘણું પ્રસિદ્ધ છે. તેમનાં ચરિત્ર સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી વિગેરે ભાષામાં ઘણાં રસિક છે, અને જ્યાં જ્યાં જેનોની વસ્તી છે, ત્યાં ત્યાં હેળા ભાગે વરસમાં નિદાન એક બે વખત વંચાવવાને રિવાજ છે. સંવત ૧૭૩૮ ના ચોમાસામાં રાંદેરમાં મહાન ગીતાર્થ થી વિનયવિજય ઉપા ધ્યાય તથા જશવિજય ઉપાધ્યાય ચોમાસુ રહેલા હતા. તેમણે ગુજરાતી ભાષામાં શ્રીપાળ રાજાને રાસ બનાવેલો છે, તે એટલે બધે તો રસિક અને સરળ છે કે એક વખત તે Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ. ૩૪૫ વાંચવાનું શરૂ કર્યા પછી તે સંપૂર્ણ કર્યા સિવાય ચેન પડતું નથી. શ્રીપાળ રાજા અને નાયીકા મયણાસુંદરીનું ચારિત્ર એટલું બધું અનુકરણીય છે કે તેના દરેક ગુણનું વિવેચન એક બીજો ગ્રંથ બનાવવા જેવું થાય. પ્રાયે ગૃહસ્થનાં ચરિત્ર કથાઓ-સાધુ મહાત્માઓ વાચ નહિ છતાં તેમનું ચરિત્ર એટલું બધું અદભૂત અને આદરણીય છે કે તેમનું ચરિત્ર સિદ્ધાંતમાં ગુંથાયેલું છે. સાહિત્યના શેખન અને અભ્યાસીઓ જૈન કે જનેતર છે તેમને શ્રીપાળના રાસનું વાંચન સંઘ અને આનંદ આપ્યા સિવાય રહેશે નહિ. એ શ્રીપાળ સજાને પાસ વાંચવાની ભલામણ કર્યા સિવાય રહી શકતું નથી. ચોથે ખંડ જૈન તત્વજ્ઞાનની વાનગી રૂપ છે. તે ખાસ મનન કરવા લાયક છે. શ્રીપાળ રાસના વાંચનારાઓ પૈકી કેટલાક તે ભાગ નિરસ અને સમજણ પડે તેવી નથી એમ ધારીને પુરે વાંચતા નથી. પણ એમ કંટાળી મુકી દેવાથી જ્ઞાનાવણય કર્મ ખપશે નહિ. વાંચીને વિચાર કરો અને તેની ચર્ચા કરવી, ન સમજાગ પડે તેવા ભાગની નેટ રાખી સબુરૂની અથવા તેના અને ભ્યાસની જોગવાઈ “મળે ન સમજાયલા ભાગનો ખુલાસો મેળવી લેવો, એથી આત્મિક ઉન્નતિનો રસ્તો શોધવાનું સુગમ થઈ પડશે. શ્રીપાળ રાજાના રાસ ઉપરથી લેવાને સાર એવા મતલબને એક લેખ જૈનધર્મ પ્રકાશ નામના માસિક પત્રમાં ઘણા લાંબા વખત સુધી આવેલ છે તે લેખ ઘણો સરળ અને સમજણ પડે તેવા છે, તે બુકના રૂપમાં બહાર પાડવાની સુચના સાથે જન સિદ્ધાંત વિરુદ્ધ જે કંઇ વિચાર માલમ પડે તો તે જણાવવાની સાથે ક્ષમાની યાચના કરવાની રજ લેઉં છું, श्री अंतरिक्ष पार्श्वनाथ तीर्थ. (લેખક-સા. બહેચરદાસ દલવદાસ-વડેદરા ) (અનુસંધાન અંક નવમાના ૨૧૮ પૃષથી) આ તીર્થનો તાંબર તથા દિગબર બન્ને સંપ્રદાય, જાત્રા પૂજા ને ભક્તિનો લાભ સરખે લે છે, બનેની પૂજાની વિધિ નીચે મુજબ છે. સવારમાં ૬ વાગેથી ૮ નવ વાગતા સુધી ત્રણ કલાક તાંબરને પૂજવાનો ટાઈમ છે. તે ટાઈમમાં તાંબરના રીવાજ મુજબ પખાળ પૂજા કરી પ્રભુને ચક્ષુ ચઢાવી આંગી ચઢાવામાં આવે છે. દરવાજા ઉપર પહેરેગીર ઘડીઆળ દર કલાકે વગાડે છે. અને નવને ટકોરો વાગે એટલે તરતજ દિગંબર ભાઈએ નાહી ધોઈ તૈયાર થઈ રહેલા તરતજ હાજર થાય છે અને તાંબર ત્યાં પૂજા કરતા હોય તેમને નીકળે નીકળો કરી ઘંઘાટ કરી મૂકે છે. પૂજા અધુરી હોય તે પણ નીકળવું પડે છે. દગંબર ભાઈએ ચીપીઆ લેઇને ઉભા હોય છે જે તરતજ ચણ ઉખાડી નાંખે છે. દાગીના ઉતારીને નવેસરથી પખાળ પૂજા કરે છે. હવે જ્યાં બારના ટકોરો વાગે કે - તાંબર ભાઇઓ હાજર થાય છે અને દિગબર ભાઈઓને હાંકી કાઢવામાં આવે છે. તેઓ તરત જ રાખ ઉની ખદખતી કરી ચલમાં ચાંપી દે છે. પાછા ત્રણનો ટકોરો વાગ્યો કે દીગબાર ભાઈઓ આવી હાજર થાય છે અને ચક્ષ ઉખાડી નાંખે છે. આવી રીત ત્રણ ત્રણ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ દેવભા. કલાકે ધનુની પૂબ પખાળ અને દિવસમાં ચાર વખત થાય છે, તેમાં બે વખત તાંબર ને બે વખત દિગંબરે પૂજા કરે છે. દેરાસરના ગોઠી લોકોના ટુંબનું માણસ ૧૨૫ છે. તેઓ જાતના ભાદા છે. તેઓ પ્રભુ પાસે અમર તેમને ખેળામાં જે ચડાવામાં આવે તે તેઓ લેઈ લેતા હતા તેને માટે સંવત ૧૮૬૫ની સાલથી દહેરાસરનું કામકાજ કરવા ચાર માણસ નીમેલાં છે અને પૂજારી એક બ્રાહ્મણ છે. હવે પ્રભુને જે ચરાવામાં આવે તે સધળ ભંડારમાં નાંખવામાં આવે છે અને ગોડી લો કે બાર મહીને રૂ. ૨૫૧ ઉચક આપવાનો ઠરાવ કર્યા છે. વળી જાત્રાળુને જે જે પૈસા આપવાના છે તેની છાલી પાવતી આપવામાં આવે છે અને તે પાવનીમું લખ્યા મુજબ પૈસા નેતાને બતાવી પિતાને હાથે નાંખી દે છે. તીજોરીને તાળુ વાસને લ. કરેલી હોય છે તેની ઉંચા મુખ્ય આગેવાન પારો રહે છે. ત્યારે તીજોરી ભરાય ત્યારે સઘળી આગેવાને એકડા મળી ઉધાડે છે. આ બંદોબસ્ત પણે સારો થલે છે. હવે આ તીર્થનું tત થાય છે , મારા લખવા સંધ શી અાશય રકત તે 'રોચક જણાનું છું જેને ધર્મને મુખ્ય સિદ્ધાંત એવા છે કે રાગદેપના બંધનથી ચાર ગતિમ સંસામ. રખડવું પડે છે. અને રાપ તજવાથી સંસારથી ગુમ થઈ વિતરાગ સિદ્ધ ભગવાન બને છે. આ બન્ને મતાળા તાંબર અને દિકરો માને છે. માટે જે જે ધર્મ કરવાં તે સમભાવથી કરવાં તથા જે રામ નો થાય એવું ન રાખવું અને તે તેવું વર્તન થાય તો જ તે ધર્મકરણી ધર્મમાં ગણાય. સામાયિક, પ્રતિક્રમણ. પભુ પૂજા વિગેરે આવશ્યક ક્રિયા કરતી વખત સમલાય રાખવો એ તથા જેટલી વખત સમભાવ રહે તેટલોજ વખત લેખન છે. તી જવાને અર્થે દર એ છે કે સંસારી કાર્યોમાં રાગ ૧ થવાનાં નિમિત્ત, ઘણાં છે તેથી રાગદેપ થાય છે. એ નિર્વિવાદ છે. માટે ઘરની ઉપાધિ છેડી તો જવાથી સંસાર ઉપાધિ ટળે છે બળી ચિત્તની રણના પ્રભુના ગુરાગની ભક્તિમાં, પ્રભુ ભેટવામાં, પબુ પૂજામાં ન આવશ્યક ક્રિયામાં મન રમે છે, અને તેથી ચિત્ત ઘણી વખત સમભાવમાં રહે છે તેથી ઘણી કમની નિર્જરા થાય પણ જયારે તીર્થ જવાથી રોગ થાય તે. પછી લાભ શું ? શ્રી અંતરિ પ્રાર્થનાથજીની નવા ને પૂજા કરતાં દૂધ ઉત્પન્ન થવાનાં કારણ બને છે અને તે એવા મેટા ઝઘડાઓ કોર્ટોમાં ચરી હારે રૂપીઆ શ્રાવકાના બાર માર્ગ ખર ચાય છે એવા બનાવ થોડા વર્ષ પર બનેલ સર્વને વિદિત હશે. આવા મેટા ઝઘડાઓ તો મોટા મોટા ભેગા થાય ત્યારે બને છે પબુ નાના ઝઘડાઓ તે હંમેશાં બનવાનાં કારણે ઘણું છે તે છે વાચકબંને જવું છું. શ્રી અંતરિક્ષ પ્રભુની પૂરા દિવસમાં ચાર વખત થાય છે. તેમાં બે મત કતાંમ્બર પૂજા કરે છે અને એ વખત દિગંબર પt કરે છે. જ્યારે દિગબર પૂરી કરે છે ત્યારે પઆની અણીઓના ગોદા મારી ચડ્યું કાઢી નાંખે છે અને જયારે તાંબર ન કરે ત્યાર રાળ ઉની અંદખદતી કરી ચમાં ચાંપી દે, તેથી કરીને દિગંબરને બેક થાય એ નિર્વિવાદ છે. તેમજ સુજ્ઞ વેતાંબરને પણ પ્રભુના ચમાં દિવસમાં બે વખત ઉની ખદખદની રાળ ચાંપવાથી શું ખેદ - થાય? અલબત યજ. જ્યારે દિગંબર ભાઈઓ દિવસમાં બે વખત પુન કરવા આવે ત્યારે વેનાંબરને પૂન કરતાં અટકાવી તરતજ ચીમટાના ગોદા મારી ચહ્ય ઉખાડી નાંખે છે તેથી તાંબર ભાઈ. Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ. ૩૪૭ એને ખેદ થાય છે. આ પ્રમાણે થવાથી બને મતવાળાને ખેદ થાય છે તે કેટલીક વખત લઢાઈઓ પરું થાય છે. તે માટે તાંબર અને દિગંબર અને સંઘના આગેવાનોને વિનંતી કરું છું કે બન્ને પક્ષવાળા એકત્ર મળી સાથે પૂજા કરે ને કેઈ કોઈને ખેદ ન થાય તેમ વર્તવા મારી અલ્પબુદ્ધિ પ્રમાણે યાચના છે તે ધ્યાનમાં લેશે ! શ્વેતાંબર પ્રભુની પૂજા કરતાં ચાર અવસ્થાની ભાવના ભાવે છે. (૧) દાગીના ઉતારતાં પ્રભુએ રાજપાટની રિદ્ધિ ઉપરથી મેલ ઉતારી સર્વ આભૂષણ ઉતારી દિક્ષા અંગીકાર કરી સર્વ વૈભવનો ત્યાગ કર્યો તે તેથી અત્યંતિક અને અનંતકાળની સાયીક લક્ષ્મી પ્રાપ્ત કરી તેમ હું પણું પુદ્ગલિક રિદ્ધિ જે ક્ષણીક છે તે ઉપરથી મેલ ઉતારી ત્યારે જ મારૂ કાર્ય થશે. (૨) પ્રભુની પલાળ કરતી વખત જન્મ સમયે ઈએ મેર શીખર ઉપર પ્રભુને લઈ જઈ જેવી ભક્તિ કરી તેવી ભાવના ભાવે છે. (૩) ચંદન વિલેપન, પુષ્પ, ધૂપ, દિપ વિગેરે પૂજા કરતાં પ્રભુની રાજ અવસ્થાની ભાવના ભાવે છે. અને (૪) પ્રભુની આંગી આભૂષણની રચના કરી પ્રભુની સમોસરણની ભાવના ભાવે છે. અને આ સ્તવનાદિકથી સિદ્ધ અવસ્થા ભાવે છે. દગંબર ભાઈઓ પ્રભુની સિદ્ધ અવસ્થા એકને જ માને છે. એટલે આ બન્ને પક્ષવાળાનું માનવું અપેક્ષાએ સત્ય છે. એમ જે વિચાર કરે તે મા કદાચ ન થાય પણ તે પ્રમાણે સઘળા જીવોનું માનવું ન બને માટે દરેક જીવની કર્મની પ્રકૃતિએ જુદી જુદી છે. માટે બન્ને પક્ષમાંથી એક પક્ષવાળાએ પિતાનો કદાગ્રહ છોડ એજ સારૂ છે અને કોણ છેડે તે વિશે એક સંત આપું છું. એક છોકરાને માટે બે બાઈઓને તકરાર થઈ. એક કહે કે આ મારો છોકરે ને બીજી કહે કે એ મારો છોકરો; તેમાટે બને એ મારેટ પાસે ફરીયાદ કરી. માટે બનેની તકરાર સાંભળી લીધી પરા બંનેમાંથી કેન કરી છે તે સાબીત થઈ શકયું નહીં તેથી માસ્ટર સીપાઈને હુકમ કર્યો કે આ છોકરાને કાપીને બે સરખા ભાગ કરી બંનેને વેચી આપ? આ ઉપરથી એક બાઇએ તે વાત કબુલ કરી અને બીજી એ કહ્યું કે મારા કરાને કાપશે નહીં. ભલે એને જીવતે સોંપી દે, મારે જેતે નથી, તેની પાસે જીવતો રહેશે તેને જોઇને આનંદ પામીશ આથી માઇટની ખાત્રી થઈ કે એ છોકરાની ખરી મા છે તેથી તે છોકરો તેને સોંપી દીધું અને બીજી બાઈ બેટી ગળે પડી હતી તેને શિક્ષા કરી. આ ઉપરથી પસાર એ લેવાને છે કે જે પ્રાર્શ્વપ્રભુના ખરા ભક્ત હશે ને પ્રભુની જેને લાગશું હશે તે કદાગ્રહ છેડશે. હું શ્રી જૈન શ્વેતાંબર કોનફરંસને વિનંતી કરું છું કે શ્રી પ્રભુને દિવસમાં બે વખત ઉની ખદખદતી રાળ રોપવાથી પ્રભુની ભક્તિ થાય છે કે આશાતના છે જે એક વખત ચઢવાથી હમેશાં ચક્ષુ કાયમ રહે તો તે વાત ઠીક છે પણ વારંવાર કરવાથી તે રીવાજ ખેદકારક છે માટે ચક્ષ ચઢાવાનો રીવાજ તે પ્રમાણે બંધ થાય તે સારું, જે પ્રભુને ચક્ષુ ચઢાવવામાં નથી આવતાં અને બીજા દાગીના આંગી ચઢે છે તો ત્યાં બંને પક્ષવાળા સુખેથી સાથે મળી સંગાથે હળી મળી જાત્રા કરે છે અને બ થવાનું કારણું રહેતું નથી તેમજ આ તીર્થ પણ ચક્ષુ ચઢાવવાનું બંધ કરવાથી કેઈ પણ જાતની તકરાર રહે એમ સંભવતુ નથી, ચક્ષ ચઢાવાથી મુક્તિ છે અને નહીં ચઢાવાથી મુક્તિ નથી? તે વિષે નીચેના કલેક લયમાં લેશે ! Page #26 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા सेयं वरोवा आसयंरोवा बुद्धोवा अवअन्नोया । समभाव भावि अप्पा लाई मुख्खं न संदेहो ॥ અથ—શ્વેતાંમ્બર હોય, દિગંબર હોય, અથવા બુદ્ધ હ્રીય અને કાઈ વેદાન્તી હોય પણ જ્યારે આત્મા સમભાવધી આત્માને ભાવીત કરે ત્યારે મુક્તિ પ્રાપ્ત કરે તેમાં સદેહ નથી. આ મહાત્માનું વચન ખડું મનન કરવા જેવું છે. માટે સમભાવ થવાના રસ્તા આજ છે. ૩૪ गुणशील चेत्यतीर्थ. આ તીર્થ બગાળમાં આવેલુ છે. ચેવીસે તીર્થંકર ભગવાનની કલ્યાણક ભૂમિ આ દેશમાં આવેલી છે. દરેક ભગવાનનાં પાંચ કલ્યાણક ગણાય છે. ( ચવન, જન્મ, દિક્ષા, કેવળ ને માક્ષ; એ પાંચ કલ્યાણક ચાવીસે જીનનાં મળી ૧૨૦ કલ્યાણક; તેમાંથી તેમનાથ પ્રભુનાં ત્રણ કલ્યાણુક ( દિક્ષા, કેવળ ને મોક્ષ) એ ગીરનાર ઉપર ને શ્રી આદિશ્વર ભગવાનનું મેક્ષ કલ્યાણક શ્રી અષ્ટાપદજી ઉપર મળી ચાર કલ્યાણક જતાં બાકીનાં ૧૧૬ કલ્યાણક બગાળમાં છે ને તે શ્રી સમેતીખરની જાત્રા કરનાર એ કલ્યાણુક ભૂમિના દર્શનના લાભ લે છે. આ કલ્યાણક ભૂમિમાં ગુણીઆજી ( શાસ્ત્રમાં ગુણુશીલ ચૈત્ય ) છે. આ જગ્યાએ શ્રી વીર પરમાત્માનાં ચાદ ચેમામાં થએલાં છે. અને શ્રી ગોતમસ્વામી આદિ ૧૧ ગણુ ધરીને આ જગ્યાએ દિક્ષા આપેલી એમ મારા સાંભળવામાં આવેલું છે. અહીંથી આસરે ૨૫ કાસ ઉપર કુંડળપુરનું તીર્થ છે તેને ગેબર ગામ કહે છે. ત્યાં શ્રી ગોતમસ્વામી મહારાજની જન્મ ભૂમિ છે ત્યાં પણ મેટી ધર્મશાળા ને મહાવીર સ્વામીનું દહેરાસર છે તેમાં શ્રી ગોતમ પ્રભુની મૂર્તિ તથા હેરાની સામે ચોકમાં ગાતમ સ્વામીના અગ્નિ હોત્રના કુંડ છે. વીલ જંકશનથી બનારસ જતાં વચમાં નાદ સ્ટેશન આવે છે; સાંથી ઉતરી ૧૧ માઈલ સુણીઆઝ ( ગુણુશીલ ચૈત્ય ) તીર્થ જવાય છે. આ તીર્થ જંગલમાં છે એટલે ત્યાંથી અર્ધા અર્ધા મૈલને છે એ નાનાં ગામડાં છે અને ખુલ્લા મેદાનમાં એક મોટું તળાવ છે. તળાવની મધ્યમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનનું દહેરાસર છે તથા તળાવને કીનારે એક મેરી ધર્મશાળા છે, ત્યાંથી પુલ બાંધેલા છે. ધર્મશાળામાંથી પુલ ઉપર થને હેરાસરમાં જવાય છે. ધર્મશાળાની વચમાં ખુલ્લો ચેક છે ને તેમાં કુવે તથા બાગ છે. ઉતરવાની સવડ સારી છે. વાસણુ ગાદડાં વિગેરે મળે છે. ત્યાં પૂજારી બ્રાહ્મણ રહે છે તે વહીવટ કરે છે. ધર્મશાળાને કરતાં તથા તળાવની પાળ ઉપર લીંમડા, વડ વિગેરેનાં ઝાડ છે અને કરતું મેદાન છે તેથી ખુલ્લી હવા આવવાથી તે જગ્યા બહુ રમણીક લાગે છે, આ તળાવની વચમાં શ્રી મહાવીર સ્વામીનુ દહેરાસર સાદુ પણ વીમાનના ઘાટનુ ચેારસ સુંદર આકૃતિ અને ચારે તર કરવા એટલા ને એક છે તથા કરતુ તળાવનું પાણી છે. દહેરાસરની વચમાં શ્રી મહાવીર સ્વામીનું દેહેરાસર છે તેમાં શ્રી મદ્ગાવીર સ્વામીની નાની પ્રતિમાજી છે. જોડે તેમનાથ ભગવાનની વેળુની પ્રતિમાજી છે. તે દેહેરાસરની ચારે તરકે કરાય તેમ છે. તેમાં પાછલા ભાગમાં એક બાજુ ૧૧ ગણુધરનાં પગલાં છે. દેહેરાસરની ચારે ખુણે ચાર ગાળ દેરીઓ છે. તેમાં જમણી બાજુની ખુણાની દેરીમાં શ્રી ગાત્તમસ્વામીના માક્ષ કલ્યાણકનાં પગલાં છે ને ડાબી ખાજુના ખુણાની દેરીમાં ૨૪ ભગવાનનાં પગલાં છે. બાકીના બે ખુણાની દેરીઆમાં પણ પગલાં છે. જગ્યા સુંદર ને રમણીક છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ. ૩૪ તીર્થમાં થતી હિંસા. આ દહેરાસરને ફરતું તળાવ છે તેમાં આજુબાજુના ગામોનાં છોકરાઓ આવીને માલાં પકડે છે. આપણે ભગવાનની પૂજા કરતા હોઈએ તે વખતે દહેરાસરની ચારે બાજુએ છોકરાં પાણીમાં પસી માછલાં પકડે છે. આ કેટલી ખેદની વાત છે?! આ જોઈ કોની લાગણી ન દુખાય? એ વખતે તે લેકેને ધમકાવીએ તે બહાર નીકળી જાય છે. આપણે ત્યાંથી પાછા ધર્મશાળામાં આવ્યા કે પાછા તળાવમાં પડે છે. આ બનાવ હું ત્યાં આઠ દિવસ રહે ત્યાં સુધી દરરોજ એ પ્રમાણે જ છે. આ બાબત ત્યાંના પૂજારીને કહ્યું કે માછલાં ન પકડે તેને બંદોબસ્ત કેમ કરતા નથી? ત્યારે પૂજારીએ કહ્યું કે એને બંદે બસ્ત અમારાથી થઈ શકે તેમ નથી. આ દહેરાસરને વહીવટ કરનાર બીહારના બાબુ સાહેબને કહે તો તે કરી શકશે. અમો બહાર ગયા ત્યારે બાબુ સાહેબને ઘેર ગયા અને તેમને કહ્યું કે ગુણ આજના તીર્થમાં ભગવાનના મ્હોં આગળ દરરોજ હજારે જીવની હિંસા થાય છે. તે અટકાવવા વિષેની વિનંતિ કરી ત્યારે તેઓ સાહેબે કહ્યું કે આ દહેરાસર આપણું છે અને તળાવને હક ત્યાંના જાગીરદારને છે. માટે બંદેબસ્ત થતા નથી. એ તળાવ જો આપણે ખરીદી લઈએ તે એ બંદોબસ્ત થઈ શકે. તે તીર્થને લાભ Aવેતાંબર તથા દિગંબર બંને સરખો લે છે એટલે બંનેનું તીર્થ છે. તે તીર્થ ઘણું પવિત્ર છે. જન શ્વેતાંબર તથા દિગબર બંને કોનફરન્સના આગેવાન અને સંગ્રહસ્થને મારી - નમ્ર વિનંતિ છે કે તે તીર્થમાં થતી હિંસા અટકાવવા માટે જાગીરદાર પાસેથી તળાવ ખરીદી લેઇ અગર જાગીરદારનું મન મનાવી પ્રભુ પાસે થતી અસંખ્ય જીવોની હિંસા અટકાવવા પગલું ભરશે. સંઘને આ કામ ભારે નથી તેમ એકજ શ્રીમાન ગૃહસ્થ ધારે તે થઈ શકે તેમ છે માટે કોઈ પણ સખી ગૃહસ્થ આ કામ કરશે તે આવે અનંતે લાભ મેળવવાને ભાગ્યશાળી થશે. તે તળાવ વચમાં આપણું પ્રભુજીનું મંદિર છે તો તળાવ પણ આપણું હોવું જોઈએ એમ અનુમાન થઈ શકે છે. પણ ત્યાં શ્રાવકની વસ્તી નહિ હોવાથી એ માલિક થયા હોય એમ લાગે છે છતાં માલિક થઈને એ તળાવની કંઈ પણ ઉત્પન્ન કે આવક થાય તેમ નથી પણ ફક્ત ઢોરને પાણું પીવા ને ન્હાવા-ધવાને ઉપગ થાય તેમ છે. તે ઉપયોગ તેઓ કરે તેમાં આપને કઈ હરકત નથી છતાં ફકત માળ્યાં ના પડે તે બાબતને કરાર કરાવી લઇને તે કરારનો અમલ ચાલુ રહે તેને માટે સંધના આગેવાને પગલુ ભરશે તો પ્રભુભક્તિને લાભ, તીર્થની આશાતના ટાળવાને લાભ અને અનંતા જેને અભયદાન, એ અનંત લાભ મેળવી મેક્ષના અધિકારે થશે. તથાસ્તુ. ન્યાયથી આજીવિકા ચલાવવી જેમને પ્રિય છે, તેમણે પ્રાણના નાશની વખતે પણ નિતિ કાર્ય ન કરવું, દુર્જનની આગળ યાચના કરવી નહિ, જેનું ધન ક્ષીણ થયું હોય તેવા મિત્ર પાસે પણ માગવું નહિ. વિપત્તિમાં પણ ટાઇમાં રહેવું, અને મહાત્માઓના માર્ગને અનુસરવું, એજ પ્રમાણે અતિ કઠણ એવું આ અસિધારાવત સત્યરૂને કોણે બતાવ્યું ! અર્થાત કોઈએ બતાવેલું નથી પણ સ્વભાવ સિદ્ધજ છે. (નીતિશતક) Page #28 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ બુદ્ધિપ્રભા. धार्मिक शिक्षणनी आवश्यकता. (લેખક દલસુખભાઈ ગિરધરલાલ શાહ-માણેકપુર) ॥ धर्मेण हि सहायेन, तमस्तरति दुस्तरम् ॥ ધાર્મિક શિક્ષણથીજ આત્મસંચય, મેટા સદ્ગુણ, અને પ્રઢ વિચાર કરવાને સ્વભાવ આવે છે, એ શિક્ષણ છેક અંતઃકરણમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે મનુષ્યનું દુ:ખી જીવન સુખમય અને શાંતિદાયક થાય છે. -Gizotવહાલા બધુઓ! ધાર્મિક શિક્ષણની દરેક માણસને આવશ્યકતા છે. તે શિક્ષણ સિવાય દરેક મનુષ્ય પશુવત્ જે જાણવ, બુદ્ધિના શિક્ષણથી સમય અસત્ય વસ્તુનું ભાન થાય છે. સહૃદયતાના શિક્ષણથી સરસું નરસું જાણવાનું મળે છે. જાતિના શિક્ષણુથી ખરા બેટાને વિચાર થાય છે તેમજ ધાર્મિક શિક્ષણથી કયું પુણ્ય અને કયું પાપ તે સ્વયમેવ જાણુ શકાય છે. નીતિનું આચરણ જ્યાં સુધી ફરજ અથવા કર્તવ્ય સમજીને કરવામાં આવે, ત્યાં સુધી તે નીતિશાસ્ત્રને વિષય રહે છે. પરંતુ જ્યારે તે ઈશ્વરીનું ફરમાન સમજીને એટલે પવિત્ર ગણીને જે કંઈ કરવામાં આવે ત્યારે તે ધાર્મિક કાર્યના વિષયભુત ગાય છે. આવા અર્થમાં નીતિ એ ધર્મનો ભાગ થાય છે તેથી તેનું ગૌરવ વધે છે. બુદ્ધિ વિગેરે વિષયોનું શિક્ષણ બહુ કરીને જગતના વિચાર ચલાવે છે ત્યારે ધર્મનું શિક્ષણ અંતવાન, ક્ષણિક અને અસ્થાયી જગતને છોડી દઇને તેના દબાણથી કે તેની પીડાથી મનુષ્યને મુક્ત કરી અત્યંત સુખના ભક્તા બનાવે છે, તે અનાયાસે ચિતન્યને વિચાર કરાવે છે અને સર્વેનું આદિકારણું, મહાતત્વ, અને મેટું ચૈતન્ય જે ઈશ્વર તેની તરફ મનને વાળે છે. તેથી હરાઈ મનુષ્યના આત્માને ઉન્નતિ અને મુક્તિ કરાવનાર ધર્મજ છે એ સ્પષ્ટ જણાઈ આવે છે. માટેજ શાસ્ત્રકારે તેના આરાધના માટે ફરમાવી ગયા છે કે – __ कार्यावेतौ हि धर्मेण धर्मों हि विजयावहः ॥ त्रयाणामपि लोकानामालोकः कारणं भवेत् ।। १ ॥ महाभारत ॥ ભાવાર્થ-અર્થ, કામ પણ ધર્મ વડેજ કરવાં જોઇએ, ધર્મજ વિજય આપનાર છે. ત્રણે લેકમાં ધમજ કારણ (મુખ્ય) છે. આ પ્રમાણે ધર્મ સૌથી વધારે અગત્યને હોવા છતાં તેના પ્રત્યે આપણું બધુ ઘણું જ દુર્લક્ષ આપે છે. તે આપણી અધોગતિની નીશાની છે. સ્કૂલોમાં અપાતું શિક્ષણ વ્યવહારિક તથા નીતિ અને બુદ્ધિના વિષયને લગતું હોય છે. પરંતુ ધર્મની બાબતમાં ઘણું થોડું પણું લક્ષ અપાતું નથી તે કેટલું આપણને ભવિષ્યમાં હાનિકર્તા છે તેને ખ્યાલ સમજી માસે કરવો જોઇએ. આપણી ના. સરકાર ધાર્મિક શિક્ષણના કાર્યમાં વચ્ચે પડતી નથી. તેથી સસ્કાર હસ્તે ચાલતી સ્કૂલોમાં ધર્મશિક્ષણને દાખલ કરવામાં ઘણે ભાગે થોડા જ વિષય આવે છે. ના. સરકારનું આ પગલું ડહાપણભરેલું ને સકારણ છે. રાજા પ્રજાને અથવા પ્રજાજનને એકજ ધર્મ હોય તે સ્કૂલોમાં તેનું શિક્ષણ આપી શકાય, પરન્તુ પ્રજામાં જ્યારે એ નેક ધર્મને પંથે ચાલતા હોય ત્યારે કયા ધર્મનું કે પંથનું શિક્ષણ સ્કુલમાં દાખલ થઈ શકે ! આ કારણથી સ્કુલમાં તે ધર્મનું જ્ઞાન આપણુ અનેક ધર્મો Page #29 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક શિક્ષણની આવશ્યકતા. ૩૫૧ પંને મળી શકે નહિ, ત્યારે બાળકોને તે જ્ઞાન મળી શકે કયાંથી? બીજે શિક્ષણ જેમ નાનપણમાં બાળકોને આપી શકાય છે, તેવી રીતે આ ધાર્મિક જ્ઞાન પણ બાળપણમાં જ બાળકોને આપી શકાય છે તેથી તેના પર સારી અસર થવા સાથે ધર્મપર શ્રદ્ધા દઢ થાય. માટે તેના સારૂ પિતાના ઘેર અગર સમસ્ત જ્ઞાતિમંડળ તરફથી સ્થપાએલ સંસ્થામાં તે બાળકોના માતાપિતાઓએ તેઓને તે જ્ઞાન આપવા–અપાવવા બરોબર ધ્યાન આપવું જોઈએ. કુલોમાં જે તે અપાતું હોય તે તેનાં માબાપ તે પર ધ્યાન ભલે ન આપે તે ચાલી શકે, પરંતુ જ્યારે સ્કૂલોમાં ધાર્મિક શિક્ષણ નથી જ અપાતું તે જાણવા છતાં પણ પિતાની બા ઉપર બેદરકાર રહે તે તેઓનીજ મુર્ખતા છે. ઘણાં માબાપ ધર્મથી અજ્ઞાન હોય છે, તેથી તેઓ સમજણુશક્તિની ખામીને લીધે પિતાનાં બાળકો પ્રત્યે બેદરકાર રહે તેમાં કંઈ તેમને વધારે વાંક ગણાતું નથી, પણ જેઓ તે સંપૂર્ણ જ્ઞાન ધરાવવાને અભિમાન રાખતા હોય ક્યાં પોતાનાં બાળકોને ધર્મશિક્ષણ આપવાની બિલકુલ કાળજી ન રાખતાં હોય તે છોકરાં પ્રત્યે પોતાની બનાવવાની ફરજને સંગ કરે છે. વાંચક ! બાળકો અને બાળકીએ. દરેકને ધાર્મિક કેળવણીની ખાસ જરૂર છે. એક્લા પુરૂષ વર્ગને જ ધર્મ શિક્ષણની જરૂર છે તેમ માબાપોએ જાણવાનું નથી. સ્ત્રીઓ પણ ધર્મ શિક્ષણથી જ પોતાના કર્તવ્યનું ભાન સમજી નીતિના રસ્તે તથા ઈશ્વરની આજ્ઞા મુજબ ચાલવા પ્રયત્નશીલ બને છે. આપણે પવિત્ર આર્યશાસ્ત્રના વાંચન મનનથી જણાઈ આવે છે કે, આપણુ પૂર્વજો અગાઉના વખતમાં છેકરા, છોકરીઓને ધર્મ શિક્ષણ પિતાના ઘેર આપતા, અને કદાચિત ઘેર આપવાનું ન બને તે ધર્મ ગુરૂઓના આશ્રમમાં અમુક મુદત સુધી ત્યાં રાખી ધર્મ શિક્ષણું લેવાને સારૂ મૂકી આવતા. ત્યાં બ્રહ્મચર્યાદિક ઉત્તમ નીતિ નિયમે પળાવવામાં આવતા હોવાથી ધાર્મિક શિક્ષણ સાથે માનસિક અને શારીરિક શિક્ષણનો પણ સારી રીતે લાભ મેળવતા, અને આરોગ્યતાના રક્ષણથી નિરોગી તથા પુષ્ટ બની તરૂણાવસ્થા પ્રાપ્ત થતાં ઘેર આવી સંસાર વ્યવહારની શરૂઆત કરતા તેથી તેઓની જંદગી ધર્મમય, સુખમય, અને શાતિદાયક પસાર થતી. તે બીના આપણે પણ લક્ષમાં રાખી ભવિષ્યની પ્રજાને શારીરિક સંપત્તિ સાથે ધર્મજ્ઞાન આપવાને ભુલવું જોઈતું નથી. ધર્મ શિક્ષણની બાબતમાં જતાં બાહેંધર્મ ગુરૂઓ સંસારી બાળક-બાળાઓને કેળવણી પિતાની પાસે રાખી ઘણા વખત સુધી ઉત્તમ પ્રકારની આપે છે. બાળક–આળાઓ આઠ દશ વરસનાં થયાં એટલે તેમનાં માબાપ બાળકોને તેઓના ગી (સાધુ) પાસે અને બાળાઓને સ્ત્રી ધર્મ ગુરૂઓ પાસે ધર્મ શિક્ષણ લેવાને પાંચ સાત વરસ સુધી સેંપી દે છે. ત્યાં બાળકો પોતાના ગુરૂઓ સાથે ભિક્ષા વૃત્તિ કરી ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરી ઘેર આવે છે, પરંતુ તે પ્રમાણે આપણુ ધર્મ ગુરૂઓ-આચાર્યો કંઈ પણ કરી શકતા નથી તે ભારતવર્ષને ઘણુંજ ચાય છે. આજે જેવી રીતે આપણે આપણું પુત્ર પુત્રી પ્રત્યે પિતાની ફરજ બજવવા સમર્થ થતા નથી તેવીજ રીતે ધર્મગુરૂઓ પણ પોતાની ધર્મ પ્રમાણે શું ફરજ સંસારીઓ પ્રત્યે બજાવવાની છે તે બનાવવામાં પશ્ચાત રહે છે. માટે હવે તે દરેકને તે બાબતમાં સવેળા ચેતવાની જરૂર છે, નહિતર ભવિષ્યમાં આપણને ધર્મ શિક્ષણ નહિ મળતું હોવાથી શી દશા પ્રાપ્ત થશે તે કહી શકાતું નથી. ધર્મ શિક્ષણ એજ ઉન્નતિને પામે છે. આભવ અને પરભવનું શુભ સાધન છે, અને તે જ સુખ શાન્તિમાં દિવસ પસાર કરાવી કર્તવ્ય અકર્તવ્યતાનું ભાન કરાવે છે. છતાં તેના પ્રત્યે આટલા બધા Page #30 -------------------------------------------------------------------------- ________________ ૩પર બુદ્ધિપ્રભા, બેદરકારપણે રહીએ એ કેટલું બધું આપણને તથા આપણું ભવિષ્યની પ્રજાને હાનિ કર્તા છે. તે સ્વમેવ વિચારી તે પ્રત્યે પ્રથમ ધ્યાન આપવાની જરૂર છે. ધર્મહીન માણસ નહિ કરવાનાં કાર્યો કરે છે. તેથી જ ધર્મવાનને શ્રેષ્ઠ ગણેલ છે. પ્રસિદ્ધ સંથકાર હેર કહે છે કે – & ધર્મહીન માણસ માત્ર અવસ્થાનું પૂતળું છે. જેમ ભિન્ન ભિન્ન અવ. સ્થાઓ નચાવે છે તેમ તે નાચે છે, પણ ધર્મ સર્વ અવસ્થાને માથે છે એટલે ધર્મી મનુષ્યને રિસ અવસ્થાને માથે મૂકી શકાય છે. ' માટે ધર્મમય જીવન ગાળવાને સારૂ દરેકને ધર્મ ચિક્ષણની ખાસ જરૂર છે. નીતિ અને વ્યવહારમાં જોડાવાને માટે ધર્મ શિક્ષણ એક અમુલ્ય મહામંત્ર છે તેથીજ નીતિ અને વ્યવહારિક કેળવણું એ એક ધર્મ શિક્ષણનું અંગ ગણાય છે. જ્યાં સુધી મનુષ્ય ધર્મ શિક્ષમુને પ્રાપ્ત કર્યું નથી ત્યાં સુધી તેનામાં મનુષ્યપણું પ્રાપ્ત થયું તે કહી શકાય જ નહિ, કારણ કે જ્યાં સુધી ધર્મ શિક્ષણના અભાવે પિતાનું કર્તવ્ય તથા ઈશ્વરની આજ્ઞાનું ભાન હોતું નથી ત્યાં સુધી તે આત્મિક અને ધાર્મિક ઉન્નતિમાં પથરી નાંખવાને તત્પર થાય છે, તેથી આલોક અને પરલોકના સુખમાંથી ભ્રષ્ટ થઈ પસ્તાવાને પામે છે. માટે જો આપણે આપણું ધર્મની, આપણું અને ભાવી પ્રજાની ઉન્નતિ કરવી હોય તે દરેક ઘરમાં પિતાનાં બાળકોને ધર્મ શિક્ષણ આપવાની શરૂઆત કરે, ધર્મ શિક્ષણ સિવાય ધર્મની ઉન્નતિ કરવાની આશા રાખે તે આકાશ કુસુમવત સમાન છે. માટે બધુએ? અઘોર નિદ્રામાંથી જાગ્રત થઈ, ઘેર ઘેર દરેક બાળકને ધાર્મિક શિક્ષણ આપવાની યોજના સત્વર કરે, એજ શુભાકાંક્ષા - - - (લખનાર–સંધવી. વાડીલાલ મુળજીભાઈ લીબડી.) સ્વાર્થ ત્યાગ એટલે જાતે દુઃખ વેઠીને પારકું ભલું કરવું તે સ્વાર્થ ત્યાગ. બીજાના કલ્યાણ માટે પોતાના તન મન અથવા ધનનો ભોગ આપવો, બીજાને સુખી જોવામાં સુખ માનવું અને કષ્ટ વેઠીને પીડાતા રોગીને આરોગ્ય આપવું, રડતાને આનંદ આપો, બંધનમાં પડેલાને મુક્ત કરવાં, પિતાના હદયમાં પ્રેમ અને અંતરની ભક્તિથી પારકાં આંસુ લહેવાં એ સ્વાર્થત્યાગ. બીજાનું કલ્યાણ કરવા જતાં કદાચ જાતે કષ્ટ વેઠવું પડે, તન-મન કે ધનને ભોગ આપવો પડે તે કશા પણ સંકોચ વિના હસ્તે મોડે ભોગ આપવામાં પણ આનંદ માનવે એ સ્વાર્થત્યાગ. અધમ સ્વાર્થવૃત્તિ બતાવે નહિ. તુચ્છ સ્વાર્થ ત્યાગ કરે. સ્વાર્થ ત્યાગ એટલે તજવું. વારૂ, કોને તજવું ? શું તજવું ? શું પિતાને તજી દેવુ? હા, પિતે પિતાને ભૂલી જવું. “તું અને મારું” એવી મમતાને તજી દેવી, જેઓ પિતાને ભુલી શકતા નથી, જેઓ સ્વા ને નાશ કરી શકતા નથી તેઓ કદી પોતાનું પણ કલ્યાણ કરી શકતા નથી. પિતાનું કલ્યાણ ન થાય તેમનાથી પરિવાર કે પરનું કલ્યાણ તે કયાંથીજ થાય? એક નાના સરખા બીજમાં જે પ્રમાણે વડનું વિશાળ વૃક્ષ અંતરભાવે સમાયેલું છે, તે પ્રમાણે આ નાના જણુતા સ્વા–ત્યાગમાં પણ માનવ જાતિની સઘળી મનોવાંચ્છિત વસ્તુઓ ભરેલી છે. - દુનીઆમાં મુખ્ય ગણાયેલા મહાપુરૂષો, સાધુ પુરૂષ અને સઘળા જન-હિતૈષી ઉદાર મહાત્માએ આવી જ રીતની એક સરખી સ્વાર્થ-ત્યાગની મહા સાધના કરી ગયા છે. અને Page #31 -------------------------------------------------------------------------- ________________ સ્વાર્થ-ત્યાગ. ૩૫૩ તેથીજ જગતમાં મેટા થઈને અમર બની રહ્યા છે. તેઓ કેવા સ્વાર્થ ત્યાગી હતા ? કહેવાય છે કે દધીચિ નામના ઋષિએ દેવતાના કલ્યાણ માટે પિતાના વાંસાનું હાડ કહાડી આપ્યું હતું. આવી રીતે હિંદમાં પુજાતા દાદાભાઇ, ગોખલે, ગાંધી ઈત્યાદિ અન્ય નરવરના જીવનમાંથી બીજું શું નીકળે છે ? સ્વાર્થ ત્યાગાજ. પ્રત્યેક યુગમાં, પ્રત્યેક કાળે, આવા ઉંચા સ્વાર્થ-ત્યાગને પ્રતાપે જ પુણ્યવતી પૃથ્વી રૂપાંતર પામી છે અને દુઃખ તથા દેશના બંધનમાંથી છુટી શકે છે. પ્રત્યેક પ્રસંગે સ્વાર્થ-ત્યાગના પ્રભાવથીજ માનવ સમાજે ઉન્નતિનું ઉજજવળ મુખ જોયું છે. આગળના અનેક ઑટા રાજારાણા, કડપતિ અને લક્ષાધિપતિએનાં નામો આજે લેપ થઈને ભુસાઈ ગયાં છે, અનેક એવા બળવાન અને સમૃદ્ધિવાન પુરૂનાં નામ-ઠામ પણ હમેશાં સરી જતાં અને આ સંસારની સપાટી પરથી દિવસે દિવસે ભૂસાઈને લુપ્ત થતાં જોયાં છે. પરંતુ આત્મત્યાગી મહાપુરૂષોનાં અમર નામો આજે અનેક વરસે વીતી ગયા છતાં એવા ને એવાં આપણા કાન૫ર પ્રતિદિવસ અથડાયાં કરે છે. આત્મત્યાગ એજ માટે જાય છે ! જય એજ ખરાખરો આભત્યાગને બદલે છે. જે કામમાં અર્થ લાભ નથી, પ્રશંસા નથી, ગરવ નથી, મેટા મળતી નથી, મેટાભાઇ કહેવાતા નથી, ચાંદ કે બિલ મળતા નથી, તેવા ઉદાર સ્વાર્થહિત કામોમાં આપણું દેશના કેટલા લોકે આગળ પડતા જણાય છે. અફસોસ કે બહુજ થોડા. જેમાં આપણી જૈન કોમમાં આંગળીના ટેરવે ગણાય તેથી પણ સંખ્યા ઓછી છે. મહાન અંગ્રેજ પ્રજાની હાલની જાહેરજલાલીનું મુળ કારણ તમે શોધી કાઢ્યું છે ? તે પ્રજામાં લાખની આવકના ધંધાએનો લાભ બાજુએ મુકીને પ્રજાહિતનાં રાજદ્વારી, સામાજીક ઈત્યાદિ કાર્યો પાછળ જીવન ગાળી નાખનારા અને અથાગ પરિશ્રમ તથા અનેક કષ્ટ વેઠીને પણ પોતાના અજ્ઞ, અનાથ, દુખી-દીન માનવબંધુઓની સેવામાં પોતાનાં તન મન અને ધનને અર્પણ કરી દેનાર સેંકડે અને હજારે નેતાઓ-ઉદારાત્માઓ પ્રગટતા હોય તે પ્રજાની જાહોજલાલી–પ્રગતિઉન્નતિ કેમ ન હોય? એ પ્રજામાંથીજ અસખ્ય અનાથ બાળકોના પિતા સ્વરૂપ છે. બર્નાડે તથા જૌ મુલર જેવાં સેંકડો દૃષ્ટાન્તા એ પ્રજમાંથી આપણું જોવામાં આવશે. ભારત જેવા હજારે ગાઉ દુર પડેલા પ્રદેશમાં આવીને દુકાળ, દીનતા અને અજ્ઞાનથી દુઃખી થતાં ભારતના અસંખ્ય બાળકો અને અપંગ માટે અથાગ પરિશ્રમ કરનાર મહા પરોપકારી સત્ય સી આદર્શ ઉદારાત્મા વિપકારક જનરલ બુથ જેવા અસાધારણ પુરૂષનું દ્રષ્ટાન્ત પણ ભારતવાસીઓને માટે આ આદ રૂપ છે ? આપણુમાં મિથ્યા તડાકા મારૂ આમ થવું જોઈએ. આમ કરવું જોઈએ, આમ થઇ શકે, આમ કરી શકાય. આમ કરતા નથી એવું કહેનારા, પોતાના સ્વાર્થને માટે અંગતડ મહેનત કરનારા અને સમાજના હિતના કોઈ કાર્યમાં જોડાવા માટે વિનતિ કરતા અમને ફુરસદ નથી, એમાં અમારું કામ નહિ, એમાં અમને નવરાશ નથી, આવા કાર્ય માટે તો ફલાણા ભાઈને કહોને, બીજાને બોલાવે, બીજાની સલાહ છે, એમાં અમે શું સમજીએ? એવું કહેનારા કહેને આપણામાં કેટલા છે ? તેની ગણતરી કરવાનું કાર્ય એવાજ સભાસદોને સેપે અને તેમની સ્વાર્થ વૃત્તિ માટે દયા ખાઈ આપણે થોડાંક અણુઓ રેડીએ તેઓ બસ છે. પ્રભુ, પ્રભુ અમને સન્મતિ આપે ! એક જે દેશ કેમ-હિત–માટે કઈ એક નવી સંસ્થા ખોલશે તે બીજે તરતજ બેલી ઉઠશે કે –એ સંસ્થા ખેલનાર માણસ બીજા મતને અગર તે બીજી પાર્ટીને હોવાથી એ સંસ્થા ગમે તેવી ઉત્તમ હોય તો પણ અમે તેને મદદ કરીશું Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ બુદ્ધિપ્રભાનહિ. આમ કહી મદદ કરવાને બદલે અવશ્ય તેના વિરૂદ્ધનાજ યત્ન કરી તેડી પાડવાને બને તેટલે યત્ન કરશે. ધન્ય તમારો સ્વાર્થત્યાગ ! ધન્ય તમારી સેવા : ધન્ય તમારા ઉન્નતિના વિચારો અને પ્રયત્નો ! જ્યાં સુધી આપણે સ્વાર્થ-ત્યાગનું વ્રત નહિ લઈએ; જ્યાં સુધી નિષ્કામ વૃત્તિથી ધર્મ સાધનમાં દઢ પગલાં નહિ ભરીએ ત્યાં સુધી કદીએ આત્માને ઉદ્ધાર થવાનું નથી, ત્યાં સુધી કદી પણ દેશની કે કોમની ઉન્નતિ થવાની નથી. સમાજનું કશું કલ્યાણ સાધવાનું નથી અને અહીંનું સાંસારિક સુખ અથવા પારલૌકિક મુક્તિ એમાંનું કંઇ પણ મળવાનું નથી. માત્ર તુરછ સ્વાર્થ જાળમાં કાગડા-કુતરાની પેઠે પેટને માટે અનેક છળપ્રપંચ કરતા રહીશું ત્યાં સુધી આપણે નર્કના અધમ કીડાજ બની રહીશું. पतिव्रता सीवीला अने रॉबर्ड. એક પતિભક્તિપરાયણ પાશ્ચાત્ય વીર રમણી. થોડા સૈકા ઉપર ઈલાંડમાં વિલિયમ નામને રાજા રાજ્ય કરતું હતું. તેના પુત્ર રોબર્ટને સીવીલા નામે ઉત્તમ ગુણાલંકૃત સ્ત્રી હતી. રાજા વિલિયમ ઘણે પ્રેમી અને વીર પુરૂષ હતું. તેને પિતાનું રાજ્ય વધારવાને માટે ઘણું યુદ્ધ કરી જીત મેળવી હતી તેજ મુજબ તેને પુત્ર રેંબર્ટ પણ ઘણેજ શૂરવીર અને પ્રજા ભક્ત હતો તે પિતાની સમી સીવીલા પ્રત્યે ધણું પ્રેમની લાગણીને લઈ માયાળુપણે વર્તતો હતો. રૉબર્ટ. જેમ જેમ વયમાં વધતો જતો તેમ તેમ પોતાના પિતા સાથે યુદ્ધમાં જઈ દુશ્મની સાથે લડાઈમાં ઉતરી અપૂર્વ કળાકોશલ્યથી તેઓને હરાવી હરખાતે. એક વખત બર્ટને લડાઇમાં કોઈ દુશ્મન તરફથી ઝેરી ફણાવાળું શસ્ત્ર જોરથી વાગ્યું, આ ઝેરી શાસ્ત્રના ઘાથી નહિ પરંતુ તેના ઝેરની અસરથી રેંબર્ટને શરીરમાં થોડા વખતમાં તીવ્ર વિષ ફેલાઈ જઈ થોડા વખતમાં મૃત્યુ પામે તેવું હતું. તેથી વિધાન ડાકટરની સલાહ લેવામાં આવી ત્યારે તેઓએ પૂરતી તપાસ કરીને જણાવ્યું કે, “જે કોઈ મનુષ્ય આ વિથ હેડાવતી ચૂસી લે તેજ તે બચી શકશે, નહિતર બચવાને બીજો કોઈ ઉપાય નથી ” તે સાંભળી સર્વ કુટુંબ ઉદાસ થઈ ગયું. રૉબર્ટ જે રજૂરવીર અને પોતાની પ્રિયા પર પ્રેમાળ હતો તેનાથી પણ વધારે સઘળા રાજ્ય મંડળ સાથે સ્નેહી સ્વભાવને હતો, તેથી ગમે તે માણસ પિતાના સૈન્ય યા મંડળમાંથી તેના બદલામાં હર્ષથી ભોગ આપી શકે તેમ હતું, પરંતુ પરેપકારી દયાવાન રૉબર્ટને તેના માટે એક નિર્દોષ જીવનને ઘાત થાય, તે પસંદ પડ્યું નહિ, તેથી સ્પષ્ટ તેણે સબબાઓ પ્રત્યે જણાવી દીધું કે, “ શત્રુઓની સાથે યુદ્ધમાં હું લ છું, અને મને ઝેરી શસ્ત્ર વાગ્યું છે તે તેને બદલો મારે પોતેજ ભોગવો જોઈએ, મારાં સઘળાં માણસે બિનગુન્હેગાર છે. તેઓ મારી સેવા કરીને આજીવિકા ચલાવે છે તે શું તેઓમાંના નિરપરાધી જીવને મારા માટે ભોગ આપીને જીવવું એ મને વ્યાજબી છે? તે સાંભળી સઘળા સૈનિકે દિલગીર થઈ રબર્ટનું ઝેર ચૂસી જવાને તૈયાર થયા પરંતુ રૉબર્ટને કોઈનું કહેવું માન્ય કર્યું નહિ, ત્યારે છેવટે તેની રમ સીવીલા પાસે આવીને ઘણી વિનંતી સાથે કરગરીને કહેવા લાગી કે, હે પ્રાણેશ ! સધળા માણસે તે સ્વાર્થને લીધે પૈસાને માટે નોકરી કરે છે, પણ હું તે આપના પ્રેમની ભૂખી છું અને આપની અર્ધાંગના છું; જે Page #33 -------------------------------------------------------------------------- ________________ આમર્ત વ્ય. ૩૫૫ આપ હયાત હશો તે રાજ્ય અને રૈયતનું રક્ષણ કરી કલ્યાણ કરશે અને મૃત્યુ પામશે તે સર્વેના અકયાણ સાથે મારું પિતાનું પણ સિભાગ્ય જતું રહેશે અને દુઃખના દિવસ પ્રાપ્ત થશે; માટે મહેરબાની કરીને તમને લાગેલા ઝેરી શાસ્ત્રનું ઝેર મને ચૂસી જવા દે, આપના મૃત્યુ પછી પૂરી રીતે મરવું, તેના કરતાં આપની પહેલાં મરાય અને તમારે આત્મા લોકોના ભલાને માટે બચાવાય તે સર્વને ધણુંજ લાભકર્તા છે, માટે આટલી મારી નમ્ર વિનંતી સ્વિકારી આપ પૂજયશ્રી પ્રત્યેની મારી ફરજ બજાવવાની કુરત આના આપો. તે સાંભળી રૉબર્ટને પ્રેમથી નેત્રમાં અછું આવી ગયાં, અને સીવીલાની માગણને સ્વિકાર નહિ કરતાં ગદ્ગદિત કંઠે જણાવ્યું કે –“હે સ્વામી પ્રત્યે પૂજ્ય પ્રેમવાળી પતિવ્રતા સ્ત્રી ! આમાં તારે કાંઈ પણ વાંક નથી, શુરવીર પુરૂષો યુદ્ધમાં મરશુ પ્રાપ્ત કરવાને સરજાયેલા છે. વીરપુરનાં કામે કોમળ સ્ત્રીઓથી થઇ શક્તાં નથી. મારી પ્રિય પ્રેમી મૂર્તિ ! તું બીનગુનહેગાર છે. તેથી મારે બદલે તારે પ્રિય પ્રાણુ અર્પવાને મારું મન કદાપિએ કબુલ નહિ જ થાય. વહાલી ! તું એક વીર યુવાન સાથે લગ્નની પ્રેમમાંથી જોડાઈ છે, તેનું પરિણામ શું આવું આવવું જોઈએ તેને બદલે તારા આત્માનો નાશ કરે? ભલે મારું મૃત્યુ હાલ થઈ જશે તેની પરવા નથી પરંતુ કોઇ પણ ઉપાયે તેમ તો બનશે જ નહિ માટે તું તારા શયનગૃહમાં ચાલી જ, અને મને મારા કાર્યના પરિણામમાં આવેલું મૃત્યુ ખુશીથી ભાગવવા દે.” આ સાંભળી સીવીલા પિકેક મુકીને રડવા લાગી, પરન્તુ રૉબર્ટ તે માટે લક્ષ આપ્યું નહિ, સ્વામી સેવાવાળી પ્રેમી ક્રિયાને પિતાના માટે નાશ થાય તે દયાળુ બટને બિલકુલ ગમ્યુંજ નહિ. સીવીલાએ શેકાતુર થઇ અશ્રુ વડે પ્રિય પ્રાણશની શય્યા ભીંજવી દીધી પણ રૉબર્ટ જરા પણ તે બાબતમાં સંમતિ આપી નહિ. તેમ કરતાં ધીરે ધીરે રાત્રિ પડતાં અંધકારે અને નિદ્રાએ સર્વપર પૂર્ણ અમલ ચલાવ્યો તે વખતે રૉબર્ટ પાસે ફકત બે ચાકરેજ ભરનિદ્રામાં ઘોરતા હતા, બાજુમાં ડોકટર ઘણી રાત્રિ જવાને લીધે ઉંધી ગયા હતા, બટે પણ પોતાના બિછાનામાં અત્યંત ચલા વિષથી બેભાન અવસ્થામાં ડેલાં ખાતો હતો. તેવામાં સીવીલા ગુપ્ત રીતે પિતાના વહાલા સ્વામીની પથારી પાસે ગઈ અને રોબર્ટને અગર બીજા કોઇને માલુમ પડયા સિવાય સતી સ્ત્રીએ સ્વામીના ઝેરી ધાને ત્વરાથી ચૂસી લીધે અને પોતાના જીવન ભોગ આપી પ્રેમી પતિને બચાવી લઈ બીજા દિવસે સર્વને રૂદન કરાવતી પવિત્ર પરલોકમાં ચાલી ગઈ. ધન્ય છે પતિવ્રતા સતિ સી સીવીલાને: જેને દુઃખ પ્રાપ્ત થતાં મનમાં ઉદેગ ન થાય, સુખ પ્રાપ્ત થતાં પણ તેઓમાં પૃહા ન થાય, અને જેના રાગ, ભય, તથા ક્રોધ જતા રહ્યા હોય એવો બ્રહ્મવેત્તા સિથરપ્રજ્ઞ કહેવાય છે. * * જેમ કાચબે સર્વ અંગને સંકોચી લે છે, તેમ જ્ઞાની જ્યારે સઘળી ઇન્દ્રિયોને વિષયોમાંથી સકાચી શકે, ત્યારે જ તેને સ્થિરપ્રજ્ઞ થયેલે સમજો. (શ્રીમદ્ ભગવદ્ ગીતા) અહિંસા એ ઉત્તમ ધ્યાન છે, અહિંસા એ ઉત્તમ તપ છે, અહિંસા એ ઉત્તમ જ્ઞાન છે, અહિંસા એ ઉત્તમ પદ છે, અહિંસા એ ઉત્તમ દાન છે, અહિંસા એ ઉત્તમ દમ છે, અહિંસા એ ઉત્તમ જ૫ છે, અને અહિંસા એજ ઉત્તમ શુભ છે. અહિંસા રૂ૫ ધર્મ કરવો એજ ઉત્તમ ધર્મ છે, તે ધર્મનું જ મહાત્માઓ સેવન કરે છે, તે વિષ્ણુ લોકમાં જાય છે. (તિહાસ પૂરાણ,) Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ બુદ્ધિપ્રભા. काव्यकुंज. हवे तो आंख उघाडो? (ગઝલ કવાલી.) ખતા બહુ ખાફના ખાધા ! હવે તે આંખ ઉઘાડે ! સડે શું ઉધમાં અંધા ! હવે તે આંખ ઉઘાડે ! ગુમાવી દગાનીને ખપાવી સિદ્ધિઓ સઘળી ! લજાવી કુખ માતાને, હવે તે આંખ ઉંધાડા ! ભરી છે વાસના બેટી, કમાણી શી કરી બેટી ! રહી નહી અંગ અંગેટી, હવે તે આંખ ઉઘાડે ! રહી છે. ભીખની ઝોળી, સળગતી અંતરે હૈબા ! હસે શું ખાખ ચોળી, હવે તો આંખ ઉઘાડે ! કીર્તિને પાણુમાં બોળી, ભરી પાખંડની ઝોળી ! ઘુમે છે નાશની ગોળી, હવે તે આંખ ઉઘાડે ! વદ શું ભાઈ ભાઈથી, બની બુરા કસાઈથી ! ભર્યા પુરા બુરાઈથી, હવે તે આંખ ઉઘાડે ! પડયાં છે ધમાં કાણુ, ગયાં છે નામ ને નાણાં ! ન જમ્યા હાય શું પાછું ! હવે તે આંખ ઉઘાડે ! ગુમાસ્યું નામ પુરવજનું, ન ધાર્યું ધ્યાન કારજનું ! વગાણું વેઠતાં જગનું, હવે તે આંખ ઉઘાડે ! અરે ! એ ધર્મના ઢેગી ! અરે એ ભેગના રેગી ! ' અરે દુર્ભાગ્યના ભેગી ! હવે તો આંખ ઉઘાડે ! બને શું દંભના જોગી ! અને શું જુના જોગી? બનીને કમેના પેગી, હવે તે આંખ ઉઘાડે ! વિષયની લાલસા લાગી, વચનની વાસના ત્યાગી; હૃદયની ભાવના ભાગી, હવે તે આંખ ઉઘાડે ! રૂ છો ને સદા રોશે ! વિચારે રે! જરા દોષો ! અમૂલો જન્મ શું છે ? હવે તો આંખ ઉઘાડે ! બહુ એ પાપ છત્તિમાં, તણાયા દુષ્પવૃત્તિમાં કદી દીઠા નહી કૃતીમાં, હવે તે આંખ ઉઘાડે ! અમિનાં નીર કંઈ સિહદયના હીરમાં હિં; મમતના મેહને મિચે, હવે તે આંખ ઉઘાડે ! પાપી પેટને માટે, ચઢયા શું કઈને , કદી નહી ક્રૂરતા ખાટે, હવે તે આંખ ઉઘાડે ! Page #35 -------------------------------------------------------------------------- ________________ કાવ્યક જ. ૩૫૭ જીવનની ઉચ્ચ વૃત્તિમાં, જીવનની શુભ પ્રવૃત્તિમાં, પ્રવાસી થઈ સદ્દગતીમાં, હવે તે આંખ ઉઘાડે ! વિષયના નીચ સેતાને, ઝીલે છે અંતરે તને, જુવે જાગો જરા મને, હવે તો આંખ ઉઘાડે ! ચઢે કર્તવ્ય મેદાને, ઘુમીને ધર્મના તાને, મે કંઇ મેક્ષના તને, હવે તે આંખ ઉઘાડે ! તરીને તારજો જગને, ભરી નવ રક્તથી રગને, ટકાવી પુન્યના પગને, હવે તે આંખ ઉઘાડે ! હૃદયનું નીર હેવાન, કર્યા દુષ્કર્મ દેવાને; પ્રભુની જ્યોત જેવાને, હવે તો આંખ ઉઘાડે ! - અજ્ઞાનની ધૂર, આવે વીરા વેગે આવે, પ્રભુ ભજનની ધન લગાવે; હું-તું–જ–સાનાં વિસરા, પ્રભુ ભજન પ્રેમામૃત પા. આવે આવા સંતન આવે, લઈ કડતાળ ધૂન મચાવ: મંજીરાને ઢોલક પાવો, પ્રભુ સાથે રમવાનો દા. આવો આ નંદન આવે, સંદેશા કોઈ પ્રભુને કહાવે; પ્રભુજી મુખડાં સહેજ બતાવે, પ્રેમઝરણીએ ઝબકો લાવે. આ જીવન વહેલાં આ આધિ વ્યાધિ બધી સળગાવો; યૂળ જગતને તો સળગાવે, સૂક્ષ્મ રમતને નવલે હા. સિતારને શું કામ સજા ! તનના તારે ધૂન લગાવે ! પ્રેમ તણે સુરીલો પા ! ભક્તિ કે ખુબ ગજાવો ! રાગ દેશને તો સળગાવો : હારું હારું ભુલી જાઓ ! નીજાનંદમાં ચકચુર થાઓ ! અલખ અભેદ તણું ગીત ગાઓ! આવ-જીવન–સંતન આવે, ખાસ પ્રભુ વચનામૃત ભાવે; વસુધૈવ કુટુંબ બનાવે, પ્રવાસી મુક્તિ પ્રભુપદ થાઓ. दिलनां दर्द! (વીર કંવરની વાતડી કેને કહીએ-એ રાગ.) દિલનાં દર્દની વાતડી કેને કહીએ? હાંરે કોને કહીએ રે કોને કહીએ !! હાંરે મુગા મુગા કાળજડે બળીએ ! હાંરે જુઠા જગના પ્રભાવ ! દિલનાં દર્દ ? હાંરે જાણે બોલુ બેલુ થઈ જાય ! હાંરે પણ બોલ ન એકે બેલાય! હારે બધાં તનડાં બળી ધોકી જાય ! હાંરે કહો કે હેવાય ! દિલનાં દદ. ૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ બુદ્ધિપ્રભા. દિલનાં દર્દ, ૩ દિલનાં દર્દ. ૪ દિલનાં દર્દ. ૫ હાંરે બધું હૈયું વલેવાઈ જાય ! હાંરે ગાન છૂપાં છૂપાંજ ગવાય ! હરે કાંઇ ગાંડા ને ઘેલા થવાય ! હારે અંગ અંગ તવાય ! હારે જાણે વન વગડે જઈ વસીએ ! હાંરે જુઠા જગને ફંદે શેફસી ! હાંરે હિમાચળ જઈ કાયા કચ્છીએ! હાંરે તે તે શાંતિ પમાય ! હાંરે પિલા જગની પરવા શીદ કરવી ? હાંરે બેટી શમે તે શાને ધરવી ! હરે વિશ્વ શાંતિની ઝરણી શી કરવી ! હાંરે જગ તે જ નળ! હાંરે ખેટા જગમાં શી પ્રેમની વાત ! હાંરે અહીં તો બળતરા ને લાત ! હાંરે જ્યાં ત્યાં સ્વાર્થને વાયરો વાત! હારે ત્યાં શાં પ્રેમનાં લ્હાણુ! હારે મેહ માયાના પાશે રંગાવું ! હાંરે મહારા હારાના બંધ બંધાવું ! હીરે એવા જગને છાંયડે શીદ જાવું ! કરે એ તો આળપંપાળ ! હરે હવે સશુર શરણે જઈશું ! હાંરે પ્રભુતાને તલાલીન થઇશું ! હાંરે સ્થળ ત્યાગીને સૂક્ષ્મ વહીશું ! હાંરે એ તે એરજ લહાણુ! દિલનાં દર્દ. ૬ દિલનાં દ. ૭ દિલનાં દ. ૮ गुरुदेव पासे मोघी मागणी ! (ગઝલ–બિહાગ, ) દયા કરે, દયાળ ! બહુ વાર થઈ ગઈ ! રડી કબુલે બાળ ! હવે હાર થઈ ગઈ ! સમ ખરૂ! નથી અહિ અમારૂ લેશ પણ! અજ્ઞાન રાત વીતમાં સવાર થઈ ગઈ ! આ માહની બજારમાં, સુર ભાન ભૂલ્યા, અકલ અનેક જ્ઞાનીની, લાચાર થઈ ગઈ. સમયે છતાં નથી ગ્રહી સહી શકાતુ આ ! બુદ્ધિ બિચારી બંધમાં, બિમાર થઈ ગઈ. સહેવાની નથી શક્તિ, પ્રહણ કરૂં પ્રેમથી, પ્રભુછ ! બુદ્ધિ આજ તે તૈયાર થઈ ગઈ ! Page #37 -------------------------------------------------------------------------- ________________ કાવ્યકુંજ ઉપય આંખ ઉઘાડી જોઉં, જીગર મંદિરે હવે ! આ જીંદગી અમૂલ્ય, શું અસર થઈ ગઈ! બજ ઉઠાવી પાપના, બહુ સંકટ સણાં, ભવમાં હમારી આફત અપાર થઈ ગઈ. ગયું છે સ્વપ્ન ઉડી-દૂર દીનતા ઉભી. હવે હૃદયની દોર એકતાર થઈ ગઈ, જે મેળવે ગુરૂકૃપા–અમૂલ્ય જીવનમણિ! એ ધન્યભાગ્યની મતિ હુશિયાર થઈ ગઈ ન ઈચ્છું અવર-આપ ચરણ યાચના કર, હદય બિરાજે દેવ ! આ હવાર થઈ ગઈ. भुलेला मुसाफरने मार्ग--सूचन. (ગઝલ-કવ્વાલી.). ભુલેલા એ મુસાફર ! આંખ ખોલી જે થવાનું શું ? નઝર કંઈ કાર્યની કરજે ! હતું અહીં શોધવાનું શું ? કદી હું ગર કીધે છે? અજલ આબે થવાનું શું? જન્મતાં સાથે શું લાગે ! હવે લઈને જવાનું શું ? ધરીને ગર્ભમાં બેડી-હઝારે આફત વેઠી ! સફળતા શી કરી તેની ? હતું અહીં સાધવાનું શું? ઉદર નવ માસ કીધો વાસ, દીધો ભાર માતાને ! હતો શો છેલ ત્યાં હારો ! હતું અહીં સારવાનું શું? ગુલ્યો તો પારણુમાંને, રાતે માતને ખોળે ! હવે શું ખાખમાં ખેળે ! હતું ત્યાં પામવાનું શું ? ભો બહુ પાડે દુનીયાના, ઠગાઈની કિતાબના; ખરા કંઈ ઈલ્મનું એકે, ન પાનું વાંચવાનું શું? હસ્તે પાપી હસિનાને, ફર્યો તું શેખને દે, દિવાની ગઇ જવાની, હેય બાકી હારવાનું શું ? બધી બાઝાર ગઈ ઉઠી, હવે સોદો થવાનો છે? નથી લેનાર કે દેનાર, ત્યારે વરવાનું શું ? વીતાવી જીંદગી સારી, હવસની ગુલામીમાં; ઘડી આનંદની નાવી, ન જોયું ઠારવાનું શું ? ગુમાવી હાથને હીરે ! હવે પસ્તાય શું પાછ; કરે ઇન્સાફ કા ત્યાં! પુરાવા શોધવાનું શું ? હજી છે હાથમાં બાજી, વિચારી જો જરા કાંઈ; કયામતના દિવસ માટે, ભર્યું હે તારવાનું શું? Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૬. બુદ્ધિપ્રભા आत्मकर्तव्य. -------- ( લેખક–મુનિ બાલવિજય–અમદાવાદ. જે માલ્ટ્સ વર્તમાનમાં અપ્રતિષ્ઠા, અને ભવિષ્યમાં પાપ એ એવી ખસી જ ઇચ્છિતા હાય તેમણે આત્મકર્તવ્યમાં પાછા પડવું નહિ. સંસાર વ્યવહારમાં દૃઢ સકલ્પ અને અપ્રેરિત પ્રયત્ન એ બેથીજ માણસ આત્મકર્તવ્યતાને સિદ્ધ કરી શકે છે. આત્મકથ્યમાં મનુષ્ય વ્યવહાર માત્રનો સમાસ થાય છે. ઘરમાંથીજ તેના આરબ થાય છે. જેમ બાળકને પોતાનાં માતાપિતા પ્રતિ આત્મકર્તવ્ય સિદ્ધ કરવાનું છે એજ પ્રમાણે પતિપત્ની, સેવ્યસેવક એવા પરસ્પર આત્મકર્તવ્યના બીજા અનેક સંબંધ છે. ધર્મહારત્નેએ ! પુરૂષો એક એકને મિત્ર તરીકે, પાસી તરીકે, શૈગુમાસ્તા તરીકે અને અધિકૃત અધિકાર્ય તરીકે એમ અનેક રીતે આત્મકર્તવ્યના પ્રકારનાં ગુથાએલાં છે. મહારાયે ! આખા વતની પ્રવૃત્તિજ કર્તવ્યતાથીજ ભરેલી છે. તે પગલે પગલે આત્મકતંત્ર્ય સર્વ પ્રવૃત્તિને આડે આવે છે. આપશુાથી ઉત્તમ, આપણા સમાન, તે આપણાથી નિઃ એમના પ્રતિ આત્મકર્તવ્ય ભિન્ન હોય છે. આમકર્તવ્યતા ખરી ન્યાય મુદ્દિશી પેદા થાય છે. ન્યાય બુદ્ધિ પ્રેમભાવથી ઉદય પામે છે તે પ્રેમભાવ એ આત્મભાવનું ફળ છે, આત્મવ્ય એ એકાદ ક્ષણે કે એકાદ સ્થળે અમુક રીતે વર્તવાની ઇચ્છા કે અમુક કરવાનો આવેશ નથી, પણ સર્વત્ર સર્વ અવસ્થામાં એકજ રૂપે સિદ્ધ થએલેનિયમ છે. એનું દર્શન આખા વર્તનમાં તેમ નલવા જેવા કામમાં પણ થાય છે, તે કોઇ વખતે તેના વીચાર વિના કશું કરેલું જણાતું નથી તે માટે કહ્યું છે કેઃ~~ निन्दतु नीति निपुणा यदि वा स्तुवन्तु लक्ष्मी समाविशतु गच्छतुवायव्येष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा न्याय्यात् पथः प्रविचलन्ति पदं न धीराः ॥ संपदि यस्य न तर्षो विपदि विषादोरणे न भीसत्वं । तं भुवनत्रय तिलक जनयति जननी सुतं विरलम् ॥ નિતિ નિપુણુ એટલે સસાર વ્યવહાર, રાજ ખટપટ ત્યાદિ અનેક પરચારમાં પ્રવીણ થએલા લોક, આત્મ કબના ન્યાય પુરઃસર જે માર્ગ હોય તે માર્ગે ચાલનારા વીર પુરૂષોની સ્તુતિ કરે કે નિા કરે તેની તેમને દરકાર નથી. તેમને લક્ષ્મી મળે કે ન મળે અથવા હોય તે જતી રહે તેની પણ તેમને ચિંતા નથી. મરણ પણ આજ અત્યારેજ થાય, કે દર્શાવીસ પચાસ સેા લાખ કે યુગ જેટલાં વર્ષે થાય તે પણ તેનુ તેમને ય નથી. કેવળ ન્યાયમુર્ત્તિથી પ્રેમભાવે જે આત્મતત્ય સમજાય તેજ આચરવું, તેજ વિચાર્યું, તે વવું એ દૃઢ વ્રતવાળા ધીર સર્વ વિજયી છે. પોતપોતાનુ જે કર્નવ્ય હતું તેજ કર્યું એમ જાણવાને! સંતાપ જેણે અનુભવ્યે હોય તેનેજ સમાય તેવા છે. એ સતાધ લેાકા વાહ વાહ કહે તેથા થઇ શકતા નથી, અનેક સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેથી સધાતા નથી અતુલ અધિકાર ભોગવાય તેથી અનુભવાતા નથી, પણ એક ક્ષણભર મારે જે કરવું ચેાગ્ય હતુ તેજ કર્યું છે. એવા આત્મના પ્રમાદથી થાય છે. અાણ્યા અદી પણુ એ પ્રમાદ છે. કેમકે અમુક વાત મારે કરવી નહતી, ન્યાય પુરઃસરતાથી તે મારે કરવી નહતી છતાં મારાથી તે થ એમ નણાથી જે તીવ્ર વેદના અંતરમાં વ્યાપે છે તેજ એ કાર્ય યથાર્થ Page #39 -------------------------------------------------------------------------- ________________ આત્મકર્તવ્ય, ૩૬૧ આત્મક્તવ્યબુદ્ધિએ થયું હોત તો કેટલો સંતો થાત તેની સાક્ષી છે. આકર્તવ્ય સમજ નારને મરણથી ભય નહિ, કેમકે આત્મકર્તવ્ય ચુકવરૂપ કનકરહિત મરણ એ ભવ્ય કસ્તાં પણ અધિક છે. જ્યારે અપ્રમાણિકતાથી ને દેહવ્રત્તિથી ધનવાન થાય છે ત્યારે ગરીબ અને દરિદ્ર રહેવું જ સારું છે. ભીખ માગવાથી અધિકાર અને પદવી પ્રાપ્ત થાય છે ત્યારે તે વિના મરી જવુ તેજ ઉચિત–આશાઓનાં માનખુશામદ અને દાસત્વથી થાય છે. ત્યારે નિરાશામાં મગ્ન રહેવું એજ સુખેથી ઉદર નિહ પ્રાપ્ત કરી પિતાના આત્મકર્તવ્ય કર્યાના સંત્રોથીજ રહી પરમાત્માને ઉપકાર માની મરણને માટે તત્પર રહેવું એવું મરણ આવે તે તે ધન્ય ભાગ્ય ! આત્મકર્તવ્યથી મહાપુરૂ પાએ હયા નથી. લાભ હાનીને તેમણે હિસાબ કર્યો નથી, શુરવીર પરાક્રમી દ્ધા રણસંગ્રામમાં પિતાના કર્તવ્યથી કદાપિ પાછા ફર્યા નથી તેમને તેમની સ્ત્રીઓએ ને તેમનાં સંબંધીઓએ સર્વદા તે કર્તવ્ય સંપાદવા માટે ઉત્સાહપૂર્વક પ્રેરેલા છે. આપણે કહી શકીએ કે આત્મકર્તવ્ય એટલે ન્યાયબુદ્ધિથી વિચારતાં જે પિતાનું કર્તવ્ય સમજાતું હોય તે, નહિ કે ટૂંકી નજરે આપણું એકલાનાંજ સુખ સંતોષ સધાય તે ટુંકી નજરને આચાર વિચાર માણસને જાણવા જવાને એકજ માર્ગ છે. અને તે એકે તે માણસ કેટલા કર્તવ્યમાં પડેલો છે. કેટલી વાતને પોતાનું કર્તવ્ય માને છે અને તે માન્યા પ્રમાણે ઉત્સાહ અને ઉદ્યોગથી કરવામાં મંડયા રડે છે. આપણું જીવિત એક પ્રકારનું યુદ્ધ છે. આપણે રસ્તે આપણે ઉદ્યોગ અને ઉત્સાહ રૂપી યુદ્ધથી કરી લેવાના છે, એટલું જ નહિ પણ આપણે કેટલું ને કેવું જીવ્યા તેની કિંમત પણ એ યુદ્ધની વિકટતા અને દીર્ધતા ઉપરથીજ થાય છે. સર્વદા ઉચ્ચાબિલાપ, દઇ સંકલ્પ અને આત્મ કર્તવ્યના માગથી એક તસુ પણ ન ખસવા જેટલું ધૈર્ય, એજ છવાતને જવાન કરનારાં તેમ અમર કરનારાં સાધન છે. વિધાન કહે છે કે જીવીત એજ વિકૃતિ છે. બાકી મનુષ્યને પદાર્થોની પ્રકૃતિ તે મણજ છે. આનું તાત્પર્ય એ છે કે વસ્તુ માત્રનો સ્વભાવ એવો છે કે કાળને આધીન થઈ તે વસ્તુ હતી નહતી થઈ જાય, પણ એ સ્વભાવને અટકાવી તેમાં વિકાર કરનારા આપણું જીવિત માત્રજ છે. જેટલે વખત કોઈ વસ્તુ રહે તે રહેવાપણું એજ તે સ્વભાવને અટકાવનારું છે. પણ સાધારણ રીતે જીવ્યાજ કરવું એ પંઈ સવૅબક્ષી કાળ સામા થઈ વસ્તુને સ્વભાવ વિપરીત કર્યા બરાબર નથી. કેમકે જયારે જીવીતમાં આત્મકતૈન્યની વાસના અતિ પ્રબલ હોય અને તદનુસાર દઢ સંક૯પથી તાદસ્થ આચાર થયેલ હોય ત્યારેજ કાળના ઝપાટામાંથી આપણું જીવીત બાયું, અને આપણે મરી જઈએ તો પણ આપણું જીવીત ખરું વીતજ છે એમ થયું. મહાશ ! આપણે ઘણીવાર એમ સમજતા હોઈએ છીએ કે આપણું કર્તવ્ય અમુક છે. આપણું જીતનો હેતુ અમુકજ હોવો જોઈએ છે પરંતુ બીજા અનેક સત્સંકલ્પ જે કારણથી પ્રત્યક્ષ થતા અટકે છે તે જ કારણથી આપણે આપણું કર્તવ્યપણું કરી શકતા નથી. અનિશ્ચય અથવા સંશય ટઢ ભાવનાને અભાવ અને કાર્ય આદરવામાં આળશ્ય એ આપણને આત્મ કર્તવ્યતાથી વિમુખ રાખે છે. એક તરફ ધર્મ જ્ઞાનમાંથી આપણું જીવીતનો હેતુને બંધ હોય છે, પણ તેને તપાસતાં બીજા તરફથી અળસ્ય, સુખ વિલાસ, સ્વપરાયણતા ને આવેશ એટલાં વાનાં આપણને અટકાવે છે. માણસે પિતાનું સિદ્ધ કર્તવ્ય જાણતાં છતાં અગ્ય આચારમાં ફસે છે, તેમાં દોષ માત્ર તેમની કામના એટલે ઈરછાનેજ છે. આત્મર્તવ્ય એટલે આપણા પોતાના પતિ કરવાની ફરજ એમ સમજવાનું નથી. એને Page #40 -------------------------------------------------------------------------- ________________ ३६२ બુદ્ધિપ્રભા - - - અર્થ આપણે વચમાં બતાવી ગયા છીએ કે આપણે જીવીતથી પરતે જે જે કરવાને આપણે ન્યાયબુદ્ધિથી બધાએલાં હોઇએ તે કરવું, ને તે પણ કશ લાભના હીસાબ વિના કરવું. શાસ્ત્રમાં જે જે પુણ્ય કહે છે તેજ આત્માકર્તવ્યનું રૂપ છે. પુરુષનું સ્વરૂપ એક છે એમ નહિ પણ એમ નિશ્ચય લાગવું કે આત્મા સુખમય છે. તેમાં દુઃખને અવકાશ જ નથી તે જ્યાં જ્યાં દુઃખ જાય છે ત્યાં ત્યાં જેને લીધે દુઃખ જણાય છે તે દુર થવું જ જોઈએ. ભારે તે દૂર કરવું જ જોઈએ. મને જેટલું અને જેવું સુખ જણાય તથા અનુભવાય છે ને તેવું તે તે થવું જ જોઈએ, એવી વૃત્તિનું નામ દયા અથવા પ્રેમ કહેવાય. પ્રિય પાઠકગણુ! એક તત્વવેત્તાએ લખ્યું છે કે “આ સંસાર નાટક છે, એમાં જે વેશ ધારણ કર્યા છે તે આપણે પોતે પસંદ કર્યા નથી, એટલે તે કેવા છે કે શા માટે એવા છે તેની સાથે આપણે કશી લેવા દેવા નથી. આત્મકર્તવ્ય એટલાજ સાદા કામમાં રહ્યું છે કે આપણને જે વેશ મળ્યો છે તે પૂરેપૂરે ને બરાબર ભજવ.” આમ લખ્યા પછી તે લખે છે કે માણસોએ ખાસ જાણવું જોઇએ કે અમે જ્યાં સુખ માનીએ છીએ ત્યાં સુખ નથી. શરીર બળમાંજ સુખ નથી કેમકે ભીમ કે હનુમાન પણ સુખી નહતા. સમૃદ્ધિમાં પણ સુખ નથી, કેમકે ઈંદ્રાદિ દેવ સંતવવાના નથી. અધિકારમાં સુખ નથી, કેમકે દુર્યોધન શિશુપાલાદિ પણ ક્ષેશમાં નિમગ્ન હતા. તેમ એ સમગ્રમાં પણ સુખ નથી કેમકે રાવણદિ મહા દુઃખમાં મરી ગયા એ સુખ માણસના પિતાનામાં જ છે. પરાધીનતા માત્રથી છુટા થઈ સ્વત જ આત્મ પ્રમાદમાં રહી આત્મકર્તવ્યને સમજવું તથા વિસ્તારવું એજ આનંદનું નિદાન છે. परमात्मस्वरूप. (લેખક-રા. રા. વકીલ નંદલાલ લલુભાઈ–વડેદરા.) (અનુસંધાન ગતાંક ૨૭૫ પૃષ્ઠથી.) ગૃહિ ધર્મનું પાલન કરવામાં સર્વથા પ્રકારે એ પાપાનો ત્યાગ થવો અસંભવીત છે, ને ગૃહિધર્મમાં રહીને એ પાપ સ્થાનને સર્વથા પ્રકારે ત્યાગ કરવાને દાવો કરવા જઇએ તે પ્રાયે પ્રતિજ્ઞા ભંગ થવાને પ્રસંગ આવે અને પતિના ભંગ એ તો મહાન દોષ છે, માટે યથાશક્તિ એ પાપસ્થાનકને જેટલા દરજજે ત્યાગ થઈ શકે તેમ હોય તેટલા દરજજે તે ત્યાગ કરવાનો નિયમ લે કે સંકલ્પ કરવો જોઈએ. ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કપાયના નામથી ઓળખાય છે. અને તેના દરેકના ચાર ચાર ભેદ છે. અનંતાનુબંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખાની અને સંક્લલતા એ સાળનું સ્વરૂપે સમજી તે જેમ બને તેમ ઓછા કરવા અભ્યાસ કરવો જોઈએ. વ્યવહારમાં ક્રોધી, માની, માયી અને લોભીની કીંમત હલકી અંકાય છે, તો પછી તે આત્માના મૂળસ્વરૂપની પ્રાપ્તિને અટકાવે તેમાં શું નવાઈ છે, કેમકે આત્મા તો અધી, અમાની, અમાયી અને અલોભી છે. ધ, માન, માયા અને લેભમાં પ્રવત્તિ કરવી એ આત્માને મૂળ સ્વભાવ નથી. . રાગ, અને દેવ એ પાપાન જ્યારે સર્વથા સેવાતાં બંધ થશે ત્યારે જ સત્ય સુખ સંપૂર્ણપણે મળવાને રસ્તા સરલ થશે. જેટલે અંશે તેમાં ઓછાશ થશે તેટલે અંશે પાપને બંધ એ છે પડશે. Page #41 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મવરૂપ. કલહ એ બારમું પા૫સ્થાન છે. ધણી ધણીયાણ, સાસુ વહુ, નણંદ ભોજાઈ, બાપ દીકરા અથવા ભાઈએ ભાઈઓ, અને તેમની પ્રજાથી બનેલા કુટુંબમાં જેઓને હંમેશ જોડે રહેવાનું છે, તેઓ એક બીજા ઉપરના પ્રેમના અભાવ અને દેના લીધે દરરોજ કલહ કર્યા કરે, એક બીજાનું બોલવું કોઈને પસંદ પડે નહિ, સારી વાત અથવા સારાં વચનનો પણ ઉલટો અચ કરીને અરસપરસ લાલઢી કર્યા કરવી એને કલહનું સ્વરૂપ આપવા છે. જેના ઘરમાં દરરોજ દંત કલહ થતો હોય તેને સુખ કયાંથી હોય ? કલહને દુર્ગતિરૂ૫ વૃક્ષના મૂળની ઉપમા આપવામાં આવેલી છે. જ્યાં કલહ થતા હોય ત્યાં ધર્મ સંબંધી વિચાર કે આચરણને આવવાને અવકાશ કે જગ્યા હોયજ નહિ. એ કલહને અટકાવાની કુંચી ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજીએ બનાવેલી અઢાર પાપસ્થાનકની સઝાયમાંથી કલહની સઝાયમાં બતાવે છે કે – જાણી મૈન ધરે ગુણવંત, તે સુખ પામે અતુલ અનંત. સાહેબ સાંભળો. કલહ સમાવવાને આ ઉત્તમ ઉપાય છે, અને તે આદરણીય છે. અભ્યાખાન નામનું તેરમું પાપસ્થાનક છે. કોઇના સંબંધી આપણે વાત કરતા હોઈએ તે વખતે તે દૂષણે તેનામાં નથી તેવા દુષણેને તેના ઉપર આરોપ મુકે, તેનું નામ અભ્યાખાન આપવામાં આવેલું છે. ખેટાં દુષણ મુકી કોઇને હલકો પાડવાનો યત્ન કરે એ એક આપણું નીચતા બતાવે છે, અને તેથી જ તેને પાપસ્થાનકમાં મુકેલું છે. પશુન્ય (ચાડી કરવી એ ચિદમ્ પાપસ્થાનક છે. કેઇની ચાડી કરવી એ પણ ગુણનું લક્ષણ નથી. ચાડી ચુગલી કરનાર માણસની કશી કિંમત થતી નથી. તેમજ તેને કોઈ ભસે રાખતું નથી અને તે હલકા સ્વભાવનો ગણાય છે. જેનામાં ચાડીયાપણુને દુર્ગુણ હોય છે, તેના સારા ગુણે ઢંકાઈ જાય છે. અડીખોર માણસને પાસે બેસાડવાની અથવા ઉભો રાખવાની વાત તે બાજુ ઉપર રહી પણ તેનું હેઠું જોવાનું પણ સારા માણસો પસંદ કરતા નથી. રતિ અરતિ એવા નામના પંદરમા પાપસ્થાનકનું સ્વરૂપ એવું બતાવવામાં આવેલું છે કે કેમકારણ આપણને અનુકુળ અને લાભદાયી હોય છે તેથી મનમાં સંતોષ માનવો, અને પ્રતિકૂળ હોય તે અસંતવ માન. રતિ અરતિ એ કંઇ પ્રત્યક્ષ વસ્તુ નથી પણ મનકલ્પિત છે, એ સત્ય પર્યાય નથી. આ પાપસ્થાનનું સ્વરૂપ ખાસ વિચારવા જેવું છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ અને પદ્ગલિક વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજવામાં આવે તેજ પત્રલિક વસ્તુથી જે રતિ અને તેના વિયોગથી અરતિ થાય છે, તે અટકે; નહિ તે તે અટકવું મુશ્કેલ છે. જ્યાં જ્યાં રતિ છે, ત્યાં ત્યાં અતિ જરૂર સાથે જ રહેવાની તેથી તે બન્નેને એકજ સ્થાનમાં સમાવેશ કરેલો છે. સોળમું પાપસ્થાન પર પરિવાદ એટલે પારકી નિંદા કરવી તે છે. પારકી નિંદા કરવી એ એક જાતની ટેવ છે, પારકી નિંદા કરવી અને સાંભળવી તે કેટલાક મઝા માને છે, પણ એ નુકશાનકર્તા છે. ઘેબી લોક સાબુથી પારકાં કપડાંને મેલ કાઢે છે, જ્યારે નિંદક માણસ પિતાના હેડાથી પારકા માણસના મળ ધુવે છે. બંને પોતાના હાથ થકી પારકા મળ ઉપાડી જાય છે, ત્યારે નિંદક પિતાની જીભથી પારકા મળ કાઢી નાખે છે. માખીને સ્વભાવ મળભળીત Page #42 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા વસ્તુ હોય તેના ઉપર જઈ બેસવાનો છે, તેમ નિંદક માણસને સ્વભાવ કેઇના સારા ગુણોને ઓળખવાને હોતે નથી પણ જોગ જગે તેનામાં જે કંઈ સ્વલ્પ પણ દુર્ગણ હોય તેના ઉપર તુરત તેની દ્રષ્ટિ જાય છે જગતમાં સર્વગુણું વીતરાગ-પરમેશ્વર છે. તેના સિવાયના જે મધ્યસ્થ જીવો છે, તેનામાં તે કંઇ ને કંઇ ગુણની ખામી હોવાની જ. એ ખામી જેવાને અને નાની સરખી ખામીને પણ મોટું રૂપ આપી મહાન બનાવવાનો નિંદકને સ્વભાવ હોય છે, એ નુકશાનકારક છે. તેમાં રાજ્યકર્તાની અને રાજ્યના કારભારીઓ–અમલદારોની નિંદાને વિશેષ અનર્થ ઉપજાવનારી છે. સુખના કે તેને સર્વથા ત્યાગ કરવો જોઈએ. કપટ સહીત જુઠું બોલવું એ માયા મોક્ષ નામનું સત્તરમું પાપસ્થાન છે. કપટ સહિત જુઠું બોલનાર જગતમાં ઘણો હશિયાર ગણાય છે અને તેને “પોલીટીકલ મેન ”ની ઉપમા આપવામાં આવે છે. જૂઠું બોલવું એ એક પાપ છે, તેમજ કપટ કરવું એ પણ એક પાપ છે. આમાં કપટ સહીત જુઠું બોલવું એને જુદું જ રૂપ આપવામાં આવ્યું છે, અને તે ઘણું ખરાબ છે. સરળ અને ભેળા માણસો કરતાં હુંશિયારમાં ખપતા માણસમાં અને પ્રભાવ ઘણે જોવામાં આવે છે. કપટ ક્રિયા કરી બીજાને ગીને પોતાને હશિયારમાં ખપાવનાર માણસ ઘણો આનંદ માને છે, પણ તે એક જાતનું પાપ કરે છે એમ તેના મનમાં આવતું નથી. તેને માટે ઉપાધ્યાયજી શ્રી વિરવિજયજી નવાણું પ્રકારની પૂજામાં કહે છે કે – आत्मस्वरुप रमणे रमे, मनमोहन मेरे। न करे जुठ तुफाण, मनमोहन मेरे ॥ આત્મા સ્વરૂપના ઈ લુડ ડફાણ કરતા નથી, તે તો બહાર અને અંદર એકજ સરખા હોય છે. જેવું બેલે છે તેવું જ ચાલે છે, અને તેવું જ પિતાનું વર્તન રાખે છે. મનમાં એક અને બહાર બતાવવું છું એ પાપાકનું વરૂપ છે. મિથ્યાત્વ નામનું અદારમું માપસ્થાનક છે. મિથ્યાત્વ અજ્ઞાન એ પર્યાયવાચક શબ્દ છે. એના પ્રતિસ્પર્ધ સમ્યકજ્ઞાન છે. સમ્યજ્ઞાનની પ્રાપ્તિને અટકાવનાર મિથ્યાત્વ અને અજ્ઞાન છે. સમ્યજ્ઞાન એ મિયાત અને અજ્ઞાનને અટકાવનાર છે. અજ્ઞાન પા૫સ્થાનમાં પ્રથમનાં સત્તર પાપસ્થાનનું મૂળ મિથ્યાત્વ અને અજ્ઞાન છે, તેથી ઉપાધ્યાયાજી મહારાજ વિજયજી પા૫સ્થાનકની તુલના કરવામાં પૂર્વનાં સત્તર વાપસ્થાનક કરતાં આ પાપથાનકનું વજન વધારે બતાવે છે. આ વાપસ્થાનકને નાશ થવાની સાથેજ અંશે અંશે પૂર્વના સત્ત તેમાંથી કેટલાંક એાછાં થવાને સંભવ છે. એમ વિચાર કરતાં આપણને લાગ્યા સિવાય રહેશે નહિ. જૈન શાસ્ત્રકારે આ મિથ્યાત્વનું સ્વરૂપ એવું બતાવે છે કે ધર્મ ને અધર્મ, સત્ય માર્ગને અસત્ય માર્ગ, સસાધુને અસાધુ, થઇ દેવને કદેવ, કવિને દેવ, કંગ અને અધર્મને ધર્મ માનવે એ રીતે આ પ્રકાર મિથ્યાત્વના છે. તે સિવાય બીજા પાંચ ભેદ એવી રીતના છે કે હું જે સમો છું અને હું જે માનું છું એજ સત્ય છે, અને અભિગ્રહિક મિથ્યાત્વ કહે છે. બધાને સરખા માનવા, ગુણ અવગુણ પિતાના મનથી તુલના કરે નહિ તે અનભિગ્રહિક મિથ્યાત્વ છે. વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણે છતાં તેનું સ્વરૂપ બીજાને કહેવાના પ્રસંગે વિપરીત-જુદું કહે અને તત્વની પરિક્ષા કરે નહિ તેને અભિનિવેશી મિથ્યાત્વ કહે છે પરમાત્મા જેટલે રાગ દેથી રહિત થઈ કેવલજ્ઞાન ઉત્પન્ન કર્યું છે એવા ભગવંત પ્રણીત શાસ્ત્રમાં તેમના વચનમાં શંકા કરે, અને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજવા Page #43 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મસ્વરૂપ, ૩૬૫ પ્રયત્ન કરે નહિ, તેને સંશય મિથ્યાત્વ કહે છે, જે ને ધર્મ અધર્મ શું છે ? એને ઉપગ નથી એવા એકે દિતા વિકદિ ને અનાભોગીક મિથ્યાત્વ હોય છે. બીજા પણ મિથ્યાત્વના દશ ભેદ છે પણ તેનો પર્યાયથી સમાવેશ ઉપરના પાંચ ભેદમાંજ થાય છે, તેનું સ્વરૂપ શાસ્ત્રથી સમજવાને ભલામણ કરવામાં આવે છે. લોકિક દેવ, ગુરૂ અને ધર્મને માનવા–પૂજવા એ પણ મિથ્યાત્વ છે. લોકોત્તર દેવ વીતરાગ પરમાત્મા એમને અને એમની સ્થાપના (પ્રતિમા)ને આ લેકનાં પગલિક સુખ મેળવવાની ઇચ્છાથી માનવા અને પૂજવા એ લોકોત્તર દેવગત મિથ્યાત્વ છે. - લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ પિતે નિર્ગુણ છતાં સાધુનો વેષ રાખે, જનવાણીને ઉથાપી, પિતાને મન કલ્પિત ઉપદેશ આવે, સૂત્રના સાચા અર્થને ત્રાડે, એવા ઉa પરૂપકને ગુરૂ તરીકે જાણે તેમની પૂજાભક્તિ કરવી છે, તથા જે સાધુ ગુણવાન હોય, તપસ્વી હોય, ચરિત્રવાન હોય, આચારવંત હોય, તેમજ યથાત કિયાવંત હોય, તેમની આ લોકના સુખને વાસ્તે તેમજ પરલોકના પગલિક સુખના વાસ્તે સેવાભક્તિ કરે, મનમાં એમ જાણે કે જે તેમની બહુ સારી રીતે સેવા કરીશ તે રિદ્ધિસિદ્ધિ, સ્ત્રી પુત્રાદિ મને પ્રાપ્ત થશે એવાં જે પરિણુમ તે લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ. ' લોકોત્તર પૂર્વગત મિથ્યાત, જીનેશ્વર ભગવંતના પાંચ કલ્યાણની તીથીઓને દિને તથા ખીજ પર્વને દિને ધન, સ્ત્રી, પુત્રાદિ વાતે જવાદિ ધર્મ કરણી કરવી તે લોકેનર પર્વગત મિથ્યાત્વ છે. ઈત્યાદિ મિયાત્વનું સ્વરૂપ શાસ્ત્રમાં ઘણું વિસ્તારથી વર્ણવેલું છે, તે જાણવાને ઉદ્યમ કરવો જોઈએ. ઉપર જે યત્કિંચિત પાપસ્થાનનું સ્વરૂપ બતાવ્યું છે, તેનું યથાર્થ સ્વરૂપ, સમજી મનન કરી, જેમ બને તેમ એ પાપસ્થાનકે આપણુથી ન લેવાય, એવાં પાપ ન થાય તેવા પ્રકારની પ્રવૃત્તિ રાખવી, અને પૂર્વે જે પાપ કર્મ લાગી ગયાં હોય તેને માટે બાર પ્રકારના તપનો યથાશક્તિ આદર કરી તે (મળ ) કર્મને ખપાવવા એજ આત્મસ્વરૂપ પ્રગટ કરવાના રસ્તે છે, એમ મુનિશ્રી આપણને સૂચવે છે. - જેમ જેમ એ પાપ ઓછું થશે તેમ તેમ આત્મસત્તા પ્રગટ થશે, અને જેમ જેમ આત્મસત્તા પ્રગટ થશે તેમ તેમ આપણે આપણા આચાર વિચારમાં વધારે આગળ વધતા જઈશું, આપણે આપણી પ્રગતિ કરી શકીશું. જ્યાં સુધી પાપાચરણને આપણે ત્યાગ કરવાને, તેને છોડવાનો પ્રયત્ન કરીશું નહિ ત્યાં સુધી પ્રગતિની આશા કરવી એ આકાશ કુસુમવત્ મિયા છે. - આત્મિક પ્રગતિના ઈચ્છકે આ બાબતને અભ્યાસ કરતા પહેલાં, ગૃહસ્થીના માર્ગોનુસારીના જે રૂપગુણ શાસ્ત્રકારોએ બતાવ્યા છે, તે જાણવા જોઈએ. તેમાં પહેલો ગુણ ન્યાય સંપન્ન વિભવ એ નામને છે. એટલે પ્રથમ તે માણસે ન્યાયી થવું જોઇએ. જો આપણે ન્યાયથી વર્તવાની, ચાલવાની શરૂવાત કરીશું તો કેટલાક દુણો પાપાચરણે તેથી અટકો, એટલે આત્મ સ્વરૂપે પ્રગટ કરવાની આપણી ઇચ્છા પૂર્ણ કરવાનો પહેલો ઉપાય ન્યાયથી વર્તવું તે છે, વ્યવહારમાં કે ધર્મમાં, ઘરમાં કે જાહેરમાં, ધંધામાં કે ધંધા સિવાયના પસંગોમાં દરેક જગ્યાએ ન્યાયથી ચાલવાને અભ્યાસ શરૂ કરવો જોઇએ, એટલે ઘણાં નવીન પાપ લાગતાં અટકશે. Page #44 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા નવીન પાપ ન લાગે, અને લાગેલાં હોય તે તે દૂર કરવાનો ઉધમ સદા ચાલુ રહે. એને માટે જૈન શાસ્ત્રકારોએ સાંજ અને સવારના પ્રતિક્રમણની ક્રિયામાં આયણના અધિકારમાં અઢાર પા૫ સ્થાનકનું ચિંતવન કરીને તેમાંથી જે કંઇ પાપ લાગેલાં હોય તે તેને માટે મિથ્યા દુષ્કત દેવાનું બતાવ્યું છે. એને ઉદેશ એ છે કે, અજાણતાં પણ જે એ પાપ સેવાઇ ગયાં હોય તો તેને માટે છે દીન સ્વભાવથી આત્માની સાક્ષીથી માફી માગવી અને ફરી તે ન કરવાને કાળજી રાખવી. આ ક્રિયા કરતી વખતે શાસ્ત્રકારોનાં ઉદ્દેશ તરફ લક્ષ રહે અને તદહેતુ અને અમૃત ક્રિયાનું આલંબન થાય તે કેટલો બધે ફાયદો થાય એ ખાસ વિચાર કરવા જેવું છે. અને શુદ્ધ રીતિ અંગીકાર કરી આત્મસ્વરૂપે પ્રગટ કરવાની શક્તિ પ્રાપ્ત થાઓ અને સર્વે તેવા ભાવના ઇછક બને એવી ઈચ્છા છે. वचनामृत. (સંગ્રાહક-કલ્યાણ-વડોદરા.) નામાંકિત માણસે અને આપણા બાપે જેણે આપણને ઉત્પન્ન કર્યા છે તેનાં વખાણ કરવાં જોઈએ. એકઝીયા સ્ટીe. જે માણસ પિતાના વડીલોની વંશાવળીને નકશે કાઢે છે અને જુવાની નવા ઝભાથી ઢાંકે છે તે માસુસ સુખી છે. - જીનપેલરીચર. વડીલેનાં વચને માણસને જાતિસ્વભાવ સાથે ચોંટેલાં છે. તે દુનિયાની ઉંચી જાતમાં મુખ્યત્વે કરી જોવામાં આવે છે એટલું જ નહિ પણ આફતોના વખતમાં રાજ્ય સત્તાઓને કાયમ કરે છે, અને નિશ્ચયપૂર્વક તે વચનો ઉત્તમ વખતેમાં અભૂત રીતે હમેશાં આબેહૂબ માલુમ પડી આવે છે. જેમ્સ હેન. ઉમદા છોકરાઓ ઉમરાવ બાપોથી ઉતરી આવે છે એમ નથી તેમજ ખરાબ છેરાઓ ખરાબ બાપાથી ઉતરી આવે છે તેમ નથી પણ જે મૃત્યુલોકની વસ્તુ છે તેના પર કંઇ વિશ્વાસ રખાતા નથી. સેરીકલ્સ. જુવાનીમાં કુદરતનું બળ ઘણી અધિકતા ઉપર જાય છે, અને માણસ તેના ઘર્ષણ સુધી તેને આભારી થઈ રહે છે. તારા ઉપર ઘડપણ આવશે તેને ઓળખ અને એકની એક ચીજ કર્યા કરવાને વિચાર ન કર કેમકે ઘડપણની બેદરકારી થશે નહિ-લોર્ડ બેકન, એક માણસે એક ઠગણુ માણસને પૂછ્યું કે, હીંગણ સાહેબ તમારું માથું ઘણું મેણું છે તેના પ્રમાણમાં તમારા પગ અને અવયવો કેટલેક દરજે નાના છે. તેના જવાબમાં તેણે જણાવ્યું કે, મારા માથામાં જ્ઞાન ઉભરાઈ જાય એવી રીતે ગોઠવેલું છે અને મારા અવયવોને કસરત કરીને બરાક ન લઈને ભુખે મરેલા છે. સર વેંકટરતંદુરસ્ત શરીર સારું છે પણ આમાં વધુ તંદુસ્તીમાં હોવો જોઈએ. કાર્લાઇલ તંદુરસ્ત શરીર કરતાં પણ વધારે નથી, અને અંતઃકરણના આનંદ જે બીજે આનંદ નથી. ઝીમાસ્ટીકસ. પ્રીતિ ઘરની અંદર અને બહાર ઓરતની જીંદગી બનાવે છે. સર ઍસ. ફરગ્યુસન. વખતના બેવકુફ માણસની પ્રીતિ ન કરે, અગર જે તેના ગુલાબી હેઠો, અને ગાલો Page #45 -------------------------------------------------------------------------- ________________ સુવિચાર નિઝર. ૩૬૭ તેના વળતા દાતરડાના ઘેરાવની અંદર આવે (નયન બાણ.) તેના છેડા કલાક અને અઠવાડીઆમાં પ્રીતિ બદલાતી નથી. પણ મેતની અણી સુધી રહે છે. સેકસપીઅર. સ્વર્ગમાંથી સોનાની સાંકળ પડેલી તે છે, તેઓની આંકડીઓ સરખી અને ચળકતી છે તે પ્રીતિ કરનારાઓ ઉપર નિદ્રા માફક પડે છે અને નરમ અને અતી મધુર મનને સરખી ગાંઠમાં જોડે છે. ડબ્લ્યુ. બી. કોટ. ઓ ભરવાડ ! હું તને વિનતિ કરું છું કે પ્રીતિ શું છે તે મને કહેશે ? શું તે કરે અને કુવે છે! કે જ્યાં આનંદને દીલગીરી રહે છે? શું તે દેવળમાં વગાડવાને ઘટ છે. કે. જે સ્વર્ગ કે નર્કમાં વગાડાય છેહું જે પ્રમાણે સાંભળું છું તેજ કહું છું કે તે પ્રીતિ છે. સર ડબલ્યુ રે. લગ્નની પ્રીતિ માણસ જાતને બનાવે છે. મિત્રતાની પ્રીતિને પૂર્ણતા પર લાવે છે પણ લંપટ પ્રીતિ તેને ભ્રષ્ટ કરે છે અને હલકે પાડી નાંખે છે. લોર્ડ બેકન. - આપણે પ્રીતિ કરીએ છીએ કેમકે આપણી જીદગી હમેશની નથી આપણી અંદગીને ધ્યાનથી પ્રીતિ ખરીદ કરીએ છીએ. વીર. જીદગી ! આનંદી અને વાદળાંવાળી ઋતુમાં આપણે ઘણે વખત સાથે હતાં. જ્યારે મિ વહાલા હોય છે ત્યારે જુદા પડવું કઠણ છે. તેથી નશાશા નાંખવા પડે છે. તું (જંદગી) ચેતવણી આપ્યા વગર નાશી જાય છે. તું તારી વખત પસંદ કરે છે. રાતની સલામ ન કર, પણ કંઈક વધારે પ્રકાશિત દેશમાં જવા મને હવારની સલામ કર. મીસીસ બેરલ્ડ, હારી જીંદગીને ચાહતો નહિ, તેમજ ધિક્કારતે નહિ. જે અંદગી ગાળે છે તે સારી ગાળ. લાંબી અગર ટુંકી જીદગી હોય તો સ્વર્ગમાં જવા પરવાનગી આપ. મલિટન. - જીંદગીની હાજને ઘણું અવેજો છે. જુવાનીને તેના આનદ છે, ઘડપણને તેની યાદ દાસ્ત છે. જેમ કુલના અતિ ઘણું સુંદર પાત્રોએ છેલ્લાં ખીલે છે તે પ્રમાણે અંદગીની હાજના કલાકો પણ ઘણાજ સુંદર થાય છે. જ્યારે કુલને પાત્રાઓ કરમાઈ જાય છે ત્યારે ફળ ઉગે છે તેમ જ્યારે શરીર ક્ષીણતાને પામે છે ત્યારે મન પરિપકવ થાય છે. सुविचार निर्झर. ( લેખક –સગત. ડી. જી. શાહ માણેકપુર ) વધારે ભોજન કરવાથી શરીરમાં રોગ થાય છે, આયુષ્યને નાશ થાય છે, અને સ્વર્ગની હાનિ થાય છે. વળી તે પાપરૂપ છે અને લોકમાં નિંદિત છે. તે માટે તેને ત્યાગ કરવા. (મનુસ્મૃતિ ) - પ્રાણુ ઉંચા આસને બેસવાથી નહિ, પરંતુ ગુણથીજ ઉત્તમતાને પામે છે. જગતમાં તેજ મનુષ્ય જીવે છે કે, જેનામાં ધર્મ છે. જે મનુષ્ય ગુણ અને ધર્મથી રહિત છે, તેનું જીવન વૃથા છે. (ચાણક્ય નીતિ ) * જેમ કાચ પિતાના સર્વ અંગોને સમેટી લે છે તેમ મનુષ્ય જ્યારે ઇન્દ્રિયોને વિષપોમાંથી ખેંચી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. (ભીષ્મપર્વ) Page #46 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા પરવાપણું દુઃખરૂપ તથા પિતાને વશ બધું સુખરૂપ છે; એ સંક્ષેપથી સુખ દુઃખનું લક્ષાણું જાણવું, મૂર્ણપણું તથા હમેશ કારિદ્ર કદરૂપ છે, ને પારકે ઘેર રહેવું તથા પારકું અન્ન ખાવું એ અત્યંત કષ્ટરૂ૫ છે. (માનવ ધર્મ શાસ્ત્ર) પોતાની શક્તિ પ્રગટ ન કરનાર સમર્થ હોવા છતાં પણ લેકના તિરસ્કારને પામે છે, કારણ કે કોર્ટમાં રહેલ અગ્નિ ઉલ્લંધન કરાય છે, પરંતુ પ્રજવલિત અગ્નિ એાળગી શકાતું નથી. | ( વિબશર્મા ) જે બાળક તથા વૃદ્ધને જમાડી જમવું તેજ ભોજન, જે પારકાને વિષે સ્નેહ કરાય તેજ નેત, જેથી પાપ ન થાય તેજ ડહાપણુ, અને દંભ વિના જે આચરણ કરાય છે. તેજ ધર્મ કહેવાય છે. x x x મનુષ્ય મુંગો રહેવાથી તથા વનમાં વસવાથી મુનિ થતું નથી. પણ મનને વશ કરવાથી મુનિ થાય છે. કેમકે સ્થિર બુદ્ધિવાળો મુનિ કહેવાય છે. (ભર્તૃહરિ ) - બીજાઓનાં સર્વ પ્રકારનાં કામને નિરંતર જાણવા છતાં પણ પોતાના મનમાં દ્રઢ નિશ્ચયવાળા પુરૂષો તેમનાં સારા કામોનું જ સ્મરણું કરે છે. અને તેમનાં ખરાબ કામને સંભારતા નથી. (સભાપર્વ) જેમ પર્વત ઉપર શિલા રહડાવવી હોય તો ઘણું જ મહેનતે ચઢે છે, પરંતુ તેને નીચે પાડવી હોય તે વાર લાગતી નથી, તે પ્રમાણે મનુષ્યને ગુણવાન થવું અઘરું છે, પણ નીચતા કરવામાં વાર લાગે તેમ નથી. | ( હિતોપદેશ) બુદ્ધિમાન પુરૂષે પરસ્ત્રી સાથે એકાંતમાં સુવાનું તથા રહેવાનું રાખવું નહિ, તથા સ્ત્રીઓ સાથે અયોગ્ય ભાષણ કરવું નહિ, અને તેમને પિતાનું પરાક્રમ દેખાડવું નહિ. (મહાનિર્વાણુ ) જે મનુષ્ય અમૃત જેવા મધુર વચનથી ખલ પુરૂને સન્માર્ગે લઈ જવા ઈચ્છે છે, તે માણસ કોમળ કમળ તંતુ વડે સર્ષ અથવા મન્મત્ત હાથીને બાંધવાને, સડાના પુના છે ઘી હીરાઓને છેદવાને, તથા મધના બિંદુથી ખારા સમુદ્રને મઠા કરવા ઈચ્છે તેના જેવો ઉધોગ છે. ( નીતિશતક) વદનમાંથી વચનરૂપી બાણ નીકળે છે. અને તેથી વિંધાએલો મનુષ્ય અહોરાત્ર શોકગ્રસ્ત રહે છે. એ વામ્બાણ મનુષ્યના મર્મ સિવાય અન્ય અંગમાં પ્રવેશ કરતાં નથી. માટે શાણું અને સમજુ માણસોએ વખાણું પરપ્રતિ કદીપણ મુકવાં નહિ. (હસગીતા.) ગામમાં, ઘરમાં અથવા નિર્જન સ્થળમાં પણ પરાયું ધન પડયું હોય છતાં તેને લેવાને જેઓ રાજી થતા નથી, તેઓ સ્વર્ગમાં જનારા છે. વળી તે જ પ્રમાણે જે એકાન્તમાં પણ કામનાવાળી પરસ્ત્રીને જોઇને તેના પ્રતિ મનવડે પણ ઈરછા કરતા નથી, તેઓ સ્વર્ગમાં જનારા છે. r (અનુશાસન પ.) પુણ્ય કર્મ કરવાથી ધણપણું, દાતાપણું અને ધનવાનપણું મળે છે, તેમજ પાપ કર્મ કરવાથી ચાચાપણું, દાસપણું, તથા દરિદ્રતા મળે છે. * * * સ્ત્રીઓનાં નામ પણ મનમાં મેલ ઉત્પન્ન કરીને અવશ્ય વિકાર કરે છે, તે પછી વિલાસની ભ્રકુટીના પલકારા ભારનારી સ્ત્રીઓનાં દર્શનથી મનમાં વિકાર થાય, તેમાં આશ્ચર્ય શું? ( શુકનીતિ) દોસ્તને માટે ભલાઇ કરીએ એતે સઉ કઈ માટે સહેલ વાત છે, પરંતુ દુશ્મન સાથે Page #47 -------------------------------------------------------------------------- ________________ સુવિચાર નિઝર. ભુંડાને બદલે ભલાઇ કરી તેને ધડ આપવામાં ફાવવું તેમાંજ ખરી સાબાશી અને મરદાનગીરી છે. (સારંગધર પદ્ધતિ.) ઉધોગ કરો એ દેવ પૂજવા બરાબર છે, ઉધાગ કરતી વખતે પ્રથમ કદાપિ અળખામણો લાગે પણ તેનું ફળ ભોગવતી વખતે અપૂર્વ આનંદ આવે છે. (આયનીતિ) પુરૂષ સુખ મેળવવાની આશાથી જીરીનું સેવન કરે છે. પરંતુ તે સેવન કરનારા પુરૂના શરીરની કાતિનો નાશ કરે છે, બળને હરે છે, અત્યંત શ્રાંતિ ઉત્પન્ન કરે છે, અને ભોગ પછી પરિણામે નીરસ થઈ પડે છે. માટે વિવેકી પુરૂષોએ બને તેટલું વિષયેથી દૂર રહેવું. (વિજ્ઞાન શતક ) “કામ, ધ, દંભ, લોભ, તથા કપટને વશ કરવા, એજ ધર્મ ” એ પ્રમાણે જાણુને જે ધર્મ સેવે છે તેઓને જ ઉત્તમ લોકોએ નાની માનેલા છે. (વનપર્વ) જીતેન્દ્રિય રહેવું અર્થાત ઇન્દ્રિયોને નિયમમાં રાખવી એ મૃત્યુ કરતાં પણ કઠણ છે. + + + સુખને દુઃખ, વૈભવ ને દારિદ્ર, લાભને ગેરલાભ અને જન્મ તથા મરણ એ વારા ફરતી સધળા મનુષ્યને આવે છે, માટે ધીરે મનુષ્ય તેનાથી હર્ષ પામતું નથી તેમ ખેદ પણું પામતે નથી. (વિદુર નીતિ ) અહિંસા પરમ ધર્મ છે, અહિંસા પરમદમ છે, અહિંસા પરમ દાન છે અને અહિંસા પરમ તપ છે. હિંસા ન કરનારને અક્ષય તપનું ફળ મળે છે. હિંસા ન કરનારે સદા યા કરે છે. અને હિંસા ન કરનારે મનુષ્ય સર્વ પ્રાણીઓને માતા પિતા જેવું છે. મહાભારત) કોઈ પણ પ્રાણીને વધ કર્યા સિવાય માંસ મળતું નથી; અને પ્રાણુને વધ કરવાથી સ્વર્ગ મળતું નથી, માટે માંસ ખાવાને ત્યાગ કર જોઇએ. (મનુસ્મૃતિ ) આ સંસારરૂપી કડવા વક્ષમાં બે ફળ અમૃત જેવાં છે, એક તો રસયુક્ત મધુર વચન અને બીજું સજજન પુરૂષોની સંમતિ. (ચાણક્ય નીતિ ) પરાયાને ઉપદેશ કરવામાં પંડિતાઇ દાખવવી, એ સર્વ પુરૂષોને સહેલું છે, પરતું સ્વધર્મનું પાલન તે કોઈક મહાત્મા પુરૂષજ કરે છે. (હિતોપદેશ) રૂપ, સારા અવય, આયુષ્ય, બુદ્ધિ, ધીરજ, બળ અને સ્મરણ શક્તિ એટલાં વાનાં ઈરછનાર મહાન પુરૂષોએ હિંસાને તજવી એમ્ય છે. (અનુશાસનપર્વ) હે પાથે? સાત ગામ બાળવાથી જેટલું પાપ થાય છે તેટલું પાપ ઘડામાં ગાળ્યા વગરનું પાણું ભરવાથી થાય છે. માછીમાર વર્ષ સુધી જાલ નાંખે ને તેને જેટલું પાપ લાગે તેટલું પાપ એક દિવસ ગાળ્યા વિનાનું પાણી વાપરનારને થાય છે. (વિષ્ણુપુરાણું) . જે મનુષ્ય માંસ ભક્ષણ કરતો નથી, તથા કોઈને હણતા નથી, અને હણવતા નથી, તે સર્વ પ્રાણીઓને મિત્ર સમાન છે. (સ્વાયંભુવ મનુ, ) મનુષ્ય કોઈની સાથે કપટ વ્યવહાર કરે નહિ, કોઈની આજીવિકાનો ભંગ પણ કરવો નહિ. કોઈનું શું કરવું નહિ, તેમજ કોઈ વખત ભુંડું કરવા માટે મનમાં વિચાર પણ કરે નહિ. (શુક્રનીતિ ) દુર્જનની જોડે સ્નેહ કરવો નહિ, તેના પર પ્રીતિ ધરવી નહિ, બળતા અંગારા દઝાડે છે, અને બઝાવેલા કોયલા હાથ કાળા કરે છે. દુને સ્વભાવજ એવો છે. x x x હિતેચ્છુ મિત્રનું વચન જે સાંભળતા નથી, તેને જલદી વિપત્તિ આવી પડશે એમ જાણુવું. (વિષ્ણુ શર્મા) Page #48 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભાજે પુરૂષ પ્રાણીની હિંસા કરીને તેના માંસ વડે પિતૃ દેવને તુમ કરે છે, તે મૂર્ણ માણસ સુગંધવાન ચંદનને બાળીને તેની રાખનું પિતાના શરીરે લેપન કરે છે. (વૃદ્ધ પારાશર સ્મૃતિ) થાંભલાઓને છેદીને અને પશુઓને મારીને, પૃથ્વી પર લોહીના કાદ કરીને જે સ્વર્ગમાં જવાનું હોય તે પછી નરકમાં કેણુજ જાય ? ( શાતિપર્વ. ) જે પુરૂષ સર્વ પદાર્થમાં આસક્તિ વગરને હેય અને તે તે શુભ કે અશુભને પ્રાપ્ત થઈ પ્રશંસા કે દેષ ન કરૂં હોય, તે પુરૂષની બુદ્ધિ પ્રતિષ્ઠિત છે (સ્થિર છે) એમ જાણવું. ( શ્રીમદ્ ભગવદ્ ગીતા.) પિતાના શરીરમાં રહેલા, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર અને મેહ તેને જે જીતે છે. તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે, તો તેથી તને અનર્થ પ્રાપ્ત થતી નથી, અને પાપ વળગતાં નથી. વળી જે એ કામાદિ છે શત્રુઓને પરાજય કરે છે, તે પુરૂષ સંસારમાં ધન્યવાદને ચોગ્ય છે. (વિદુરનીતિ.) પિતાને પિતાના પ્રાણ જેમ અતિ પ્રિય છે, તેમજ બીજા પ્રાણીઓને પણ તેમના પ્રાણ બહુજ પ્રિય છે. એમ પિતાના દાંતથી બીજાઓ વિષે પણ બુદ્ધિવાન અને જ્ઞાની પુરૂષોએ વિચારવું. (વનપર્વ. ) - કુળને પાવન કરનારા પુત્રે માતા પિતા પ્રત્યે કોમળ વાણું બેલવી, સર્વદા તેઓને પ્રિય લાગે એવું વર્તન રાખવું તથા તેઓની આજ્ઞામાં રહેવું. (મહાનિર્વાણ) રહેવા માટે રાજ્ય મંદિર શું નથી, ? સાંભળવા ૫ ગાયને પણ શું નથી? અથવા પ્રીતિમાં પ્રાણથી પણ પ્રિય, પ્રિયાના સમાગમનું સુખે શું નથી કે સર્વે છે; પરંતુ ઉત્ક્રાન્ત પતંગના પવનથી ચંચળ દીપકના યા જેવું તે સર્વે ચંચળ છે, એમ ધારીને જ સંત વનમાં ગયા છે. (વૈરાગ્ય શતક ) જુ, માંકડ, મચ્છર આદિ જતુઓ શરીરને ચટકા મારે તો પણ તેનું પુત્રની પેઠે જે રક્ષણ કરે છે, તે પ્રાણીઓ સ્વર્ગમાં જવા યોગ્ય છે. ( મહાભારત) - જેમ માછલી, કાચબી અને પક્ષિણી દર્શન, ધ્યાન અને સ્પર્શથી બચ્ચાઓનું સવા પાલન કરે છે, તેવી જ રીતે સજજને સુસંગતથી અને સબોધથી સંગ કરનારનું પાલન કરે છે. (ચાણકયનીતિ. ) હાથ, પગ, નેત્ર અને વાંની ચપળતા કરવી નહિ, કુટિલતા રાખવી નહિ, અને બીજાપર દ્રોહ કરવાની બુદ્ધિ કરવી નહિ. (મનુસ્મૃતિ) જે માંસ ખાય છે તે પરભવમાં અહપ આયુષ્યવાળા થાય છે, તથા દરિદ્ર થાય છે, પારકીગુલામગિરીથી આજીવિકા ચલાવે છે, અને નીચ કુળમાં જન્મ ગ્રહણ કરે છે.(મહાભારત) અભ્યાસથી વિદ્યા ટકી રહે છે, શીળથી કુળની આબરૂ ટકી રહે છે, ગુણથી શ્રેષ્ઠતા જણાય છે, અને નેત્રથી કેપની પરીક્ષા થાય છે. વળી ઘરમાં આસક્તિવાળા મનુષ્યને વિધા પ્રાપ્ત થતી નથી, માંસાહારીને દયા હોતી નથી, પસાના લોભમાં સત્યતા રહેતી નથી, અને વ્યભિચારીને પવિત્રતા હોતી નથી. (ચાણ્કય નીતિ) 'હે અન? એ પ્રેરણું કરનાર કામ છે, તે કામ ક્રોધ રૂપે પણ પરિણામ પામે છે, રજોગુણથી ઉત્પન્ન થાય છે, પ્રવૃત્તિ કરાવનાર છે, જેનું ખાજ પૂરુંજ ન થાય તેવો છે, અને અત્યંત પાપી (ઉગ્ર) છે, એને આ દેદિયાદિકના સંભાતમાં રહેલો પ્રબલ વૈરી જાણ. (શ્રીમદભગવદ્ ગીત) Page #49 -------------------------------------------------------------------------- ________________ સુવિચાર નિઝર. ૩૭૧ જેમ પિતાને પિતાને પ્રાણુ વહાલો છે, તેમ બીજા પ્રાણીઓને પણ પોતપોતાને જીવ વહાલે છે, એમ પિતાની પેઠે બીજાનું પણ સમજીને સાધુપુરૂષે પ્રાણુઓ પર દયા કરે છે. (શાન્તિપર્વ) દિવસને સ્વામી સૂર્ય અરત પામે ત્યાર પછી પાણી પીવું એ રૂધિર તુલ્ય છે, અનેં અન્ન ખાવું એ માંસ તુલ્ય છે. (પદ્મપુરાણ ) - મહાત્માઓનું ચિત્ત સંપત્તિ સમયે કમળ જેવું કોમળ થાય છે. અને આપત્તિમાં પર્વતની શિલાના સમુદાય જેવું અત્યંત કઠિન થાય છે. અર્થાત મહાત્માઓનું ચિત્ત સં૫ત્તિમાં ગર્વરહિત રહે છે અને વિપત્તિમાં ધીરજવાળું રહે છે. (ભર્તૃહરિ ) હે યુધિષ્ઠિર? જીવોને પ્રાણઘાત કરીને મારનાર, સમંતિ, આપનાર, ખાનાર, વેચનાર, વેચાતું લેનાર, આ પાંચે જણાએ પાપથી લેપાય છે અને પશુના શરીરમાં જેટલાં રૂવાટાં છે, તેટલા હજાર વર્ષ સુધી નરકમાં રહે છે. (અનુશાસનપર્વ) પરતંત્રતાના જેવું એકે દુઃખ નથી, અને સ્વતંત્રતાના જેવું એકે સુખ નથી. * * * રસ્તે ચાલતાં ચાલતાં ખાવું નહિ, બેલતાં બેલતાં હસવું નહિ, વાયલી વસ્તુને શેક કર નહિ, અને પિતે કરેલું કામ કહી બતાવવું નહિ. * (શુક્રનીતિ ) ભેગમાં રોગને ભય, કુલિનતામાં લાંછનને ભય, ધન હોય તે રાજાને ભય, માનમાં ન્યને ભય, બળમાં શત્રુને ભય, રૂપમાં ઘડપણને ભય, શાસ્ત્ર ભણવામાં વાદને ભય, ગુણમાં ખલ–નઠારા માણસને ભય, અને શરીરમાં કાળને ભય છે, ત્યારે જગતમાં સઘળા વસ્તુઓ માટે માણસને ભય રાખ પડે છે, પણ માત્ર વૈરાગ્ય છે તે જ નિર્ભય છે. . (વૈરાગ્ય શત) જેઓ માંસનું ભક્ષણ કરતા નથી, ને માંસ માટે પશુઓને વાત કરતા નથી તેઓ સર્વ પ્રાણીઓના મિત્ર ગણાય છે. (મનુસ્મૃતિ) આંખેથી જઇને પગ મૂકે, વધી ગળીને પાણી પીવું, સત્યથી પવિત્ર વચન બાલવું અને વર્તન પવિત્રતાથી આચરવું, x x x અહિંસ છે લક્ષણ છે જેનું એ ધર્મ સમજ. અને પ્રાણીને વધ કરવો તે અધર્મ સમજવો. તે માટે ધર્માર્થી પુરૂષોએ સર્વ પ્રાણીઓ પર દયા કરવી એ શુભ કર્તવ્ય છે. . (મહાભારત) સત્ય, દાન, ઉધોગ, દ્વેષ ન કરે, ક્ષમા અને ધીરજ એ છ ગુણને પુરૂષે કદી પણ ત્યાગ ન કો. (વિદુરનીતિ.) દુર્જન મીઠું બોલે તે પણ તેના પર વિશ્વાસ રાખવો નહિ, તેની જીભમાં માત્ર મધ છે પરંતુ હૃદયમાં હલાહલ ઝેર છે. (હિપદેશ) શ્રદ્ધાવાળે, જિતેન્દ્રિય અને ચિત્તવૃત્તિને બ્રહ્માકાર કરવામાંજ તત્પર રહેતા પુરૂષ જ્ઞાનને પ્રાપ્ત થાય છે, અને જ્ઞાનને પ્રાપ્ત થઈ તરતજ મેલને પ્રાપ્ત થાય છે.(શ્રીમદ્દભગવદગીતા) સત્પાત્રને દાન આપવું એ હાથનું ઘરેણું છે, ગુરૂને નમસ્કાર કરવા એ મસ્તકનું ધરેણું છે, સત્ય બોલવું એ મુખનું ઘરેણું છે, જય મેળવે તેવું અતિ ઉત્તમ વીર્ય એ ભુજાને અલંકાર છે, સ્વચ્છ વર્તણુક એ હદયનું ઘરેણું છે, અને ઈશ્વરનું જ્ઞાન થવું એ શાસ્ત્રનું ઘરેણું છે –સ્વભાવથી જ મહાત્માઓનાં ઉપર કહેલાં ઘરેણું છે. (નીતિ શતક) ધનથી ધર્મની રક્ષા થાય છે, અને યોગથી જ્ઞાનની રક્ષા થાય છે. ખરી શોભા દાન Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૧ બુદ્ધિપ્રભા. ફરવાથી છે, પણુ રેલ્યુાંથી નહિ. અને યથાર્થ મુક્તિ જ્ઞાનધી છે, પણ વત્રાભૂષ્ણુથી નિહ, ( ચાણુાકય નીતિ, ) સ ંતોષ, ક્ષમા, મનેાનિમય, અસ્તેય, શુદ્ધતા, ઇન્દ્રિયનિગ્રહ, શાસ્ત્રજ્ઞાન, ઇશ્વરજ્ઞાન, સત્ય, અને અજ્ઞેય એ દશ ધર્મનાં લક્ષણુ છે. × ×× જે માસ પ્રાણીમાના વધ, બંધ, ત્યાદિ કરી પીડા કરતા નથી, તે સર્વનું હિત ઇચ્છનાર છે, અને તેને થાય છે. અત્યંત સુખ પ્રાપ્ત ( મનુસ્મૃતિ ) જે પારકા માંસે કરીને પાતાના માંસને વધારવાને પુછે છે તેનાથી વધારે મને કોઇ અધમ નથી, અને તે અતિ ક્રૂર છે. ××× જે સર્વ પ્રાણી ઉપર દયાવાળા છે, અને માંસ ભક્ષણુ કરતા નથી, તે મનુષ્ય લાંબા આયુષ્યવાળા, નિરાગી અને સર્વે પ્રાણીઆથા ડરે નહિ તેવા અને સુખી થાય છે. ( મહાભારત-અનુશાસન પર્વ,) સર્વદા સારી રીતે સુરક્ષિત હાય અને થયેલુંજ સમજવુ. ( હંસગીતા ) મૃદંગ—પખાજ પણ ( ભર્તૃહરિ ) ખેલવું; પરન્તુ જેમ લોકપ્રિય છે. (શુક્રનીતિ.) જે મનુષ્યની વાણી અને મનના વ્યાપારા સન્માર્ગે પ્રવૃત્તિ પામેલ હાય તે માણુસને સર્વ પ્રાપ્ત સુખમાં કાળીએ આપીએ તે આ જગતમાં કેણુ વશ ન થાય? તેના સુખપર લોટના લેપ કરવાથી મધુર શબ્દ કરે છે. મનુષ્યે હંમેશાં મિત્રાની સાથે અને શત્રુઓની સાથે મધુર વાણીથી અપ્રિય વાણીથી ખેાલવું નહિ; કારણ કે મધુર વાણી ખેલનારા મયૂરે તેમ મધુર વાણી ખેલનારા મનુષ્ય પશુ લોકપ્રિય થઇ પડે છે. કેમકે શરીર એ સુખ ( શાન્તિપર્યં નિરંતર દુઃખ હતું નથી, તેમ નિરંતર સુખ પણુ મળતું નથી, અને દુ:ખ એ બન્નેને રહેવાનું સ્થાનક છે. સ્ત્રી અને પુરૂષે મરતાં સુધી એક બીજાના વ્યભિચાર કરવા નહિં, તેઓના સક્ષેપમાં એ ધર્મ જાણવા. ( મનુસ્મૃતિ. જે ધર્મથી રહિત છે. મૂર્ખ છે, ક્રોધી તથા સાહસિક છે, એવા અધર્મી સાથે મિત્રત કરવી નહિ, જે મનુષ્ય અધર્માં કરીને દ્રવ્યોપાર્જીત કરવા રૂચિ ન રાખતાં સુનીતિથી દ્ર નિશ્ચયે અર્થ સાધવા આકાંક્ષા રાખે છે, તે સદાચારી છે. (વિદુરનીતિ વિધા વિનય દે છે, વિનયથી યાગ્યતાને પામે છે, ચેગ્યતાથી ધર્મ પ્રાપ્ત થાય છે, અને ધર્મથી સુખ મળે છે. ધન મળે છે, ધનથી ( વિષ્ણુશર્મા માતા તથા પિતાને સાક્ષાત દેવતા માનીને સદાય સર્વે પ્રકારના પ્રયત્નોથી બાળક તેમની સેવા કરવી. (મહાનિર્વાણ, મનુષ્યનું મન જે ઇન્દ્રિયોના વિષયને ભાગવવાને ઘડે છે, તે ઇન્દ્રિય જાગ્રત થાય છે અને પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે. ( વનપર્વ.. જો ક્ષમા હોય તો મધુર વચનનું શું પ્રયેાજન છે? મનુષ્યને એ ક્રોધ હોય તે ...ત્રુનું શું પ્રયોજન છે? ને સ્વાતિ હાય તા અગ્નિનું શું પ્રયોજન છે? ને સદ્ગુણુ મિત્ર હોય તે ઉત્તમ ઐષધેનુ શું પ્રયોજન છે? જો પાસે દુષ્ટ પુષ હોય તેા સર્વનુ શું પ્રયોજન છે ? જો શુદ્ધ વિદ્યા હોય તા દ્રવ્યનુ શું પ્રયજન છે? તે લાજ હેાય તેા ઘરે ાનુ શું કામ છે? અને જો સારી કવિતા કરવાની શક્તિ હોય તે રાજ્યનુ શુ કામ છે ( નીતિશતક . Page #51 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સનું નવમું સમેલન. ૩૭૩, जैन श्वेताम्बर कॉन्फरन्सनुं नवमुं सम्मेलन. આપણું માનવંતી કોન્ફરન્સનું નવમું અધિવેશન મારવાડ બીકાનેર પાસે આવેલા સુજાનગઢ શહેરમાં માહ સુદિ ૧૧, ૧૨, ૧૩-બુધ, ગુરૂ, શુક્ર તા. ૨૭, ૨૮, ૨૯ જાન્યુઆરી સને ૧૯૧૫ ના રેજે રાવણપુરવાળા શેઠ મોતીલાલ મુલજીના પ્રમુખપણા નીચે થવા પામ્યું છે. કોમની ઉન્નતિ અર્થે ઉપયોગી કામ બજાવનારી આપણું કૅન્ફરન્સને જન્મ આપનાર નર મી. ગુલાબચંદજી ઠંા છે એટલું જ નહિ પણ તેની ફતેહ માટે અહનીશ ચિંતવન અને પ્રયાસ કરનાર પણ તેઓ એકજ છે એમ આ અધિવેશનની ફતેહમંદીધી પૂરવાર થયું છે, કેમકે મરૂધર પ્રદેશમાં જન્મ પામી તેજ પ્રદેશમાં પુનઃ જીવન સંચય કરવાનું કાર્ય બીકાનેર સ્ટેટમાં એકાઉન્ટન્ટ જનરલના મેટા એક્કા ઉપર નિમાયેલ મી. હકાએજ સુખગઢના ધનાઢય ગ્રહસ્થ શેઠ પનેલાલજી સંધી સાથે મસલત કરી ઘણી જ ફતેહમંદી સાથે પાર પાડયું છે એ આપણે દરેકે સંતોષપૂર્વક જાણ્યું છે. માત્ર પંદર દિવસમાં મી. દદ્દાઓ અને સુજાનગઢના જૈન બંધુઓએ અને આપણું કૅન્ફરન્સ ઑફીસે જે કાર્ય બજાવ્યું છે તે માટે તેમજ પુનઃ જીવનના સુપ્રસંગને હર્ષપૂર્વક વધાવી લેવા શેઠ મોતીલાલ મુલજીએ જે હીમ્મત દાખવી છે અને તત્રકારે કાર્ય કરી બતાવ્યું છે તે માટે તે સર્વે ધન્યવાદને પાત્ર બન્યા છે એમ હો બેધડક કહી શકીએ છીએ. કોન્ફરન્સના પ્રેસીડન્ટનું તથા રીસેપ્શન કમીટીના પ્રમુખનું ભાષણ ઉપયોગી અને મુદાપૂર્વકનું હતું તે જ પ્રમાણે ઠરાવો પણ તેવાજ કરવામાં આવ્યા છે એમ જૈન અને જૈનેતર પત્રકારોએ પણ કબુલ્યું છે. અમે “હવે શું કરવું ? તે વિષે હવે પછી જણાવવાનું ભૂલતવી રાખી, તત્સમયે પસાર થયેલા કરાવોની નેધ નીચે આપવાનું જોખ્ય ધાર્યું છે, અને તે માટે વાંચકોને વિનંતી છે કે તે ઠરાવો પૈકી અને બંધારણના સવાલ પૈકી તમે પોતે યથાશક્તિ શું જોગ આપી શકે તેમ છે તે અને તમારા વિચારે આપણી ન્યુરન્સ ઓફીસ બેગ લખીને તેમજ જાહેર પત્રો મારફતે ચર્ચાને તમારી ફરજ અવશ્ય બજાવશે કેમકે ઠરાને ગતિ આપવી તે વ્યક્તિઓનું કામ છે. પસાર થયેલ ઠરાવો. પ્રમુખ તરફથી (૧) રાજનિષ્ઠા, (૨) સહાનુભુતિ, (૩) બીકાનેર નરેશને ધન્યવાદ, (૪) આબુછતીર્થ માટે ન્યાય આપનારનામદાર વૈઇસરાય અને સરકાર તથા એજંટ ટુ ધી ગવર્નર જનરલ રાજપૂતાના એઓનો આભાર, (૫) જાહેર તહેવારોમાં જેનપને સ્થાન આપવાની માગણીને એમ પાંચ ઠરાવ રજુ થયા હતા અને તે પસાર થયા બાદ નીચેના ઉપયોગી ઠરાવો જુદા જુદા વક્તાઓના વિવેચન સાથે પસાર થવા પામ્યા છે. ઠરાવ ૬ ફો–ધાર્મિક કેળવણી-( Religious Education) દરેક જૈને જૈનધર્મનાં મૂળતત્તે અવશ્ય જાણવાં જોઇએ, પરંતુ તે જન સેવા છતાં પણ આપણે કેટલાક ધર્મબંધુઓ પિતાના ઉચ્ચ ધર્મનાં મૂળતત્વોથી પણું અજ્ઞાત છે તે સ્થિતિ દૂર કરવા માટે તથા જૈન બાળક અને બાળકીઓમાં ધાર્મિક જ્ઞાન પ્રસાર કરવા માટે નીચેનાં પગલાં લેવા કોન્ફરન્સ ભાર દઈને આગ્રહ કરે છે – Page #52 -------------------------------------------------------------------------- ________________ T બુદ્ધિપ્રભા ધર્મનાં તત્ત્વ તથા રહસ્યનું જ્ઞાન (૧) જે જે સ્થળે ધાર્મિકશાળા ન હોય તે તે સ્થળે ફેલાવવા સ્થાનિક સથે ધાર્મિકશાળા ખેાલવી. (૨) જે સ્થળે ધાર્મિકશાળા હોય તે તે સ્થળના મૂકવા પ્રયત્ન કર. સધાએ તે શાળાને સારી વ્યવસ્થામાં (૩) દરેક ધાર્મિકશાળામાં એકજ જાતના અભ્યાસક્રમ ચાલે તેવી વ્યવસ્થા કરવા જૈન એજ્યુકેશન એડે ગાઠવણ કરવી, (૪) જે જે ધાર્મિકશાળામાં ક્રૂડની સગવડ હોય તેના વ્યવસ્થાપકોએ સસ્કૃત અને માગધી ભાષાનું શિક્ષણ શિખવવા તેમાં વ્યવસ્થા કરવી. (૫) દરેક ધાર્મિકશાળા સાથે બની શકે તેા દરેક સ્થળના સંધે પુસ્તકાલય રાખવા ગઠવણ કરવી. (૬) આવી શાળા માટે શિક્ષા તૈયાર કરવા અર્થે જૈન યુવાને ઉંચુ સંસ્કૃત તેમજ ધાર્મિક જ્ઞાન આપવા પ્રબંધ કરવા. ઠરાવ ૭ મા.—સામાન્ય કેળવણી-(General Education), આપણી સમય જૈન કામમાં કાણુ જૈન કેળવણીયા રહિત ન રહે તેવા હેતુથી આ કારન્સ નીચે પ્રમાણે ભલામ કરે છેઃ— (૧) દરેક જૈન માબાપે પેાતાના પુત્ર તથા પુત્રીને વ્યાવહારિક કેળવણી આપવી. (૨) દરેક સ્થળના આગેવાનોએ સ્થાનિક વિદ્યાર્થીઓને પુસ્તક શ્રી વગેરે કેળવીનાં સર્વ સાધના પૂરાં પાડવાં. (૩) જૈન મના શ્રીમતે તથા નેતાઓએ વિધાનાં સાધનવાળાં હિંદના મુખ્ય મુખ્ય શહેરામાં જૈન વિદ્યાર્થીઓને માટે એડીંગા ઉઘાડવી અને તેમાં કી ઓર્ડરે રાખવાની ગોઠવણ કરવી. (૪) ઉંચી કેળવણી લેતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી ઉત્તેજન આપવાનું અને ખાસ કરીને જે ગ્રેજ્યુએટ થયા હોય અને મદદને અભાવે વિશેષ અભ્યાસ કરતા અટકી પડતા હાય તેવાને માટે માટી કાલરશીપ આપવાનું કાર્ય જૈન શ્રીમંતા તથા જૈનાની નહેર સંસ્થાઓએ ઉપાડી લેવું. ઠરાવ ૮ મા.—વેપારી કેળવણી–( Commercial Education.) હિંદુસ્તાનની અડધી દાલત જેનેાના હાથમાંથી પસાર થાય છે એમ કહેવામાં આવે છે તેમજ જૈન કામ વેપારમાં પ્રથમ પંક્તિ ધરાવે છે તે છતાં પણ વેપારી કેળવણીના અભાવે જૈન કામ વેપાર ધંધામાં દિવસે દિવસે બીજી કામેની સરખામણીમાં પછાત પડતી જાય છે, તેથી કામ પેાતાની અસલ ૫ક્તિ પ્રાપ્ત કરી ટકાવી રાખે તેને માટે આ રેન્કરન્સ નીચે પ્રમાણે ભલામણ કરે છે. (૧) જૈન કામના હાથમાં હાલ જે ધધાએ છે તે કાયમ રહે તેને માટે તે તેના આગેવાનાએ પ્રયત્ન કરવા. (૨) કેળવણી લીધેલા જૈનાને જૈન વેપારીઓએ પાતાના ધંધામાં કુશળ ખુનાવી સામેલ કરવા પ્રયત્ન કરવા. Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું નવમું સમ્મેલન. ૩૭૫ (૩) દરેક જૈન વેપારીએ ખાસ કરીને પેાતાના ધંધાને લગતી કેળવણી ખીજી કેળવણી સાથે પાતાના સંતતિ કુટુંબીઐને આપવાની કાળજી રાખવી. (૪) પેાતાના વેપારની વૃદ્ધિ અર્થે પશ્ચિમના ધંધાદારીએ પેાતાના વેપાર જે રીતે કરે છે અને ખીલવે છે તે જાણી તેનુ અનુકરણ હિંદના વેપારના સોંગાને ધ્યાનમાં રાખી કરવુ. (૫) જૈન વિદ્યાર્થીએ ઉચ્ચ વેપારી કેળવણી લે તે તરફ તેમનુ લક્ષ ખેંચવું અને વેપારી કાલેજમાં તેઓ અભ્યાસ કરે તેને માટે ખાસ સ્કોલરશિપેા સ્થાપવી. (૬) ઉચ્ચ દેળવણી લેવી અતિ મોંધી હોવાથી જૈતેને સામાન્ય વર્ગ સામાન્ય કેળવણી લઇ પોતાની આજીવિકા આબસ ચલાવી શકે તેને માટે ખાસ દેશી નામું ડામું શિખવવા સ્થળે સ્થળે તે શિખવાના વર્ગ જૈન શ્રીમતેએ તથા જૈતાની જાહેર સંસ્થાઓએ ઉઘાડવા (૭) કામ અને સમાજની ઉન્નતિ ત્યારેજ થઈ શકે છે કે જ્યારે એ સમાજની એક મહા વિધાલય (college) હોય કે જેથી સમાજના બાળકો ઉચ્ચ શિક્ષણુ બહુ સારી રીતે મેળવી શકે; એટલા માટે ફ્રાન્સ કુલ સમાજની એવી એક કોલેજ આ સ્થાપવાની ભલામણુ કરે છે. ઠરાવ ૯ મા—સ્ત્રી કેળવણી-( Female Education. ⟩ જૈન કામમાં સ્ત્રી કેળવણીને સર્વત્ર ફેલાવો કરવા માટે આ ૐાન્ફરન્સ નીચેની જ ૢરીઆતા સ્વીકારે છેઃ (૧) દરેક માબાપે પોતાની પુત્રીને લેખન, વાંચન તથા સામાન્ય ગણિતનું જ્ઞાન આપવું. (૨) જે માબાપેાથી ખની શકે કે તેઓએ પોતાની પુત્રીતે માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણુ આપવું અને પોતાની પુત્રી તેવું શિક્ષણુ લઈ શકે તે માટે તેના ક્ષમ તેની નાની ઉમ્મરમાં નહિ કરવાં. (૩) જૈનની વસ્તીવાળાં જે જે સ્થળે ખાળાઓને અભ્યાસ કરવા માટે સાધન હોય તે તે સ્થળે સ્થાનિક આગેવાનીએ કન્યાશાળા ખેલવી. (૪) ભરત ગુંથણુ તથા સામાન્ય જ્ઞાન મેાટી ઉંમરની સ્ત્રી. નવરાશને વખતે લગ્ન શકે તેને માટે અપેારના વખતમાં ચાલતા ખાસ વર્ગ સ્થળે સ્થળે ઉઘાડવાની વ્યવસ્થા કરવી. (૫) આવા ખાસ વર્ગમાં આરોગ્ય વિદ્યાનાં મૂળતત્ત્વ, માંદાની માવજત તથા અકસ્માત વખતે લેવાના તાત્કાળિક ઉપાયાનું જ્ઞાન આપવા સબંધે વિશેષ લક્ષ આપવું. (૬) કન્યા તથા સ્ત્રી માટેની શાળા તથા વર્ગો માટે સ્ત્રી શિક્ષા તૈયાર કરવાની ખાસ જરૂર હવાથી જૈન સ્ત્રીઓએ અને ખાસ કરી વિધવાએ મેટા પ્રમાણુમાં ક્રમા ટ્રેનિંગ કૉલેજમાં દાખલ થઈ અભ્યાસ કરવે અને આવી અભ્યાસ કરતી સ્ત્રીઓને જે જે પ્રકારની સગવડ ોઇએ તે કરી આપવી. ઠરાવ ૧૦ મા—સુકૃત ભંડાર કુંડ ( Sukrit Bhundar Fund) સુકૃત ભડાર ક્રૂડ કે જેમાં ભરેલા પૈસાનો ઉપયોગ કેળવણી તથા કન્ફરન્સના નિભાવ માટે થાય છે અને જે ક્રૂડની ઉપર કાન્ફરન્સની હયાતી તથી કારન્સે ઉપાડેલા દરેક કાર્યના આધાર રહેલા છે તેવા કંઇડમાં દરેક સ્ત્રી પુરૂષે પ્રતિવર્ષે આપ્નમાં આછા ચાર આના ભરવા અવે કારન્સ દઢતાથી આગ્રહ કરે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ બુદ્ધિપ્રભા. (૧) આ કુંડમાં અત્યાર સુધીમાં જે જે ગૃહસ્થેએ પૈસા ભર્યા છે, તેના ઉપકાર આ કાર્ન્સ માટે છે. (૨) જે જે સ્થળના ઘેએ સંઘારા આ ક્રૂડ એકઠું કરી કોન્ફરન્સ આપીસ તરક મેાકલાવી આપેલ છે તે તે સર્ધાના ઉપકાર માનવાની આ તક લે છે. (૩) દરેક સ્થળના સંધને કાન્ફરન્સ એફીસ ઉપર સંવત ૧૯૭૧ ની સાલનું સુકૃત ભડાર કુંડ એકઠું કરી જેમ બને તેમ જલદીથી મેકલી આપવા આ ફૅન્સ વિનતિ કરે છે. ઠરાવ ૧૧ મા જૈન સાહિત્ય પ્રચાર. જૈન સાહિત્ય વિશેષ પ્રગટ ન થવાથી જૈનધમ સબધે જુદી જુદી ભ્રમણાએ કલાચેલી છે, તે દૂર કરવા ન સાહિત્યના પ્રચાર સર્વત્ર કરવાની આવશ્યકતા આ ટૅન્કરન્સ સ્વીકારે છે અને તેને માટે નીચેના પ્રયત્નો કરવાની ભલામણ કરે છે. (૧) હિંદુસ્તાનની જુદી જુદી યુનિવર્સીટી (વિશ્વવિદ્યાલય) ના અભ્યાસક્રમમાં ? જે અન પુસ્તકા દાખલ કરવામાં આવ્યાં હોય તે તે પુસ્તકે ટીકા તથા વિવેચનસહિત છપાવવાં, (૨) જે વિદ્યાર્થીએ જૈન સાહિત્ય સ્વીકારી પોતાના અભ્યાસ ચાલુ રાખે તેને સ્કૉલર શિશ્પા, ઈનામો વિગેરે આપવાં. (૩) હિંદની જુદી જુદી યુનિવર્સીટી ( વિશ્વવિદ્યાલય ) માં માગધી ભાષાને એક દ્વિતીય ભાષા તરીકે દાખલ કરાવવી. (૪) માગધી ભાષાના અભ્યાસ સુલભ થાય તે માટે માધી કોષ તૈયાર કરાવવા, (૫) વિધવિધ ભાષામાં જૈન સાહિત્યનાં પુસ્તક ભાષાંતર કરાવી છપાવવાં. (૬) પ્રાચીન જૈન ભંડારાના વસ્થાપકાએ તેવા ભડારામાં રહેલાં પુસ્તકાની સવિસ્તર ટીપ કરાવી પ્રસિદ્ધ કરવી, જે પુસ્તક નષ્ટ થતાં હોય અથવા જે અલભ્ય અને ઉપયાગી હોય તેવાં પુસ્તકો ફરીથી લખાવવાં યા છપાવવાં અને તે તે ભડારીનાં પુસ્તકાના લાભ જનસમુદાય લઇ શકે તેવી યોગ્ય ગોઠવણ કરવી. ઠરાવ ૧૨ મા—હાનિકારક રીવાજો દૂર કરવા બાબત. આ કારન્સ ઇચ્છે છે કે આપણી જૈન કામમાં જે જે વાતિકારક રીવળે છે તે .દૂર કરવાને ચેાગ્ય પ્રયત્ન જ્ઞાતિના અગ્રેસરા અવશ્ય કરશે. એ સધમાં નીચેના વિષયે પર ધ્યાન ખે‘ચવાની આવશ્યકતા છેઃ— (૧) આળલગ્ન અટકાવવાની ખાસ જરૂર છે, કારણુ કે તેના ઉપર શરીર સંરક્ષણુ અને ભવિષ્યની પ્રગતિને બહુ આધાર છે. (૨) વૃદ્ધ વિવાહથી સ્ત્રી જાતિને બહુ અન્યાય થાય છે, તેથી તે અટકાવવાની ખાસ જરૂર છે. (૩) એક સ્ત્રીની હૈયાતિમાં ખીચ્છ સ્ત્રી કરવાને રીવાજ જયાં જયાં હોય ત્યાં સોં અધ થવા માટે યત્ન કરવાની જરૂર છે. (૪) લગ્ન પ્રસંગે મેોટી રકમોના ખર્ચ કરવામાં આવે છે તે અપ્રસ’શનીય છે. (૫) લગ્ન પ્રસંગમાં કટાણા ગાવાનો રીવાજ કાષ્ઠ કઇ જગ્યાએ છે તે અંધ થવાની જરૂર છે. (૬) લગ્ન પ્રસંગે આતસબાજી ફાડવાનો રીવાજ જ્યાં હોય ત્યાં તે બંધ કરવાની જર છે કેમકે તે ધર્મ વિરૂદ્ધ છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું નવમું સમેલન. (૩) (૭) લગ્ન પ્રસંગે ગણિકાના નાચ કોઈ જગ્યાએ થતા હોય છે તેથી આ કૅન્ફરન્સ વિરૂદ્ધ છે. (૮) મરણ પછવાડે કારજ કરવાનો રીવાજ નિંદનીય છે. અન્ય દેવ દેવીની પૂજા-માનતા કરવાના વહેમી રીવાજો બંધ થવાની જરૂર છે. ઠરાવ ૧૩ મે –જેન કેમની સંખ્યામાં વધારે કરવા બાબત (Means to increase and enlarge Jaina Community.) જૈન કોમની સંખ્યામાં વધારો કરવા તેમજ જૈન વસ્તીનું મરણ પ્રમાણે બીજી કોમની સરખામમાં વિશેષ હેવાથી તે ઓછું કરવા આ કોન્ફરન્સ નીચેના ઉપાય સૂચવે છે – (૧) જેઓએ પિતાના અસલ જૈન ધર્મ તછ બાજે ધર્મ અંગીકાર કર્યો હોય, તેઓને જૈન ધર્મમાં પાછા દાખલ કરવા પ્રયત્ન કરો. (૨) ઉંચ વર્ણોના આર્યો કે જેઓને જૈન ધર્મ ઉપર રૂચિ હોય તેઓને જૈન ધર્મમાં આપણા પૂજ્ય મુનિ મહારાજેની સંમતિ લઈ દખલ કરવા માટે પ્રયત્ન કરે. આરોગ્યતાનના નિયમોનું જ્ઞાન જૈન સમાજમાં બહોળા પ્રમાણમાં ફેલાવવું. (૪) ગીચ વસ્તીવાળા મેટાં શહેરોમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના જેને માટે રસ્તા ભાડાની ચાલીએ બાંધવા માટે જેને શ્રીમંતોનું લક્ષ ખેંચવું. જૈનમાં મરણું પ્રમાણ વિશેષ છે તેનાં કારણે શોધવા તથા તે અટકાવવા માટે ઉપાયો સૂચવવા નીચેના ગ્રહોની ( મેંબર વધારવાની સત્તા સાથે) એક કમીટી આ કોન્ફરન્સ નામે છે. ઉક્ત કમીટીએ પિતાને રીપાર્ટ છ માસમાં તૈયાર કરી જાહેર પત્રોમાં છપાવવા કોનફરન્સના જનરલ સેક્રેટરીને મોકલી આપો અને જનરલ સેક્રેટરીએ સૂચના સાથે તે રીપોર્ટ કોન્ફરન્સના આવતા અધિવેશનમાં યોગ્ય ઠરાવ માટે રજુ કરવો. (૧) ડાકટર નાનચંદ કસ્તુરચંદ મેદી L. M. R. S. (૨) ડાકતર પુનશી હીરજી મારી L. M. & s. (૩) ઝવેરી મેહનલાલ મગનભાઈ (૪) શાહ નરોત્તમ ભવાનદાસ. ઠરાવ ૧૪ મે - કેન્ફરન્સના અંધારણ બાબત, કેન્ફરન્સના બંધારણમાં સુધારા વધારા કરવા માટે એક કમીટી (મેંબરો વધારવાની સત્તા સાથે ) આ કોન્ફરન્સ નીમે છે અને હવે છે કે તે કમીટીએ પિતાને રિપોર્ટ જનરલ સેક્રેટરીપર છ માસની અંદર મોકલાવી આપે. જનરલ સેક્રેટરીએ તે રિપાટ જાહેર પત્રમાં પ્રસિદ્ધ કરે, અને તે પર જે સૂચના આવે તે સૂચનાઓ સાથે આવતી કેન્દ્ર ન્સમાં રજુ કરવે. ઠરાવ ૧૫ મિ–જીર્ણ મંદિરે દ્વાર બાબત. જૈન પ્રાચીન તીર્થ અને બીજા દેરાસરો જે જુદા જુદા સ્થળે આવેલાં છે, તેની પવિત્રતા સંભાળવા માટે તથા જીર્ણતા દૂર કરવાને માટે ખાસ પ્રયત્ન કરવાની જરૂર છે. મારવામાં Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ બુદ્ધિપ્રભા, - ૫ * અને પ્રાચીન સ્થળોમાં આવેલા દેરાસરને જીર્ણોદ્ધાર કરાવવાની ખાસ જરૂર જણાય છે અને માં પ્રતિમાજીની પૂજા ન થતી હોય ત્યાં પૂજા થવા માટે અવસ્થા કરવાની તાકીદે જરૂરીઆત છે. ઠરાવ ૧૬ મે–અન્ય ઠરાવોને પુષ્ટિ, આ કોન્ફરન્સ નિરાશ્રિતને આશ્રય, જીવદયા, સંપદ્ધિ વગેરે પૂર્વની કોન્ફરન્સમાં થયેલા ઉપયોગી ઠરાપર જૈન સમાજનું લક્ષ ખેંચે છે, અને તદનુસાર વર્તવા ભલામણું કરે છે. ત્યારબાદ પ્રમુખ, રીસેસન કમીટીના ચેરમેન અને વિલંટીયર, ડેલીગેટ વિગેરેને ઉપકાર માનવાનો ઠરાવ પસાર થયા હતા તથા જનરલ અને પ્રાંતીક સેક્રેટરીના કામ માટે ધન્યવાદ આપી તેમને કાયમ રાખવાના ફરાવ કર્યો હતેા. - ત્યારબાદ હવે પછીની દશમી કોન્ફરન્સ મુંબઇમાં, અગીઆરમી એસીઆમાં, તથા બારમી અમૃતસરમાં મેળવવાનો નિર્ણય કરી કેન્ફરન્સ બહુ આનંદપૂર્વક પિતાનું કાર્ય ખલાસ કરીને બરખાસ્ત કરવામાં આવી હતી. समाचार. સાગરગચ્છશિમણી શસ્ત્રવિશારદ જૈનાચાર્ય યોગનિક શ્રીમદ બુદ્ધિસાગરજીના શિષ્ય મુનશ્રી દેવેન્દ્રસાગરજી તથા મુનિશ્રી ભક્તિસાગરજીએ અમદાવાદમાં કાલુપુર દરવાજા બહાર માહ સુદી ૧૪ ને દીવસે કાલુપુર ઘીના મહાજનના શેઠ મગનલાલ જેઠાભાઈની દુકાને ધીનાં વેપારીઓને ઘીને તાવડે બંધ કરવા બાબત ઉપદેશ કરે અને તેનાથી સદરહુ મહાજને નીચે મુજબ ઠરાવ કર્યો છે – ઉપદેશથી થએલે ઠરાવ વાવલંરિવાજ અમો નીચે સહી કરનાર દરેક માસની સુદી પાંચમ, બે આઠમ, બે ચાદશ, બે અગીઆરસ ને અમાવાસ્યા મલી એકંદરે (૮) આઠ દિવસ ઘીને તાવડે કરીશું નહિ. તેમ એક ડબો પણ તાવડામાં ઉન્હ કરીશું નહિ. સહીઓ. શા. મગનલાલ જેઠાભાઈ શા. મોહનલાલ શીવલાલ સહી દા. પિતે દા. શા. આત્મારામ મગનલાલ મોદી શીવલાલ મણીલાલ સહી દા. પોતે ચા. જેઠાભાઈ હકમચંદ સહી દા.શંકરલાલ જેઠા શા. રણછોડ કાળીદાસ સહી દા. પોતે. શા. સોમાભાઈ અંબાલાલ સહી દા. પોતે શા. છગનલાલ હીરાચંદ સહી ઇ. પોતે શા. મગનલાલ ફુલચંદ દા. બુલાખીદાસ મુલચંદ શા. અમથાલાલ ગુલાબચંદ સહી દા. પિત શા. ચમનલાલ નરોતમદાસ સહી દા. પોતે સદરહુ ઠરાવ માધવપુરામાં ધીના મહાજન તરફથી ઉક્ત મુનિશ્રીઓના ઉપદેશથી અમાવાસ્યા સિવાય ઉક્ત તિથિઓએ ભી નહિ સળગાવવી તેમજ તાવડામાં તથા લોઢાના ચુલા ઉપર આ બાબતને ઠરાવ કરવામાં આવ્યો છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ સમાચાર. માધવપુરાના ઘીના મહાજનની સહીઓ. શા. દલસુખ મુલચ૬ સહી દા. ત શા, માણેકલાલ મુલચ ંદ સહીદા. પોતે શા. કુલ બાલાભાઈ સહી દા. પોતે dha રા. ખોડીદાસ ખલાખીદાસ સહીદા. પેાતે પા. રામચંદ શીવલાલ સહી દા. પેાતે અમે આશા રાખીએ છીએ કે, આ રાવ દરેક શ્રીના માહાજન તરફથી દરેક સ્થળે અમલમાં મુકાશે. *વનિતાવિશ્રામ:— —મહા વદ પાંચમ તા. ૪-૨-૧૫ ના રાજ સૂરતમાં ગેપીપુરામાં આવેલી શ્રાવકની નવી ધર્મશાળામાં ઝવેરી નગીનચંદ કપૂરચંદને ત્યાં શાન્તિનાત્ર પૂજા હતી. તે વખતે શ્રી વજ્રવિજયજી મહારાજે સમુદાયસમક્ષ ભાણું આપ્યું હતું. વિષય જીવદયાથી શરૂ કર્યા હતેા ને જીવદયાનું દ્રવ્યધી અને ભાવથી વિસ્તાર પૂર્વક સ્વરૂપ સમજાવ્યું હતુ. ત્યારબાદ સાત ક્ષેત્રમાં સાધ્ય ક્ષેત્ર કેણુ અને સાધક ક્ષેત્ર કાપ્યુ તે સમજાવ્યું હતું. સાધક ક્ષેત્ર ચાર (સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા) અને સાધ્ય ક્ષેત્ર બાકીતા ત્રણ (જૈતપ્રતિમા, જૈન મંદિર ને જ્ઞાનક્ષેત્ર) તેનું વિવેચન કર્યું હતું. આપણા જૈન સમાજમાં સાધ્ય ક્ષેત્રની પ્રભાવના ઉત્તરાંતર વૃદ્ધિ થતી નજરે આવે છે પશુ સાધક ક્ષેત્ર જે સાધુ સાધ્વી શ્રાવક્રને શ્રાવિકારૂપ ચાર ક્ષેત્ર જે દિન પ્રતિદિન અંગ થતાં નજરે પડે છે. તેમાં પ ઉપરોક્ત સાત ક્ષેત્ર પૈકી શ્રાવક શ્રાવિકારૂપ એ ક્ષેત્ર કે જે પાંચ ક્ષેત્રના પોષક છે તે તર મહારાજશ્રીએ સમાજનુ ધ્યાન ખેચ્યું હતું. જો કે જૈનામાં પૈસાની રેલમ છેલ થઇ રહી છે ને જેના દરેક વ્યકિત કરતાં પૈસા ખર્ચવામાં ઘણા આગળ ભાગ લે છે તેમાં શક નથી એમ કેટલાક લોકોનું કહેવું અને માનવું છે પણ હાલ આપણામાં સીજતા અન્નથી દુ:ખી થતા વર્ગા ગરીબ સ્ત્રીઓ તથા અનાથ વર્ષાં છે તે તરફ નજર ફેલાવી વિચાર કરવામાં આવે તે આપણે જોશું તે તેએ તરફ જૈનેએ બહુ એન્ડ્રુ કર્યું છે. આજકાલ ઘણી કામમાં અનાથાશ્રમ ખેલાયાં છે ને તેમાં ધણી ગરીબ સ્ત્રી કે જે નિરૂધ્ધમે વખત ગાળતાં હતાં તેએ કર્તબ્ધ પરાયણ મની પાતાની કરજ * ઉપરનું લખાણુ સુરત વનિતા વિશ્રામનાં કાર્ય વાહક માઇ વ્હાલી વીરચંદ તરાથી અમાને પ્રગટ કરવા માટે મહ્યું છે. આ માટે ખાઇ વ્હાલીને પ્રયાસ ઘણા સ્તુત્ય છે. અખળાએ એ દેશની દોલત છે. સીજાતી હેંનેને સહાય કરવી, દુ:ખી વિધવાઓને સત્તાન આપી સન્માર્ગે વાળવી. આનાથી બીજું કયું મહત્વનું પુણ્યદાન હેાઇ શકે? ાઇ વ્હાલી તેમના પ્રયાસમાં સુદ્રઢ રહે અને તેમને દરેક રીતે આ ખાતાની અભિવૃદ્ધિ અર્થે સડ્ડાય મળે અને દરેક બંધુઓ તથા અેના આ ખાતાને શક્તિઅનુસાર મદદ કરું એવું અમે અંતઃકરણુથી જેવા ઉત્સુક છીએ. ખાઈ રૂક્ષ્મણી રા. રા. ઝવેરી નગીનચંદ ઝવેરચંદની વિધવાએ રૂ. ૧૫૦૧ રા. રા. ઝવેરી તલકચંદ માસ્તરના પુત્ર સાભાગભાઇનાં વિધવા બાઇ પરસન અેને રૂ. ૧૫૦૧ ની તથા રા. રા. ઝવેરી ઉત્તમચંદ મુલચંદનાં વિધવા બાઈ સરસ્વતિએ રૂ. ૧૫૦૧ ની ખાતાની શરૂઆત કરવા જે ઉદાર મદદ આપી છે તેમજ જે જે સમૃત્યુસ્થા તથા હેનાએ પેાતાની જ્ઞક્તિ અનુસાર મદદ કરી છે તે માટે તેમને ધન્યવાદ ધટે છે. અમે આશા રાખીએ છીએ આ ખાતું દ્દિગંત થાઓ અને તેને દરેક પ્રકારે જોઇતી મદદ મળેા એવું ઇચ્છીએ છીએ, Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ બુદ્ધિપ્રભા. બજાવવા તૈયાર થઇ રહી છે તે જૈન સમાજમાં જે અનાથ રુરી વર્ગ છે તેમના માટે પગ સાધન ન હોવાથી વગર ઉધમે નહિ કામને વખત અન્ય ગાળે છે તે તરફ કાંઈ સંધનું લક્ષ જોઈએ તેવું નથી. આ દલગીર થવા જેવું છે. આવા ઉજમણું સ્તાવ મહાસ જે થા છે તે જ્ઞાન દન ચારિત્રની પ્રાપ્તિના સાધનો છે તેથી જીવ ઉત્તમ કરણીએ પિતાના સાથને મેળવી શકે છે તે આ પ્રસંગે જ્ઞાન દર્શનને ચારિત્રરૂ૫ રનમયની આરાધના માટે અનાથ અબળાઓના સાધન સારૂ કંઈ ગોઠવણું થવી જોઈએ એવા પ્રકોરનો ઘણે ઉપદેશ કર્યો હતો. જેના પરિણામે ત્યાંજ સભા વચ્ચે તેઓશ્રીના ઉપદેશની અસર થતાં રૂ. ૧૫૦૧ ની રકમ ઝવેરી નગીનચંદ કપૂરચંદનાં વિધવા બાઈ રમણીએ નાથ અબળાઓની મદદને માટે આપવા જશુવ્યું હતું ને બીજા ઝવેરી તલકચંદ તરના પુત્ર સેનાભાઇનાં વિધવા બાઈ પરસન મહેને રૂ. ૧૫૦૧ ની રકમ જાહેર કરી હતી બીને ન સરસ્વતી બાઇ તે ઝવેરી ઉત્તમચંદ મુળચંદનાં વિધવાએ રૂ. ૧૫ ૦૧ ની રકમ જાહેર કરી હતી. ત્યારબાદ શા. પાનાચંદનાં ધણીયાણી સા. બાઈ હીરાકેર ડેને રૂ. ૨૫ ની રકમ જાહેર કરી હતી. એકંદરે મળી રૂ. ૪પ૩૮ ની રકમ અનાથ અબળાઓની મદદ માટે સભામાં જાહેર થઈ હતી તે હજુ પણ સુરતમાં આ ખાતાને માટે વાત ચર્ચાઇ રહી છે. વનિતા વિશ્રામને મહામાસમાં થએલી મદદ –૨૮ શેઠ નથુભાઈ કરપારામ મુંબઈ વાલા તરફથી એક બાઈને માસ ચારના ખર્ચ સારૂ, ૫ બાઈ ફમણું હીરાચંદ મોતીચંદની વિધવા, ૫ બાઈ વહાલી વીરચંદ, ૫ શા. મેલાપસંદ આણંદચંદ, ૧ વજેચંદ તારાચંદ, ૨ શા. ઈચ્છાચંદ દુવારકાદાસ, ૧ શા. અમરચંદ ખુબચંદ, ૨ શા. મુલચંદ જગજીવનચંદ ૨ શા. માતચંદ કલ્યાણચંદ, ૨ થા. મગનભાઈ મલકચંદ, ૧ શા, મગનભાઈ વનેચંદ, ૧ બાઈ હીરાકોર એન ઘેલાભાઈ ચોકસીની છે કરી, ૧ શો પાનાચંદ વીરચંદ અને ૨ શા. સુરચંદની નાનાભાઈ એ રીતે કુલ રૂપીઆ ૫૮ આવ્યા છે. શ્રીમદ્ બુદ્ધિસાગર જિન સંસ્કૃત પાઠશાલાને વાર્ષિક મહોત્સવ, ઉક્ત મેલાવડાનું પ્રમુખસ્થાન ઝવેરી મોહનલાલ ભાઈ મગનભાઈને આપવામાં આવ્યું હતું. ત્યારબાદ માસ્તર હિંમતલાલ મગનલાલ કે જે આ પાઠશાલાના સેક્રેટરી તેમજ શાળાના માસ્તર છે તેમણે વાર્ષિક રીપેટ વાંચી સંભળાવ્યો હતો. પછી પ્રમુખ સાહેબના સ્વહસ્તે ઉક્ત પાઠશાળાના વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યાં હતાં. ત્યારબાદ અત્રે પધારેલા કેટલાક ગૃહસ્થોએ પાઠશાળાના કાર્ય તરફ નજર કરતાં પૈસા સંબંધીની ઉદારતા બનાવી હતી. - પશ્ચાત માસ્તર બાલાભાઈ કકલભાઈએ સંસ્કૃત ભાષાને આદર્શ રૂપ ગણી તે વિષયને ઉચ્ચકોટીએ લાવવા પાઠશાળાના માસ્તર સાહેબને તેમજ વિધાર્થીઓને ભલામણ કરી હતી. પછી ઉક્ત સભાના પંડિત વિશ્વનાથે વિદ્યાની ઉત્તમ ઉપયોગિતા બતાવી હતી ત્યારબાદ મી. મુલચંદભાઈ આશારામ વેરટીએ તેમજ અન્ય ગૃહસ્થોએ નીતિ, સદ્ધર્તન, ખંત, ઉત્સાહ અને ઉધમ ઉપર વિવેચન કર્યું હતુંછેવટે પ્રમુખ સાહેબે પ્રસંગને માંગલિક ગણી વિધાના અમૂલ્ય લાભો દર્શાવ્યા હતા ત્યાર બાદ સભા વિસર્જન કરવામાં આવી હતી. Page #59 -------------------------------------------------------------------------- ________________ આનંદમય જીવન, ૩૮૧ आनंदमय जीवन. જીવને મૂળ સ્વભાવ આનંદમય છે. કમળથી રહિત-મુક્ત-જવમોક્ષમાં ગયા બાદ સંપૂર્ણ આનંદ ભોગવે છે, પિતાના સ્વરૂપમાં રમણતા અને પરમાવ દશાને ત્યાગ અને આનંદનું કારણ બન્યું છે, અને તે સ્વભાવિક આનંદ છે. અનાદિકાળથી ભવભ્રમણ કરનારે આપણે જીવ જ્યાં સુધી મનુષ્ય પંચેંદ્રિપણું પામ્યો નહોતો ત્યાં સુધી તેને સ્વાભાવિક આનંદ ઉપજવાનું નિમિત્ત કારણ પાયે મળ્યું નહોતું. સ્વાભાવિક આનંદ મેળવવાને માટે મનુષ્ય જાતને જ્ઞાનીએ પ્રાયે વિશેષ લાયક માન્ય છે. આનંદના બે ભેદ આપણે કલ્પી શકીએ. એક સ્વભાવિક આનંદ અને બીજો પદ્ગલિક કુત્રિમ- એ બેનું યત્કિંચિત સ્વરૂપ આપણે જે સમજવા પ્રયાસ કરીએ તે આપણે આપણા જીવનને આનંદમય કેવી રીતે બનાવીએ તેને રસ્તો ઘણે ભાગે આપણે શોધી શકીએ. દુનિયાના વૈભવો-શરીર સાંદર્ય, ગુણ ભાર્યા, આજ્ઞાંકિત પરિવાર-પુત્રાદિ-ધનસંપન્ન-રાજ્યદરબાર અને સમાજમાં માન પ્રતિષ્ઠા ઇત્યાદિ આનંદનાં કારણે છે, એનાથી જે આનંદ મળે છે, એ સ્થાયી નથી. એ પાગલિક છે. પગલિકનું સ્વરૂપ જ્ઞાની મહારાજ એ પૂર્ણ ગલન સ્વભાવવાળું બતાવ્યું છે, તેથી તેના સ્વભાવ પ્રમાણે વૈભવથી મળતે આનંદ પ્રાપ્ત થાય તેમાં ફેરફાર થાય અને નાશ પામે એમાં કંઈ ચમત્કાર નથી. આ આનંદ સંયોગીક છે. જ્યાં પરાઈ વસ્તુના સહવાસથી, તેની પ્રાપ્તિથી આનંદ થાય ત્યાં તેના વિયોગ અને નાશથી દુઃખ થાય એ સ્વાભાવિક છે, એ વસ્તુને સ્વભાવ છે; એને કુદરતને કાયદો કહે કે નેચર કહે પણ વાત તે એકની એકજ છે. આ આનંદ ઉપરાંત બીજા પણ કેટલાક કૃત્રિમ આનંદ મેળવવાનાં સ્થાન જુદી જુદી વ્યક્તિઓએ પિતાની ઈચ્છા પ્રમાણે માની લીધેલાં છે. જુદા જુદા પ્રકારના વ્યસનના સેવનથી, નાટકાદિના જેવાથી, ગીત નૃત્યથી, કાંચનીના નૃત્યથી, નિર્દોષ અને સદેવ રમત ગમત અને હાલના જમાનાની સુધરેલી રીતની પાર્ટિ અને પ્રતિ ભેજનાદિથી પડતી રમુજને આનંદ માની લેવામાં આવે છે. એના પણ બે વર્ગ પાડી શકાય તેવા છે, એક શિક્ષીત કેળવાયેલા વર્ગ અને બીજા અશિક્ષિત વર્ગ માની લીધેલા આનંદના પ્રકારે છે. અશિક્ષિત વર્ગ પ્રાયે ઘણે ભાગે દારૂ વિગેરે કી ચીજોનું સેવન કરી તોફાન કરવામાં છ દગીનું સાર્થક માની આનંદ ભગવે છે. બીલ, ધાનકા, કોળી, પરજ, ઢેડ, ભંગી, ચમાર, ગેલા, બી, વિગેરે જેઓ પિતાને અભા ખાવા પીવાની છુટ માને છે. તે વર્ગ લગ્નાદિ પ્રસંગોએ અને હેળી વગેરે તહેવારના વખતે એવી રીતે આનંદ મેળવતા જણાય છે, અને તેને માટે કવ્યાદિનો ભોગ આપવાને તેઓ પાછી પાની કરતા જતા નથી. શિક્ષીત વગે સુધરેલી રીત એવા પદાર્થોથી કૃત્રિમ આનંદ ભગવે છે, અશિક્ષીતવર્ગ કરતાં આ વર્ગને આવા પ્રકારનો આનંદ વધુ ખર્ચાળ છે. અશિક્ષીત અને શિક્ષીતના વચ્ચે તફાવત છે. અશિક્ષીતવમાં જે આનંદ ભોગવે છે તે જાહેરમાં ભોગવે છે, અને પ્રસંગે બીનને અપાય કરતા માલૂમ પડે છે; જ્યારે શિક્ષીતવી મર્યાદિત છતાં તેમનાથી બીજા ને અપાયને કારણે પ્રાયે હોવાનો સંભવ એ હોય છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ બુદ્ધિપ્રભા. આ કૃત્રિમ અને પૈગલિક આનંદથી જીવન રસમય-આનંદમય બનતું નથી. જેટ વખત રમત ગમતમાં ભાગ લે છે, જેટલા વખત સુધી માદક પદાર્થની અસર રહે છે તેટ વખત દેવતા અને રાજાના સુખના પોતે અધિકારી બનેલા છે, એમ માની આનંદ ભોગ છે, પણ તે વખત પુરા થાય છે, ત્યાર પછી અથવા તેવા પ્રકારને આનંદના પરિણ જે કોઈ વ્યાધિ લાગુ પડે છે, તે તેજ આનંદ તેમને દુઃખનું કારણ થાય છે, અને તે જીવન આનંદમય બનવાને બદલે કલેશમય બને છે અને અંદગી પૂર્ણ થાય છે. તેઓ પિતાને, પોતાના સહવાસમાં આવનારને અને સમાજને ધાત કરે છે. શું આવા પ્રશ્નરે જંદગી ગુજારવી એ વાસ્તવિક છે કે જીવનને આનંદ અને રસમ બનાવવું એ વાસ્તવિક છે, એને આપણે ખાસ વિચાર કરવાને છે. * જીવન આનંદમય બનાવવું એટલે કુદરતી સ્વભાવિક આનંદ પ્રાપ્ત થાય એવા પ્રકા રનું જીવન ગુજારવું તે છે. એવું સાથી બને તેને વિચાર આપણે ખાસ કરવા જેવો છે આ જીવને મૂળ સ્વભાવ આનંદમય છે, એના મૂળ સ્વભાવથી જેટલે અંશે વિપરીત વતન આપણે ચલાવીએ તેટલે અંશે તે આનંદમાં ખામી અથવા ઓછા આવે છે. આ આનંદ કાયીક, વાચિક અને માનસિક, ત્રણ રીતે હોઇ શકે. કાયિક-શારિરીક આનંદ તદુરસ્ત અને નિરોગી શરીર લેવામાં છે. લેઝીકમાં કહેવત પણ છે કે, “પહેલું સુખ તે જાતે નર્યા.” દુનિયાના તમામ વૈભવોના આનંદનું બીજ શરીરની તંદુરસ્તી ઉપર છે. જે શરીર તંદુરસ્ત હશે તે તમામ વસ્તુમાંથી આનંદ મેળવવા ધારશે તો મેળવી શકશે, એટલું જ નહિ પણ પરમાર્થિક ઉધેાગ પણ તેનાથી જ થઈ શકશે, જે શરીરમાં કંઈ પણ વ્યાધિ હશે તે પછી બીજા આનંદનો ગમે તેવાં કારણો હશે તે પણ તે લેહજત આપનારાં થઈ શકશે નહિ. ત્યારે એથી એ સિદ્ધ થાય છે કે શરીર તંદુરસ્ત રહેવાના માટે ખાસ ધ્યાન આપવું જોઈએ. શરીર તંદુરસ્ત રહેવાને હમેશ ધ્યાન આપવું, એટલે તેમાં ને તેમાં લક્ષ રાખ્યા કરવું અને તેને જાપ કર્યા કરે એ અર્થ કરવાનું નથી પણ આપણે પોતાની રહેણીકરણ, આહાર વિહારની યોજના એવી રીતે કરવી કે તેથી નવીન વ્યાધિ ઉત્પન્ન થવાનું કારણ મળે નહિ. અશુભ કર્મના ઉદયથી અથવા આકસ્મીક કારથી કંઇ વ્યાધિઓ ઉત્પન્ન થાય ત્યાં આપણે ઈલાજ નથી પણ કેટલાક વ્યાધિઓ એવા પ્રકારના છે કે આહાર વિહારમાં જે સારાસાર વિચાર કરી દેશ, કાળ, ધર્મ અને પોતાના શરીરને પોષણ આપનાર કયા કયા પદાર્થો છે તે નક્કી કરી પોતાની શક્તિ પ્રમાણે તેને ઉપયોગ કરવામાં આવે તો ઘણા ભાગે કેટલાક વ્યાધિઓ ટકી પડે છે. સારી રીતે વિચાર કરવાને આ વિષય છે. શરીર એ દેવી બક્ષિશ છે, તે બક્ષિશને ગમે તેવી રીતે ઉપયોગ કરવાને આપણને અધિકાર નથી. આ જીદગીમાં ઘણું મહત્વનાં કામે કરવાનાં છે. ઘણી ફરજો બજાવવાની છે, અને આપણું ભાવિજીદગી–આવતો ભવ સુધારવાનું તેનામાં જ રહેલું છે. એવી કીમતવાળી ચીજને સાચવવાના અને જાળવવાના અને તેનાથી આનંદ મેળવવાના જે નિયમો જ્ઞાની મહારાજાઓએ તથા એ વિષયના ખાસ અભ્યાસીઓએ બતાવેલા છે, તે તમામને અભ્યાસ તે બાજુ ઉપર રહ્યા પણ તેમાંથી સામાન્ય નિયમો જાણવા અને તે પ્રમાણે વર્તવાનો આપણે ઉધમ ન કરીએ એ કેટલી મેટી ભૂલ કહેવાય ? ! Page #61 -------------------------------------------------------------------------- ________________ આનંદમય જીવન, કરી અભક્ષ પદાર્થના ત્યાગ કરવામાં આવે, અને સાત્વિક શુદ્ધ પદાર્થનું પરિમીત સેવકરવામાં આવે, યેાગ્ય કસરત-મહેનત કરવામાં આવે, અને પંચેનિા વિષય સેવનમ નિયમીત રહેવામાં આવે તે કેટલાક વ્યાધિએ શરીર ઉપર જે હુમલા કરે છે, અને શારી રિક આનંદને નાશ કરે છે, તે થતા અટકી પડે. આ ખાખતની ખાત્રી કરવી હોય તે એને અભ્યાસ સતત ચાલુ રાખવાથી તેની ખાત્ર થયા સિવાય રહેશેજ નહિ. 323 વર્તમાનમાં આપણી જૈન પ્રજાની ત ંદુરરતી સમૃધી તે વિચાર કરીશું તે તે ખામતમાં હુ પછાત છે. તેએાનામાં કૃત્રિમ આનંદનું બૈર ઘણું વધી પડેલું છે. તેના કાર ણુમાં ખે ખામીએ માલુમ પડે છે, એક તે શરીર રક્ષણના નિયમેનું અજ્ઞાનપણું અ જાણીને પણ તેનું પ્રતિપાલણુ કરવાની નખાઈ, ધર્મક સેવનમાં આગળ પધવાની કાળજી ધરાવનાર મહાશયોએ પ્રથમ આ બાબ તમાં ખાસ લક્ષ આપવા જેવું છે. કેમકે વ્યવહારિક અને ધાર્મિક ઉન્નતિના પહેલો પાસે શારીરિક તંદુરસ્તી ઉપર છે. શરીર એ બન્ને બાબતેામાં સાત્વકારી છે, તેથી તેની ઉપેક્ષ કરવાની જરૂર નથી, તેમજ અજ્ઞાનતાના ચાર્ગે લકક્ષલક વ્યાધિ થતા અટકાવવા માટે તેનાં કારણે નણી તે કારણો નાસ કર! એ પહેલી કરજ છે. આ ધ્રુજને ભ કરવાથી બીન્ત કોઈને નુકશાન ન થતાં આપણુને પાતાનેન્દ્ર થવાનુ છે. શરીર તંદુર તીથી જે આનદ રેલવવાને છે, તેને નાશ ન થાય અને તે આનંદમાં ખલેલ ન પહેોંચે તેને માટે જે આપણે ચેગ્ય કાળજી ન રાખીએ તો પછી તેનું પ્રાયશ્રિત આપણે ભોગવવું પડશે, શારીરિક આનંદના પાત થવાની સાથે ફડવી દવાનું સેવન કરવું પડશે, કેટલીક પર હેજી પાળવી પડશે. તેની સાથે દ્રવ્ય સંબંધી નુકશાન થશે તે તે જુદું. આ બાબતમ વીક બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર છે, અને ખાટા ધધો ન થાય તે માટે ખાસ કાળજી રાખવાની છે. શારીરિક આન મેળવવાને પોતાની જ્ઞાનદ્રષ્ટિથી મુખ્યત્વે નીચેના નિયમે પ્રમાણે વર્તવાનું આપણને નાની મહારાજાએ સૂચવ્યું છે. જે માર્ગાનુસારીના નામથી આળખાય છે, ૧. ભુખ લાગ્યા સિવાય ખારાક લેવા નહિ. ૨. જમતી વખતે યે આખું ખાવું. એટલે ૨ થી ૮ કાળીયા સુધી ખારાક મહા ખાશે. આ એક ાતના તપ છે, તેને ઉણાદરી તપ કહેવામાં આવે છે. ૩. કાષ્ઠ જાતનું વ્યસન કરવું નહિં. ૪. અભક્ષ વસ્તુઓ ખાવી અને પીવી નહિ. ૫. અનતકાયનુ` સેવન કરવું નહિ. ૬. વિદળના ઉપયાગ કરવે નહિ. ૭. રાત્રી ભાજન કરવું નહિ. ૮. અજાણ્યાં ફ્ળ ખાવાં નદ્ધિ. અજાણ્યાં ફળ એટલે જેના ગુણુની ખબર લેનાર કે આપનાર બન્નેમાંથી કાઇને ન હોય તેવાં ળ: ૯. પરિમિત મૈથુન સેવન, ૧૦. નિયમીત નિદ્રા લેવી. Page #62 -------------------------------------------------------------------------- ________________ /૪ બુદ્ધિપ્રભા. આ નિયમો ને સખ્ત રીતે પાળવામાં આવે તો શારીરિક આનંદ મેળવવામાં જે આપણને કેટલેક વ્યાઘાત નડે છે, તે પ્રાયે નડશે નહિ. વાચિક આનદ–આ જાતને આનંદ મેળવવામાં ઘણે ભાગે એવી પ્રવૃત્તિ જેવામાં આવે છે કે બીજાની નિંદા કરવી, તેનામાં અછત દુઘણેનું આરોપણ કરવું, બીજાની ચાડી કરવી, મશ્કરી, ઠઠ્ઠા, મજાક કરવી, અસત્ય બોલવું, જુઠી સાક્ષી કરવી ઈત્યાદિ, આ પ્રવૃત્તિ એ અશુદ્ધ છે, અને તેમાંથી મળતા આનંદ ક્ષણક છતાં પરિણમે દુઃખજનક છે. આ પ્રકારને આનંદ મેળવનારની ગણના સમાજમાં પ્રશંસાપાત્ર થતી નથી. માઠા કર્મબંધનાં એ કારણ છે, અને તેના વિપાક અશાતા વેદનીના રૂપમાં આપણને ભોગવવા પડે છે, અને તેથી જીવન કલેશમય બને છે. જો આપણે આપણા જીવનને આનંદમય બનાવવું હોય તે આ અને આવા પ્રકારની પ્રવૃત્તિ અટકાવવી જોઇએ. આને બદલે સત્ય, હિતકારક અને પતિમય અ૫ વચન બોલવાની અને બીજાઓના ગુણનું અવલેહન કરી સારા ગુણની અનુમોદના કરવાની મહાપુના અને ભગવંતનાં ગુણ જાણે તેમને ગુણાનુવાદ કરવાની અને સાંભળવાની પ્રવૃત્તિ રાખવાથી જીવન આનંદમય બનાવી શકાશે. એનાથી મળ આનંદ પરંપરાએ આત્મિક વિકાશનું કારણ બનશે. આ આનંદથી અશુભ કર્મને પ્રાયે લય થશે, અને તેથી અશાતા વેદની કર્મને પણ ક્ષય થશે. એ કંઈ જે તે લાભ નથી. માનસિક આનદ—માનસિક આનંદ નિર્દોષ અને સારા વિચાર કરવાથી મેળવી શકાશે. બંધ અને મેક્ષનું કારણ મન છે. તે ીિજ રીતે માનસિક આનંદ અને ગ્લેશનું કારણ પણ મન છે. હંમેશ પાપરહિત નિર્દોષ વિચાર કરવાથી અને તદનુસાર આપણું વર્તન રાખવાથી જીવન આનંદમય બનાવી શકાશે. જગતમાં પાપનાં કારણો કયાં કયાં છે. તેનું અવલોકન કરવાથી આપણને તે માલમ પડશે. વ્યવહારમાં માનસિક આનંદનો નાશ કરવાનું કારણુ ઘણુ ભાગે આપણી પોતાની અન્યાયી વૃત્તિ છે. અન્યાયધી ચાલવાની ટેવ પવાથી આપણી પ્રવૃત્તિ પણ અશુદ્ધ જ રહેવાની, અને પ્રત્તિ અશુદ્ધ હોય ત્યાં તેના પરિણામમાં આનંદ મળવાને સંભવ આકાશ પુષ્પવત સમાન છે. અન્યાયની પ્રવૃત્તિથી માની લેવાતા આનંદ એ ઝાંઝવાના પાણીના જેવું છે, એ વાસ્તવિક આનંદ નથી, પણ આનંદાભાસ છે. માનસિક આનંદ મેળવવાને માટે બીજી પણ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. ધ્યવહારની અંદર માની લીધેલા લાભને વખતે આનંદઘેલા થઈ જવું, અને અનિષ્ટ પ્રાપ્તિ અથવા ઇષ્ટ વિયોગના પ્રસંગે નિરાશ અથવા દીલગીર થવું એ બન્ને સ્વભાવિક આનંદને નાશ કરવાવાળું છે. એ રતી અને અરતી બને પાપજ છે. એ બનેને સહવાસ હાડવાથી કુદરતી આનંદ શું છે એનો અનુભવ થશે. ઉપર આપણે કાયિક, વાચિક અને માનસિક આનંદ વિષે યત્કિંચિત વિચાર કર્યો તે સિવાય પણ આનંદમય જીવન બનાવવાનાં કેટલાંક કારણે છે. તેમાં પહેલી જગ્યા કુટુંબીક આનંદ લે છે. જે કુટુંબમાં હમેશ આનંદ રહે એ કુટુંબના જેવું ભાગ્યશાળી કયું? કુટુંબની અંદર આનંદ મેળવવાને માટે કુટુંબકલેશના કારણોનું અવલોકન કરી કલેશને અટકાવો એટલે સ્વભાવિક આનંદ આવીને ઉભો રહેશે. જે કુટુંબમાં હમેશ દતકલેશ થયા કરે એ કુટુંબ ભલે મેટું શ્રીમંત અને ધનવાન હય, બહાર લોકોમાં તે આબરૂદાર ગણાતું હોય તે પણ જેમ રોગીષ્ટ માણસ જેટલો વખત સારાં કપડાં પહેરીને બહાર નીકળે અને લોકો તેને સુખવાળો Page #63 -------------------------------------------------------------------------- ________________ આનંદમય જીવન. ૩૮૫ જુવે પણ તેના સુખની વાસ્તવિક ખબર તેને પિતાને જ હોય છે. તે મુજબ કુટુંબફ્લેશવાળા ઘરના સંબંધમાં પણ બને છે. કલ્પેશ એ સંસાર ભવ ભ્રમણતાનું મૂળ છે. કલેશરહિત મનોજ ભવપાર ઉતરવાનું કારણું ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજ માને છે. કુટુંબકેશના જેવા જ બીજા ન્યાતીલેશ, સમાજકલેશ પણ કુદરતી આનંદનો નાશ કરવાવાળા છે. જેઓ સ્વાભાવિક–કુદરતી આનંદ મેળવવાની ઈછાવાળા છે, જેઓ પિતાનું જીવન આનંદમય બનાવવા ધારતા હોય તેમણે કલેશના કારણમાં પડવું નહિ, પડેલા હોય તે હિંમત ધરી તેમાંથી નિકળી જવું. ગમે તેવા વિપરીત સંજોગે પ્રાપ્ત થાય તે પણ પોતાનું સાધ્ય યુવું નહિ એજ ઉત્તમ છે. | સુખ અને દુઃખનું મૂળ કારણ શુભાશુભ કર્મ છે. શુભકર્મના ઉદયના ફળરૂપ-શારીરિક તંદુરસ્તી, ધન, પ્રાપ્તિ, કુટુંબ પરિવાર ઇત્યાદિ છે. તેવી જ રીતે અશુભકર્મના ફળના પરિણુંભરૂ૫ રેગને સંયોગ, ધન હાનિ, અને પરિવારને વિજોગ ઇત્યાદિ છે. એ અશુભકર્મ કર્તા આપણે પિતાને જીવાજ છે અને પુર્વકાળમાં કરેલા કર્મના ફળરૂપ છે. તે ફળને અટકાવવાની આપણુમાં સત્તા નથી તે પછી તેના માટે આનંદ અને ક્લેશ નહિ લાનતાં રવમાવિક પિતાના સ્વરૂપમાં રહેવાની ટેવ પાડવી એના જેવું બીજું ઉત્તમ એક પશુ થી. આપણું ભાવી જીવન આનંદમય બનાવવા માટે ભાગ આપણી વર્તમાન કૃતિ ઉપર આધાર રાખે છે. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કેઃ “બધ સમયે ચિત ચેતી, ઉદવે સંતાપ, જે વખતે કર્મનો બંધ પડે તે વખતે ચેતવાનું છે. એક વખત અશુભકર્મને બંધ પડે તે પછી તેના પરિણામરૂ૫ ફળવિપાક ભોગવવાના પ્રસંગે સંતાપ કરેલો શું કામ લાગે માટે વર્તમાનમાં અશુભકમનો બંધ ન પડે તેના માટે અશુભકર્મ બંધનાં કારણોનો આપણે અભ્યાસ કરવો જોઈએ અને તેવા કારના કર્તા આપણે ન થઈએ એ માટે કાળજી રાખવી જોઇએ. જીવન આનંદમય બનાવવાને સર્વોત્તમ ઉપાય પોતાના ઇષ્ટદેવની, પરમાત્માની અને ગુરૂની શુદ્ધ ભાવનાથી ભક્તિ કરવી, અને સ૬ અનુષ્ઠાનનું સેવન કરવું તે છે. સંપૂર્ણ વિર્યોલ્લાસથી, આદરસહિત, આ વિષયમાં શુદ્ધ પ્રવૃત્તિ કરવી તે છે. એની ખરી લેવજત જે મહાનુભાવે એનું સેવન કરે છે, તેમને છે એ અનુભવવાળો આનંદ અનુભવ કર્યા સિવાય મેળવી શકાશે નહિ કે તેની પ્રતીતિ થઇ શકશે નહિ. બારોગ્ય, (લેખક-સદગત ડી. જી. શાહ, માણેકપુર) ક્ષણિક સુખને સારૂ પિતાની આરોગ્યતાને નાશ ન કરો. શરીરરૂપી ઘરને બ્રહ્મચર્ય રૂપી પાથે મજબુત હશે તે જ સારી રીતે તે ઘણુ વખત સુધી નિગીપણે ટકી શકશે. શારીરિક, આમિક અને માનસિક બળો મૈથુન સેવનથી નષ્ટ થાય છે માટે તેમાં તો કરકસર રાખવી એજ હિતકારક છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા, કિંમતના પ્રમાણમાં દવા ગુણ કરે એ ખોટો વહેમ છે અને એવા બેટા વહેમથીજ દવા ગુણવાળી ઇનાં બરાબર અસર કરતી નથી. આરેગ્યતા નિરૂધમપણે બેસી રહેવાથી પ્રાપ્ત થતી નથી. જેટલું મહેનતથી પ્રાપ્ત થાય છે તેનાથી વધારે બેસી રહેવાથી ગુમાવવું પડે છે. જેવા વિચારોનું સેવન કરશો તેવું પ્રાપ્ત થશે. આરોગ્યતાના વિચાર કરશે તો આરગ્રજ મળશે, અને રોગના વિચાર કરશે તે રોગના ભંગ થશે. નિયમસર ફરવા જવું, નિયમસર કસરત કરવી, અને નિયમસર દરેક કાર્ય કરવું, તેથી શરીર મજબુત તથા નિરોગી થશે. વિજય રસથી ભરપુર પુસ્તક વાંચવાં નાટકો જેવાં, સ્ત્રીઓના અલંકારોની વાત કરવી, અને સ્ત્રીઓનાં અંગે પાંગ નિરખવાથી મનોવૃત્તિઓ કાબુમાં નહિ રહેતાં અવળા રસ્તે મન ચાલ્યું જાય છે. ન્હાની વખતે પ્રથમ માથુ પલાળવું, તન્દુરસ્તીવાળાને ટાઢા પાણીએ નહાવાથીજ શરી. રને બળ તથા ફાયદો થાય છે. ગરમ પાણી સાથે ઠંડુ પાણી મેળવીને સ્નાન કરવાથી શરીરમાં કળતર ઉત્પન્ન થાય છે. દરેક રોગી એવધ વાપરતે હેય અગર ન વાપર હાય ૫ ૫ પાળવાની મુજરૂર છે, ખાવા પીવામાં બેપરવાઈ રાખ એજ તન્દુરસ્તી બગાડવાનું મુખ્ય કારણ છે. તમાકુ-બોડી કાળજે દાહ પાડી દેહને બાળી નાંખે છે, તેમજ મુખમાં ચાંદી પાડી ઉધરસ તથા ગરમીનાં દરદ પદા કરે છે. દારૂપાનનું નીય વ્યસન તન, મન અને ધનને બહુજ નુકસાનકર્તા છે. તેનાથી અનેક પ્રકારની વ્યાધિ ઉત્પન્ન થાય છે. ચાહ બળ કરે છે, અને કફી નિદ્રાને રોકે છે. અફીણથી ઝાડો બંધ થાય છે તથા એદીપણું આવે છે. ભાંગ અને ગાંજાના સેવનથી મગજ બગડે છે, તથા જથુ અભ્યાસથી દિવાના થઈ જવાનો સંભવ રહે છે. * કેનને લાંબા વખત સુધી ઉપગ કરવાથી શારીરિક અને માનસિક શક્તિઓ મંદ પડી જવા સાથે બળને નાશ થાય છે. આરોગ્યતા રૂપી ફળ મેળવવા માટે મનેવિકાને વશ કરવા જોઈએ. ઘણાં મરચાં, તેલ, ખટાઇ, ઘણો ગરમ તથા કંડ રાક અને મીઠાઇ વિગેરે ભારે ખેરાક ખાવાથી ધાતુક્ષીણતા વિગેરે લાગુ પડે છે. શરીર બળની વૃદ્ધિ માટે નિત્ય કસરત કરવી જરૂરી છે અને મને બળની વૃદ્ધિને માટે યોગાભ્યાસ જરૂરી છે. આરોગ્યતા પ્રાપ્ત કરનાર ઇચ્છનારે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે “હું નિત્ય નિયમિત અને વખતસર હિતકર જોજન કરીશ.” બીજી પ્રતિજ્ઞામાં હું કોઈ પણ વ્યસન કરીશ નહિ, પિતે સ્વચ્છ રહીશ. મારા ઉપયોગમાં આવતાં વસ્ત્ર, ઘર, પાણી, ખોરાક્ના પદાર્થો વિગેરે સર્વે સ્વચ્છ રાખી વિષયમાં નિયમિત રહીશ. આરોગ્યતાથીજ ધર્મ, અર્થ અને કામ પ્રાપ્ત કરી શકાય છે પરંતુ શરીરને રોગ Page #65 -------------------------------------------------------------------------- ________________ આાગ્ય. ૩૨૭ રાખવાથી કાંઇ બની શકતું નથી. માટે દરેક મનુષ્યે શરીરને આરાગ્યતામાં રાખવા પ્રયત્ન ફવે જરૂર છે. અસ્વતાવાળાં ગોં ને મેલાં કપડાં પહેરવાથી ખસ, દાદર, ગુમડાં, ખરજવાં અને લોહીવિકારનાં દરો ઉત્પન્ન થાય છે. રાગ થયા પછી રોગની દવા કરવી તેના કરતાં પ્રથમ રાગજ પેદા ન તજવીજ રાખવી એ ધણું ઉત્તમ છે. થાય તેવી પાણી શુદ્ધ કપડાથી ગાળીનેજ પીવાના ઉપયેગમાં લેવું કારણ કે વગર ગાળેલા પાણીને પીવાથી કેટલીએક વખત ઘણુા માણુસેને વાળા નિકળેલા નેવામાં આવે છે. ભુખ કરતાં વધારે ખાવું નહિ પરંતુ થા' ધણું ભુખ્યા રહેવું એ વધારે સારૂં છે. સુખ કરતાં વધારે આહાર લેવાથી અષ્ટછું થાય છે. કહેવત છે કે “ જે થોડું રહ્યું. ભુખ્યું, તેને માંઇ નવ દુ:ખ્યું. તાકાદપણે અનેક دو હરતક્રિયાથી હજારો માણસ પેાતાની અમૂલ્ય શક્તિ ગુમાવી ખીત રામના બેગ થઇ કરેલા કર્મલી પસ્તાય છે. જેને જુવાની છતાં વૃદ્ધુ બનવું હોય, નિગી છતાં રાગી થવું હોય, તથા તન્દુરસ્તી, સાંદર્યતા, લાવણ્ય અને સાજન્મતા હાથે કરીને પેાતાનામાંથી વિદાય કરી રાગી, કુરૂપી, આળસુ અને કાયર બનવું હોય તેજ હરતમૈથુનથી મિત્રાચારી રાખે છે. સાપારી ખાવામાં સેા પારી (૧૦૦) છરી જેટલા અવગુણુ છે, વળી સાહીને ઉકાળી પાણી કરે છે તથા ક્ષયના ભાગી બનાવે છે. સ્ત્રીઓને જેમ પતિવ્રત પાળવાની જરૂર છે તેમ શુ પુરૂષોને એક પનિવૃત પાળવાની જરૂર નથી ? આળસ અને મેજ શાખ એ દુર્ગાનાં દુશ્મન છે. આળસ એ રેગાને જન્મ આપે છે, ઉદ્દેાગીનું મન સદાય પ્રફુશ્ચિંત રહે છે. ખેરાકમાં અને હરવા ફરવામાં તથા ખીઝ દરેક આતેમાં મિતાહારી થવું, શુદ્ધ હવામાં રહેવું, અને શરીરને સ્વચ્છ રાખ્યું. સુખ રહેતી વખતે માથાપર એઢીને સુઇ રહેવું નહિ કારણ કે તેથી અંદરથી નિકળતા ઝેરી શ્વાસ રૂંધાઇ તાજી હવા પ્રવેશ કરતી નથી. અન્ન પાણી સિવાય ચેડુ ઘણું જીવી શકાય પણ હુવા સિવાય તા બિલકુલ જીવી શકાય નહિ, માટે તાજી અને શુદ્ધ હવા હમેશાં લેવી. સ્નાન કરવાથી શરીર સ્વચ્છ અને હલકું થઈ થાક ઉતરી નય છે. માટે એનું કામ કરનારા માણસાએ હમેશાં ન્હાવાની ટેવ રાખવી. કોઇ પણ અન્ન અગર કુળ ઉતરેલું અને સડી ગયેલુ ખાવાથી તંદુરસ્તીને નુકશાન કર્તા છે. ઉજાગરા કરવાથી વ્યાધિ થાય છે. માટે નિદ્રાને રાકવી નહિ. આછામાં આધુ દરેક મનુષ્યને છ કલાફ તે ઉંધવુંજ જોઇએ, રાતે વ્હેલા સુવું તે સવારમાં વ્હેલાજ ઉડવુ. કહ્યું છે કેઃ- રાતે વે’લા જે સુ, વે’લા ઉઠે વીર, બળ, બુદ્ધિ, બહુ ધન વધે, સુખમાં રહે શરીર. ’ શુદ્ધ પાણી, શુદ્ધ અન્ન, અને શુદ્ધ હવા એ આગ્યતાની માતા છે. બુદ્ધિથી વીર્યના ઉપયોગ કરવામાં આવે તે પુરૂષત્વ તથા આયુષ્ય વધે છે. અતિ મૈથુન એ સ્ત્રી કરતાં પુરૂષને વધારે નુકશાન કર્તા છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ બુદ્ધિપ્રભા. ખેરાક લીધા પછી શરીરને ઘેડે ઘણે પણ આરામ આપવો જોઈએ માટે જમ્યા પછી અરધા કલાક ડાબા પાસે સુઈ રહેવાની. અગર સે ડગલાં ચાલવાની ટેવ રાખવી. ખાનપાનની બેદરકારી અને સ્વાદેન્દ્રિયની લાલસાથી અનેક દર ઉત્પન્ન થાય છે, જે ખેરાક લો તે સાથે જ લેજે. કુદરતને હમેશાં સાદાઈજ પ્રસન્ન છે, અને તે સાદા ઉપાયો ઘણુ સહેલા હોય છે. હેમી માણસોની તંદુરસ્તી જલ્દી બગડે છે. માટે રહેમ તરફ લક્ષ રાખવું નહિ, બરાક લેતી વખતે મન શાન્ત રાખવાની જરૂર છે. પ્રેમી પુરતઓનું વાંચન, ગારિક વાતો અને નઠારા માણસના સહવાસથી મન નીચ મા રાય છે. અને તેથી કામવૃત્તિને ઉશ્કેરવાને લીધે નબળાઈપણ પ્રાપ્ત છે થાય છે. કુદરતે રાત્રિ વિશ્રાંતિ-નિદ્રાને માટેજ ક૯પી છે તેથી તેનો ભંગ ન કરવો. પિતાની શક્તિ મુજબ મહેનતનાં કાર્યો કરવાથીજ હાથ પગ મજબુત થાય છે, તેવા સારે ખેરાક ખાવાથી થતા નથી. આજીવિકાના કામ પૂરત મહેનત પડે એવો ધંધે નહિ કરવાથી પ્રમાદ, આળસ, ગુન્હા, ચિંતા અને રોગ વધે છે. ધનવાન પુરૂષોને ઝાડાની કબજીઆત વિશેષ લાગુ પડે છે, તેનું કારણ નિરૂધમી બેસી રહેવું એજ જણાય છે. બાળલગ્નથી વીર્યહીન થવા સાથે તન્દુરસ્તી ઉપર ખરાબ અસર થાય છે. લેવાને કીટ લેઢાનેજ ખાઈ માટી કરી નાંખે છે તે મુજબ કામ વગરનું મન પિતાને જ ખાય છે. પિટની ઘંટી દાંત છે, તે ખોરાકને તે ઘડીએ ઝીણે દળીનેજ અંદર ઉતારે. અનાજ ચાવવાની કરકસરને લીધે અજીર્ણાદિક રોગ લાગુ પડે છે તથા મળ સાક ઉતરતે નથી. ઉઘમ નહિ કરવાથી શાન્તિ મળતી નથી અને મન ઉદાસ રહે છે. માટે જામાફક યોગ્ય ધંધો કરવો હસ્ત ક્રિયાથી મૂત્રાશય કમજોર થઇ જાય છે. પેશાબ વારંવાર થાય છે. તથા પ્રમેહ, ભળબંધ, કમરનો દુઃખાવો, મંદાગ્નિ, નિર્મલતા વગેરે અસાધ્ય રોગ લાગુ પડે છે. જેમની તન્દુરસ્તિનું સંભગના નિયમોના અજ્ઞાનને લીધે સત્યાનાશ વળી જાય છે. તો તેઓ પોતાની મનોવૃત્તિને વશ રાખી શકતા નથી. તેઓને મૂર્ખ અને પશુત્તિના મનુષ્યો સમજવી. અતિ મૈથુન જેવું નુકશાનકારક બીજું કંઇજ નથી. માટે તે કામમાં યોગ્ય વિવેક રાખે જરૂર છે. અપૂર્ણ. સ્વીકાર, સફવતા –ોજક-લાલન-પ્રકાશક મેશર્સ મેઘજી હીરજી એન્ડ કું. તરફથી મુંબાઈ ગુરૂદેવ ગુણ મણિમાળા–પ્રસિદ્ધ કર્તા ઝવેરી ભોગીલાલ ળશાજી તરથી અમદાવાદ, (જૈન) વનિતાવિશ્રામને રીપોર્ટ. બાઈ વહાલી વીરચંદ તરફથી. સુસ્ત Page #67 -------------------------------------------------------------------------- ________________ કોઈન પ્રવM. ' આ માસમાં અક્ષીશ ખાતે આવેલી રકમ - ૫-૦-૦ બાડ('ગના વિધાર્થી જૈન પટેલ ચતુરભાઈ સોમાભાઇ આફ્રિકા-નિરાખી.) ૩િ ૦ ૦-૦-૦ શ્રી મુંમ્બઈના માતીના કોંટાના ટ્રસ્ટીઓ તરથી શેઠ હીરાચંદભાઈ નેમચંદ, મુંબઈ. બા. દરમાસે રૂ. ૧પ૦) મુજબ કાયમ આપવા કહલા તે મુજબ સ. ૧૮૭૦ ના જેઠ સુદી ૧ થી અસાડ વદ ૦)) સુધી માસ ૨) ના હ. ઝવેરી ભાગીલાલ સારાભાઇએ આપ્યા. ૧-૦-૦ શો. શકરચંદ ડાહ્યાભાઈ. અમદાવાદ ઘુસાપારેખની પાળ. હ. મણીલાલ ઉજમશી. ૪-૦-૦ શાહ ખાતે હા. ઇશ્વરલાલ હરજીવનદા સ અમદાવાદ, ૫-૦-૦ મૂકીરચંદ રાયચંદ. સાણાદા. } ૨-૦-૦ કુલચંદ રાયચંદ ૨-૦-૦ જીવણલાલ રણછોડદાસ. ), ૨-૦-૦ કાળીદાસ ગુલાબચંદ. | હા. બાર્ડ"ગના વિદ્યાર્થી મૂળચ'દ નાનચંદ. ૧-૦-૦ દલીચંદ પં ભાઈ. ૧-૦-૦ પદમસી કતેચંદ. ૧-૦-૦ અંબાલાલ જેક્શTગભાઈ, ,, ૨૪-૦-૦. માસિક મદદ ખાતે આવેલી રકમ . ૧૨-૦-૦ રા. રા. નગીનદાસ હઠીસંગ સીપેર બા. સને ૧૮૧૪ ના આપવાના કહ્યા હતા તે હા. ભણીલાલ નગીનદાસ.. ૮-૦-૦ શા. છોટાલાલ ઝવેરચંદના ટ્રસ્ટી વકીલ મેહનલાલ ગોકળદાસ. અમદાવાદ લુણાવાડે સને ૧૮૧૪ ની સાક્ષના માસ સપ્ટેમ્બર, ઍકંટાબર, નવેમ્બર તથા ડીસેમ્બર મા. ૪) ના રૂ. ૨) લેમે હા. વકીલ. મેહનલાલ ગોકળદાસ ૪-૦-૭ વકીલ મેહનલાલ ગોકળદાસ અમદાવાદ પાંજરાપોળ. સને ૧૯૧૪ ના માસ સપ્ટેમ્બર-ઍકટોબરખવઅર તથા ડીસેમ્બરના હા. પાતે. ૩-૦-૦ વકીલ મેહનલાલ ગોકળદાસ પાંજરાપોળ. સન ૧૮૧૫ ના માસ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચના છે. પોતે ૨૭-૦ - ૭ | ખરચ ખાતે આવેલી રકમ ૨૦-૦-૦ એક હિતેચ્છુ તરફથી હા. દોશી મણીલાલ માધવજી. વડાલી, હાલ અમદાવાદ, ૪-૧૨૯-૦ એક હિતેચ્છુ તરફથી હા. દોશી મણિલાલ માધવજી. વડાલી. બા. ગુજરાતી પત્રના સને ૧૮૧૪ ના લવાજમના આપ્યા. ૩-૦-૦ બાપુલાલ અમરચંદ નીકારા. મનીઓર્ડરથી હા. પોતે, ૧૨-૭-છ ખેડ"ગના વીવાથી તરફથી હ. ચંદુલાલ મથુરદાસ. અમદાવાદ જૈન ખાડ'ગ. બા. વીદ્યાર્થીએાએ રીસ્ટ કરી તેના આવ્યા. ૭-૮-૦ શા. સૈાભાગ્યચંદ ગીરધર. ગોધાવી હોલ અમદાવાદ જન એડ"ગ, હા. પોતે બા. પુત્ર જન્મની ખુશાલીમાં વીઘાથાને જમણુ નિમિત્તે. ૪૭-૧૧-૦. ધાર્મિક જ્ઞાનોત્તેજકે "ખાતે આવેલી રકમ ૨-૦-૭ શા. બાપુલાલ મરચ'દ નીકારા, મનીઓર્ડરથી હા. પોતે. કુલ રૂ. ૪૦ ૦-૧૧- ૦ Page #68 -------------------------------------------------------------------------- ________________ Rates for Advertisement. જાહેરખબર આપનારાઓને અમ૯ચ તકે. | જૈનકોમમાં બહોળા ફેલાવો ને પ્રખ્યાતિ પામેલું આ બુદ્ધિપ્રભા માસિક છે. જે પોતાનાં | છ વર્ષ પૂરાં કરી સાતમા વર્ષમાં અધિવેશન કરવા ભાગ્યશાળી થયું છે. તેમાં જાહેરખબર આપવાના ભાવો નીચે મુજબ ઘણા ઓછા રાખવામાં આવ્યા છે. | - એક પેઈજ. અડધું પેઈજ. પા પેઈજ. ચાર લાઈન, એક વર્ષ માટે ... 30 છ માસ માટે ... ત્રણ માસ માટે .. એક અંક માટે ... K જાહેર ખબરો હિં'દી, ગુજરાતી માં ઇગ્રેજી ભાષામાં લેવામાં આવશે. જાહેર ખબરના નાણાં અગાઉથી મળ્યા સિવાય જાહેર ખખર દાખલ કરવામાં આવશે નહિ. આ માસિકની મારફત હ!બીલ વહેંચાવવાના ભાવ પત્રમૂવહારથી અગર રૂબરૂ મળવાથી નક્કી થઇ શકશે, તે માટે સઘળે પત્રવ્યવહાર તથા મનીઓર્ડર વિગેરે નીચેના શીરનામે મોકલેલા. નાગારી શરાફ. અમદાવાદ, વ્યવસ્થાપક બુદ્ધિપ્રભા, જ અધ્યાત્મશાન્તિ આવૃત્તિ બીજી. તિ પાકી બાઈન્ડીંગ પૃષ્ઠ ૧૩ર, કી, રૂ, 0-3-0 છે. ખરેખર શાન્તિને આપનારા આ લઘુ ગ્રન્થ અહાનીશ અભ્યાસપીઠની માફક મનન કરવા ચાડ્યું છે. શ્રીમદ બુદ્ધિસાગરજીએ તે સ. 1959 માં રચેલા છે તેની આ બીજી આવૃત્તિ સુધારા સાથે પ્રગટ થઈ છે. ગ્રન્થ અપૂર્વ છે. ગ્રાહુકેને સુચના. - બુદ્ધિપ્રભાના ગ્રાહકોને નિવેદન કરવાનું કે જે સંસ્કૃહસ્થોએ પુસ્તક છઠ્ઠીનું લવાજમ આપ્યું નથી તેમના ઉપર નવા વર્ષને એટલૅ પુસ્તક સાતમાના પ્રથમ અક વિ. પિ. થી મે કલવામાં આવશે તે સ્વીકારી આમારી કરશા.