SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ નવ પદનું આરાધન, ૩૩૫ • • • - • • • • - • • • • • -- - -- -- --*---- .* .• --- * .-- -- -- - -- -- -- - -- -------- - ---- -- - • • • • * -- - પરતંત્રપ રહેવું પડે છે. સપ્ત મજુરીવાળા કેદીઓને ઈછા સિવાય પિતાથી ન થઈ શકે એ મજુરી કરવી પડે છે ત્યાદિ ઘણી ઘણી વીટેબના જેલનિવાસી ઇવને ગવવી પડે છે, તેથી તે જેલમાંથી છુટવાને હમેશ જીજ્ઞાસાવાન હોય છે, તેમ સંસારી જીવોને સંસારમાં રાગ.. દે", ધ, માન, માવા, લોભાદિ, પરવિભાવે જનિત જન્મ, જરા, મરણ, ગ, શોક, વિયોગ, બંધનું છેદન, તાડન, તર્જનાદિ, મોહ, વિકળતા, ભવ ભ્રમણ કરીને સહન એવા સંસાર દુઃખને બધી ખાનારૂપ માની, તેનાથી ત્રાસ પામી અને ધર્મ એજ તારનાર છે, એમ જણ ધવડે ભવ બ્રમણથી છુટવાની ઇચ્છા થવી એને નિર્વેદ એવું નામ આપેલું છે. ૪. અનુકપા દયા નામે લક્ષણ છે. તે દયાને બે ભેદ છે –એક દ્રવ્ય દયા અને બળ ભાવદયા. દ્રવ્ય દયા દીન, હીન, રેગી, શોગ, શેવાળા–કલાની વિગેરે વિવિધ પ્રકારે દુ:ખ લાગવતા ની દયા કરી તેને પોતાની શક્તિ પ્રમાણે મદદ તથા સહાય આપી તેમને દ:ખમાંથી છેડવવાની તજવીજ કરવી છે. બીજી ભાવદયા-ધમૅરહિત પ્રાણી છે ધર્મનું મર્મ નહિ સમજવાથી તથા તે નહિ આદરવાથી બીજી ગતિમાં મારી ગતિના ભાજન થશે, અને નરક વીચ ગતિનાં દુઃખ પામશે, માટે તે જે ગુણ મેળવે, ગુણી થાય, ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજી યથાશક્તિ ધર્મ આરાધન કરવાવાળા થાય એવી ભાવના ઉજાસ કરવી, અને તેમ કરવાને પોતે યથાશક્તિ પ્રવર્તિ ઉધમ કરે એને એવું અનુકંપા લલનું કહ્યું છે. પ. આસ્તિતા–રાગ દેથી રહિત, અને કેવળજ્ઞાન ભાસ્કર એવા વિતરાગ - શ્વર દેવે કહેલો ધર્મ, કે વ્યવહાર અને નિશ્ચય ધર્મ કહે છે, તે સત્ય છે, એવી દ્રઢ ભાવના તેને આસ્તિકતા નામે પાંચ લાણું કહેલું છે. - આ પાંચ લટાવી ચૂકવવાને કર્યું સ્વરૂપ રમાય છે અને તેથી સમ્યકલનું લાણ સમજવા સરળતા થાય ઇ. વનાનાં સંયુકવ ગુણ ઉત્પન્ન થાય તેજ જીવ શાસ્ત્રનું રહસ્ય સમજી શકે, તેના સિવાયના જ્ઞાનને અજ્ઞાન માનવામાં આવે છે, અને સંમતિ સહિત ના નવા ૧૦૮ પિતાની ઉન્નતિ કરી રાંક છે, એમ રકારેનું માનવું છે. કાળ દોષના કારણથી સાધારણ ધર્મશાસ્ત્રના અભ્યારણ અને સહજ માર્ગોનુસરીને ગુણ ધારણ કરનાર હૈય છે, તેઓને પિતાના જે ગુણે અજીર્ણ થાય છે, અને સકળગુણ સંપન્ન પિોતેજ છે એમ અભીમાન થાય છે પણ શાસ્ત્રકારોએ સમ્યકત્વ ગુણ ઉત્પન્ન કરતા પહેલાં પણ કેટલાક સારા ગુણો ઉત્પન્ન કરવા પડે છે. મોક્ષના ઇષ્ટક અને ગુણે ઉત્પન્ન કરનાર જીજ્ઞાસુ કયા દર કરે છે, એનું આત્મનિરિક્ષણ કરવાની ઇચ્છાવાળાએ યોગની આઠ પ્રકારની દ્રષ્ટિ બતાવેલી છે. આ સંબંધી રોગશાસ્ત્ર, ગબિંદુ, યોગદિસમુચય વિગેરે મંગે છે. બાળકના ઉપ પરાર્ચ ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે યોગની આઠ દષ્ટિની સાથે બનાવેલી છે. તે ખાસ વિચારવા અને મનન કરવા જેવી છે. સમ્યકત્વવાન જીવને પાંચમી દિ ઉપર થવી જોઈએ, એ જીવ કે હોવું જોઈએ, તેનું સ્વરૂપ પાંચમી સઝાયમાં બતાવેલું છે તે સમજવાથી પિતાનામાં એ ગુણ ઉત્પન્ન થયે છે કે નહિ તે સમજાશે. એટલું જ નહિ પણ પિતે એ ગુરુને અધીકારી છે કે કેમ તે પ્રથમની ચાર સઝા સામે આ પાંશમીના અર્થનું ચિંતન કર માંથી પોતે નક્કી કરી શકશે. સર્વજ્ઞ પ્રબુએ જે ધર્મ કહે છે તેજ સત્ય છે, તેમાં તેને પ્રતિ હોભ નહિ અને ઇનોકત તત્વોનો સૂક્ષ્મબોધ તે
SR No.522071
Book TitleBuddhiprabha 1915 02 03 SrNo 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy