SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ નવ પદનું આરાધને. ૩૩૧ જેટલા કાળમાં તે જરૂર એ સ્થિતિ કામ કરશે, આવો ઉપદેશ કરનાર આપણામાં એવી ભાવના ઉત્પન્ન કરવાને પિતાના જ્ઞાનથી શુદ્ધ સ્વરૂપ બતાવનાર અને દરેક ભવ્ય જીવ પિતાની ઉન્નતિનો સાધક પિતજ છે, એની શુદ્ધ પરૂપણ કરનાર, આમિક ઉન્નતિ પ્રાપ્ત કરવાને રસ્તે બતાવનાર, અને આમિક ધનને ખજાને બતાવનાર શ્રી અરિહંત મહારાજ તેઓએ ઉતિ કરી છે અને સિદ્ધ પરમાત્મામાં જે અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય વગેરે ગુણો પામ થએલા છે, તે ગુણે પોતે પ્રગટ કરેલા છે. સિદ્ધ ભગવંતમાં જે અનંત જ્ઞાનદર્શન ચારિત્રાદિ ગુણે છે તેટલાજ ગુગે અરિહંત ભગવંતમાં છે. ઘાતી કર્મ ખપાવીને પોતે પિતાની આત્મિક ઋદ્ધિ પ્રગટ કરી છે, ફક્ત પિઝાહી કમની કેટલીક પ્રકૃતિએ જ બાકી રહેલી છે તે આયુષ્ય કર્મ પૂર્ણ થયે ૧૪ યુગલ સ્થાનક પ્રાપ્ત કરીને સિદ્ધ ગતિમાં જ પોતે બરાજનાર છે. તેમણે શુદ્ધ સાધન કરી સાધ્ય પ્રાપ્ત કરેલું છે, અને સર્વ જગતના પિતાના જેવી ઉરય સ્થિનિ પ્રાપ્ત કરે એવી જેના હૃદયની અંદર ભાવના વરતી રડેલી છે. પિતે આત્મિક વિંય સ્થિતિ પ્રાપ્ત કરી ક્તાં પરોપકારા અનેક દેશમાં પ્રયાણ કરીને જમે જગે નિઃસ્વાર્થ એજ ઉપદેશ આપવાનું જેમણે કાર્ય કરેલું છે, સાધક વર્ગમાં જેઓ મુખ્ય છે, સાધક વર્ગમાં એમની બરાબરી કરવાને બીજા જ શક્તિવાન નથી; કેમકે સામાન્ય કેવળી કરતાં એમની બાહ્ય દ્ધિ પણ વધારે હોય છે. અરિહંતનું બીજું પર્યાયવાચક નામ તીર્થકર છે. તીર્થકર નામ કર્મની પ્રકૃતિને જેમને ઉદય થએલે છે. તીર્થકરના કર્મની પ્રકૃતિ એ ઘણું પુણ્ય સંગે જ પ્રાપ્ત થાય છે. સામાન્ય કેવળી અને તીર્થકર કેવળીની આત્મિક ઋદ્ધિમાં કંઈ તફાવત છે, તે નથી, પણ સામાન્ય કેવળી કરતાં તીર્થંકરની પુણ્યાયી વિશેષ હોય છે, તેથી તેમને નવ પદ યંત્રની અંદર મુખ્ય પદ આપેલું છે. અરિહંતના બાર ગુણ, ત્રીશ અતીશય અને પાણીના પાંત્રીસ ગુણનું રૂપ સમજવા જેવું છે. તેમને મહા ગોપ અને નિમકનું વિશેષ શાસ્ત્રકારોએ આપેલું છે. જૈન ધર્મમાં વ્યવહારિક દ્રષ્ટિએ તેમને જ શુદ્ધ દેવ માનેલા છે. સિદ્ધ મહાપદ અરિહંત પદ ઉપર મોક્ષપદની સ્થાપના કરેલી છે. સિદ્ધ પદના મુખ્ય આઠ ગુણ બતાવેલા છે. સિદ્ધ સ્થાને ચાદ રાજકના ઉપર છે. જેને સિદ્ધ સીલે કહેવામાં આવે છે. ચિદાજકની અંદર મનુષ્ય ક્ષેત્ર પીસતાળીશ લાખ જનનું છે, અને તેટલે જ પ્રદેશ સિદ્ધ ક્ષેત્રનો છે, સિદ રસીલા છત્રના આકારે છે. તેનું વચલું દળ આઇ એજન જેટલું જોયું છે અને ઉપરને ભાગ માખીની પાંખ જેટલે પાતળે છે. તેનો રંગ વેત અર્જ, રોના–ટીક રત્નના જેવો ઉજવળ છે. તે સિદ્ધ લીલા અને અલોકને પ્રદેરી એ બેની વચમાં એક યોજન જેટલે પ્રદેશ છે. સિદ્ધના જીવ લોકના અંતને સ્પર્શ કરી રહેલા છે. ત્યાંથી સિદ્ધના જીવને ફરી જન્મવાનું કે મરવાનું નથી. કેટલાક ધર્મવાળાઓનું એવું માનવું છે કે મેલ થએલો આત્મા છવ, પાછા કારણે પરવે અવતાર ધારણું કરે છે અને પાછા મનુષ લેકમાં જન્મ લે છે. જૈન શાસ્ત્રારે આ માન્યતા પીકારતા નથી. દરેક જીવ જ્યાં સુધી કર્મસહીત છે ત્યાં સુધી તેને જન્મવાનું અને ભરવાનું છે, જન્મમરણને મહાન દુઃખ માનેલું છે, કમસહીત છવ મોક્ષપદના અધીકારી નથી, અને એમાં જઈ શકતો નથી. જીવ અરૂપી છે, કર્મને લીધે જ તેને નવાં નવાં રૂપ ધારણ કરી અવતાર ધાર કરવા પડે છે, એક વખત કર્મમળાથી રહીત થઇ
SR No.522071
Book TitleBuddhiprabha 1915 02 03 SrNo 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy