________________
અનુક્રમણિકા,
વિષય.
વિષય. ૧. અપરાધ ક્ષમા તાત્ર
૩૨૫
ગુરુદેવ પાસે માંથી માગણી! ૨. નવપદનું આરાધન છે
૩૨૭
ભૂલેલા મુસાફરને માર્ગ-સુચન. ૨. અંતરિક્ષ પાશ્વનાથ તીઠું ૩૪૫
આત્મકર્તવ્યું ૪. ગુસુશીલ ચંત્ય તીથે
૩૪૮ છે. પરમાત્મ સ્વરૂપે
अ५२ ૫. ધાર્મિક શિક્ષણની આવશ્યક્તા. ૩૫૦ |
૧૧. વચનામૃત સ્વા-ત્યાગ
• ૩પર ||
૧૨, સાવચાર નિઝર ૭. પતિવ્રતા સીવીલા અને રોબર્ટ. ૩૫૪
૧૩. જેનશ્વેતામ્બર કોન્ફરન્સનું નવમું કાવ્યકુંજ.. .. ૩૫૬ થી ૩૫૮ સએલન ...
૩૭૩ હવે તે આંખ ઉઘાડે. ૧૪. સમાચાર...
३७८ ભજનની ધન, ૧૫. આનંદમય જીવન
૩૮૬ દિલનાં દર્દ. ૧૬. આરોગ્ય ...
૩૮૫
યોગનિષ્ઠ મુનિમહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીકૃત.
કાવ્ય સંગ્રહ.
- ભાગ ૭ સા.. શ્રીમદ બુદ્ધિસાગરજીએ રચેલો આ સાતમે ભાગ ધણા સુંદર, રસિક અને અધ્યાત્મ ભાવનાઓથી ભરપૂર છે. નૈતિક તેમજ વ્યવહારિક ઉચ્ચ ભાવનાઓ અતિ ફુટ રૂપે તેમાં પ્રકટ થયેલી છે અને પરમાર્થ, મનુષ્ય દેહનું સાફલ્ય, વગેરે ઉપર જે કાવ્ય રચેલાં છે, તે એકેકથી ચઢીઆતાં હાઈ મનને પ્રસન્ન કરે છે, અને અપૂર્વ બાધ આપે છે.
આ પુસ્તકની ઉત્તમતાના સંબંધમાં વિશેષ નહિ લખતાં ગુજરાતી પ્રાચીન અને અoણીત ભાષાના અથ"ગ અભ્યાસી પ્રસિદ્ધ સાક્ષરરત્ન શ્રી કેશવલાલા
એ છીએ; જે ઉપરથી વાચકને સહજ ખ્યાલ આવી
* ત્યાગી છતા દશ
Jઇએ લક્ષમાં લીધુ' હાય, મૃકત છતાં સંસારી છવના શ્રેયની ચિંતા ધરાવી . કર્મમાં ઍરશ્ન માં યંમ પ્રત્યે સન્યગ -લકા દર્શાવી હોય, અસંગ છતાં મહાબલીવેનાને છાજતી વિશ્વકુટું”બુબુદ્ધિ વિચારમાં અને વાણીમાં પ્રકાશી હોય, તો તે બુદ્ધિસાગરજી છે. એમના કાવ્ય સંગ્રહના સાતમે ભાગ પર્વે પ્રસિદ્ધ થયેલા છે ભાગ જેજ ખાધદાયક છે. સરળ ભાષા, અકૃત્રિમ શૈલી | અને ઉત્સાહપૂર્ણ વાણીની સાથે વિચારની સ્વતંત્રતા, આદરીની શુદ્ધતા અને અંતરની એકરસતા એ આ સંગ્રમાં પણ સહેજ દષ્ટિપાત કરતાં પ્રતીત થાય છે. આ મહાત્માના કવનમાં આ જમાનાની નવા સાહિત્યની નવીનતા કુરે છે, અને તેમના નિર્મળ હૃદયમાં વર્તમાન કાળની મહેરછાઓ જાણે પ્રતિબિંબ પામી હોય તેમ એમની વાણી હાલની પ્રગતિની રૂપરેખાતે અવકાશ આપતી જણાય છે. આવા ઉદાર આશયના, વિશાળ દૃષ્ટિના, શુભા - કાંક્ષી લેખકને હાથે સુંદર સળગ સદન બુધાય એ પુછવા જોગ છે. ” તા. ૧૬-૪-૧૩.
કેશવલાલ હર્ષદરાય ધ્રુવ અમદાવાદ.