________________
નવ પરંતુ આરાધન
જન્મી પ્રગટ થાય અને પોતાની આત્મિક શક્તિ-પાવર વધે એનાં કાંઇ શંકા લેવા જેવું લાગતું નથી.
૩૩
દુનિયાદારીના સાધારણ અનુભવથી આપણને એટલું તો માલમ પડે છે કે ધનવાન કરતાં ગુવાનની કિંમત ઓછી થતી નથી. બલકે કેટલેક અંશે વધારે થાય છે. ત્યાગી માભામે પાસે કા દ્રવ્ય હતું તથા ફક્ત માત્ર સાધના સાધકતા કે તે મહાત્માએ સંસારિક છવા કરતાં ગુણામાં આગળ વધેલા છે, તે તેને ગમે તેવા ધનવાન હરો તે પણ માન આપે છેનમે છે એ શેના મહિમા છે? કુક્ત આત્મિક વિકાસ વધારે થયેલેા, વધુ ગુણો પ્રગટ કરેલા તેનેજર
કોઇ પણ ધંધો કરવાને સારૂ મુડીની જર પડે છે. કેટલાક ધંધા એવા છે કે મુડી વિના શ્રેષ્ઠ શકે નહિં. સુડી ભેગી કરી ધંધો શરૂ કરનારની અસાધારણ કજ એ છે કે તે મુઠ્ઠીમાં વધારો થાય તેવા પ્રકારે ધંધાની શરૂવાત કરવી અને બધે વધારવા. પણ મુડીમાં ખોટ જવાને પ્રસંગ આવે તેમ વધો કરવા નહિં અને ધા આગળ કરતાં અટકવું. તેવું ધારણ નહિં સ્વીકારનાર પોતાનો નાશ કરવા ઉપરાંત તેના સહવાસમાં આવનારને વધુ અથવા એ રો નુકશાન કરે છે. હિંદુનાનમાં માતિય ગણાતી સ્પેસી એક યાને બીજી નાની એવા ક્રેડર, પીપલ્સ વિગેરેના બનેલા દાખલા આપણી નજર આગળ તાત્ છે. તેમના મેનેજરો એ કાના વહિવટ મુકરર કરેલા ધરણ પ્રમાણે નહિ ચલાવતાં નુકશાનફાફ “ધામાં પ્રકાવ્યું તેથી તેમના પોતાના નારા ફરી લીધા ઉપરાંત કેટલા લોકોના જીવનના નારા કર્યા છે! ધનવાન ગાતી વ્યક્તિને પણ ગરીબાઇમાં નાખી દીધા છે.
સૌંસારિક-ગૃહસ્થપણાની જીંદગી ગુજારનાર છો પાતાના બ્ર્હ્મનમાં જે આગળ વધવા માગતા હોય તે તેના માટે શાસ્ત્રકારોએ એક મહાન ચાવી મતાવી છે, ને તે એ છે કે તેણે ન્યાય! થવું. સસાર વ્યવહારના દરેક કાર્યમાં ન્યાય બુદ્ધિથી ચાલવું. ન્યાયથી વૈભવધન મેળવવાનેન્દ્ર પ્રયત્ન કરવો, ન્યાયી વન ગુમારની દર્દી આત્મિક ઉન્નતિ ન થાય, તેપણુ અધગતિ તો નહિજ થાય. નવપદ આરાધન દ્વારા આત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરવાની દળવાળા જીવે આ નિયમ ખાસ ધ્યાનમાંન્ટ રાખવાનો છે. જૈનદર્શન ન્યાયવાન વનેજ પ્રાપ્ત થઈ શકે છે. મેાક્ષ ાના સાધક જીવની સાધના ત્યારે ફળીભૂત થાય છે, અને તેટલાજ માટે શાસ્ત્રકારોએ માર્ગાનુસારીના પહેલાજ ગુણ તરીકે તેને વધુવેશે છે. મનુષ્ય ભવરૂપી મંડી પૂર્વપુણ્યથી આપણે પ્રાપ્ત કરી છે, તે આ ભવરૂપી દુકાનના વ્યવહાર એવા પ્રકારને ચલાવવા તેએ કે મુંડીમાં વધારો થાય એટલે મનુષ્ય જીવન ઉત્તરોત્તર ઉંચ પદવી પામે. નવપદમાં બતાવેલું માદ પ્રાપ્ત કરે, પણ ઉપરના દ્રષ્ટાંતમાં જષ્ણુાવ્યા મુજબ મુઠ્ઠી ગુમાવાય એટલે મનુષ જીંદગીમાં ઉત્તરી તિર્થંય અથવા નર્ક ગતિ પ્રાપ્ત ન કરે એવી વર્તણૂક તે નજ રાખવી જોઈશે. તે પ્રમાણે ન બને તેને માટે અઢાર પ્રકારના પાપસ્થાનાનું સેવન ન થાય એવી કાળજી રાખવા શાસ્ત્રકારોએ આજ્ઞા કરેલી છે.
કેટલાકોની એવી માન્યતા છે કે ઉત્ક્રાંતિના નિયમ મુજબ જીવ ઉપલે પગથિયે ચઢે, તે પછી ગમે તેવાં કામ કરે તે પણ પાછા ન પડે, જેમકે એકેંદ્રિમાં એકેદ્રિમાં ઉત્તરોત્તર પદિ સેવી ચ, પંચદ્રિ પ્રાપ્ત કર્યાં પછી ત્યાં ગમે તેવાં હલકાં કર્મ કરે તે પણ તે પંચેન્દ્રિથી પુનિત થઈ નીચલી યાનામાં જાય નહિ.