SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ બુદ્ધિપ્રભા. ફરવાથી છે, પણુ રેલ્યુાંથી નહિ. અને યથાર્થ મુક્તિ જ્ઞાનધી છે, પણ વત્રાભૂષ્ણુથી નિહ, ( ચાણુાકય નીતિ, ) સ ંતોષ, ક્ષમા, મનેાનિમય, અસ્તેય, શુદ્ધતા, ઇન્દ્રિયનિગ્રહ, શાસ્ત્રજ્ઞાન, ઇશ્વરજ્ઞાન, સત્ય, અને અજ્ઞેય એ દશ ધર્મનાં લક્ષણુ છે. × ×× જે માસ પ્રાણીમાના વધ, બંધ, ત્યાદિ કરી પીડા કરતા નથી, તે સર્વનું હિત ઇચ્છનાર છે, અને તેને થાય છે. અત્યંત સુખ પ્રાપ્ત ( મનુસ્મૃતિ ) જે પારકા માંસે કરીને પાતાના માંસને વધારવાને પુછે છે તેનાથી વધારે મને કોઇ અધમ નથી, અને તે અતિ ક્રૂર છે. ××× જે સર્વ પ્રાણી ઉપર દયાવાળા છે, અને માંસ ભક્ષણુ કરતા નથી, તે મનુષ્ય લાંબા આયુષ્યવાળા, નિરાગી અને સર્વે પ્રાણીઆથા ડરે નહિ તેવા અને સુખી થાય છે. ( મહાભારત-અનુશાસન પર્વ,) સર્વદા સારી રીતે સુરક્ષિત હાય અને થયેલુંજ સમજવુ. ( હંસગીતા ) મૃદંગ—પખાજ પણ ( ભર્તૃહરિ ) ખેલવું; પરન્તુ જેમ લોકપ્રિય છે. (શુક્રનીતિ.) જે મનુષ્યની વાણી અને મનના વ્યાપારા સન્માર્ગે પ્રવૃત્તિ પામેલ હાય તે માણુસને સર્વ પ્રાપ્ત સુખમાં કાળીએ આપીએ તે આ જગતમાં કેણુ વશ ન થાય? તેના સુખપર લોટના લેપ કરવાથી મધુર શબ્દ કરે છે. મનુષ્યે હંમેશાં મિત્રાની સાથે અને શત્રુઓની સાથે મધુર વાણીથી અપ્રિય વાણીથી ખેાલવું નહિ; કારણ કે મધુર વાણી ખેલનારા મયૂરે તેમ મધુર વાણી ખેલનારા મનુષ્ય પશુ લોકપ્રિય થઇ પડે છે. કેમકે શરીર એ સુખ ( શાન્તિપર્યં નિરંતર દુઃખ હતું નથી, તેમ નિરંતર સુખ પણુ મળતું નથી, અને દુ:ખ એ બન્નેને રહેવાનું સ્થાનક છે. સ્ત્રી અને પુરૂષે મરતાં સુધી એક બીજાના વ્યભિચાર કરવા નહિં, તેઓના સક્ષેપમાં એ ધર્મ જાણવા. ( મનુસ્મૃતિ. જે ધર્મથી રહિત છે. મૂર્ખ છે, ક્રોધી તથા સાહસિક છે, એવા અધર્મી સાથે મિત્રત કરવી નહિ, જે મનુષ્ય અધર્માં કરીને દ્રવ્યોપાર્જીત કરવા રૂચિ ન રાખતાં સુનીતિથી દ્ર નિશ્ચયે અર્થ સાધવા આકાંક્ષા રાખે છે, તે સદાચારી છે. (વિદુરનીતિ વિધા વિનય દે છે, વિનયથી યાગ્યતાને પામે છે, ચેગ્યતાથી ધર્મ પ્રાપ્ત થાય છે, અને ધર્મથી સુખ મળે છે. ધન મળે છે, ધનથી ( વિષ્ણુશર્મા માતા તથા પિતાને સાક્ષાત દેવતા માનીને સદાય સર્વે પ્રકારના પ્રયત્નોથી બાળક તેમની સેવા કરવી. (મહાનિર્વાણ, મનુષ્યનું મન જે ઇન્દ્રિયોના વિષયને ભાગવવાને ઘડે છે, તે ઇન્દ્રિય જાગ્રત થાય છે અને પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે. ( વનપર્વ.. જો ક્ષમા હોય તો મધુર વચનનું શું પ્રયેાજન છે? મનુષ્યને એ ક્રોધ હોય તે ...ત્રુનું શું પ્રયોજન છે? ને સ્વાતિ હાય તા અગ્નિનું શું પ્રયોજન છે? ને સદ્ગુણુ મિત્ર હોય તે ઉત્તમ ઐષધેનુ શું પ્રયોજન છે? જો પાસે દુષ્ટ પુષ હોય તેા સર્વનુ શું પ્રયોજન છે ? જો શુદ્ધ વિદ્યા હોય તા દ્રવ્યનુ શું પ્રયજન છે? તે લાજ હેાય તેા ઘરે ાનુ શું કામ છે? અને જો સારી કવિતા કરવાની શક્તિ હોય તે રાજ્યનુ શુ કામ છે ( નીતિશતક .
SR No.522071
Book TitleBuddhiprabha 1915 02 03 SrNo 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy