________________
૩૨૬
બુદ્ધિપ્રભા.
સેવ્યા ન સજજન તણા સુખદા પ્રસંગ, સે, અસજજને જેને ઉર લાવી રંગ; કીધે કપાય અવજ્ઞાન વડેથી મારે, સવપરાધ પ્રભુ માફ કરે હમારા. મઠ સ્વરૂપ મધુમાં મદમાખી જૈને, ધાર્યું મલીન રૂપ વારવાર જેને; દેખ્યા જરૂર દુખના અતિ ભ્રષ્ટ કયારા, સર્વાપરાધ માફ કરે હમારા. અકર્મ પાશ મુજને દઢ રીન લાગે,
થી ઓગ પથ ને નથી નાથ ત્યા; પાશ પ્રહાર સહુના દુ:ખ આપનારા, સર્વોપરાધ પ્રભુ માફ કરો હમારા. સંસાર જળ તજી સાહ્ય લીધી તમારી, એ આપદી બધી પરી કરી ચાજ મારી; છે આપ નિર્ભય શારે કર થાપનારા, સર્વોપરાધ પ્રભુ માક કરે હમારા.
આ વરૂપ મીન જ્ઞાન સ્વરૂપ વારી, વિના હુ તલનું પણ તે તમારી; લેને થયું અજીત જ્ઞાનની પામી ધારા, સર્વોપરાધ પ્રભુ માફ કરે હમારા.
ધર્મની બાબતમાં બીજાની સહાયતા પર ન રહેતાં પોતે એકલાએજ ધર્મનું આચરણ કરવું, બળતા અશ્ચિની પેઠે પ્રકાશવાળો ધર્મ જે લાંબા કાળ સુધી રક્ષણ કરાયેલો હોય તો તેને વિસ્તાર પામેલો અધર્મ સ્પર્શ કરવાને પણ સમર્થ થતો નથી. (મહાભારત)
સત્ય બોલવું, તે પ્રિય લાગે તેવું બોલવું; પ્રિય ન લાગે તેવું સત્ય બોલવું નહિ, તેમ પ્રિય લાગે તેવું અસત્ય પણ બોલવું નહિ, એ સનાતન ધર્મ છે. (મનુસ્મૃતિ)
પ્રવાસમાં વિદ્યા મિત્ર રૂપ છે. ઘરમાં સ્ત્રી મિત્ર રૂપ છે. કધિ હોયે તેને ઔષધ મિત્ર રૂ૫ છે, અને મરી ગયેલાને ધર્મ મિત્ર રૂપ છે.
(ચાણક્યનીતિ.) પ્રત્યેક દીન્દ્રિયના વિષયમાં રાગ અને દેવ જેઓ રહેલાજ હોય છે, તેઓને વચ્ચે ન થવું. કેમકે એજ પુરૂષના શત્રુ છે.
(શ્રીમદ્દ ભગવદગીતા.) પારકે હોવા છતાં પણ જે હિત કરનારે હોય તે તે બન્યું છે, અને બધુ નાં પણ અહિત કરતો હોય તે તે પરાયો છે. રાગ એ પિતાનો દેહથી ઉપજે છે, છતાં અહિત કરે છે, અને ઔષધ અરણ્યમાં થતું હોવા છતાં પણ તે હિતકારક છે. (હિતોપદેશ)
જે કોઈની નિંદા કરે નહિ અને કરાવે પણ નહિ, કોઈએ પિતાને માર્યા છતાં મારે નહિ અને મરાવે પણ નહિ, અને પાપીને પણ ભારવા ઇછે નહિ, તેવા પુરૂષોના આગમનની દેવતાએ ઈચ્છા રાખે છે.
(ઉદ્યોગપ.)