Book Title: Agam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009024/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ।। નમો નમો નિમ્મતનુંસળK II આગમસૂત્ર સટીક અનુવાદ 33 અનુવાદ શ્રેણી સર્જક - મુનિ દીયરત્નસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - - - બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ આગમસટીક અનુવાદ -- - - - --- -- - - આવક 3 /ળી જશાપર -: અનુવાદ-શ્રેણીના સર્જક - 166 + મુનિ દીપરત્નસાગરખભંડાર, તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રૂ-૧૦,૦૦૦ 0 શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ Kસંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. 33/1] Page #3 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - 33 માં છે... ૦ આવશ્યક મૂલ-૧ ની -૦- નિર્યુક્તિ -૧૦૦૬ થી આરંભીને -૦- નિર્યુક્તિ-૧૨૭૩ સુધી -૦- અધ્યયન-ર-સંપૂર્ણ -૦- અધ્યયન-3-સંપૂર્ણ -૦-અધ્યયન-૪-સૂત્ર-૨૬-ચાલુ. – x -x -x -x – x – x – x – ૧ ટાઈપ સેટીંગ શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ ચાંદલોડિયા, અમદાવાદ. (M) 9824419736 -: મુદ્રક - નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ. Tel, 079-25508631. - - Page #4 -------------------------------------------------------------------------- ________________ ગણસ્વીકાર o વંદના એ મહાન આત્માને છે વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિષ્ણરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી ચક્યસૂરીશ્વરજી મ ના ચરણ કમળમાં સાદર કોટીશઃ વંદના ૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ? ) ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરપૂજ્ય આચાર્યશ્રી દેવેન્સાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપૂલ ધનરાશિ મોકલાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ [૩૩] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય ભક્તિસૂરીશ્વરજી મ.ના સમુદાયવર્તી આ સાલી શ્રી ધ્યાનસ્સાશ્રી, સા. શ્રી પ્રફૂલ્લિતાશ્રીઓ તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી માંગરોળ જૈન સંઘ માંગરોળ Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #8 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાધ્વીશ્રી હિતજ્ઞાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાધ્વીશ્રી પૂર્ણપ્રજ્ઞાથીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,' મુંબઈ આગમ-સટીક અનુવાદ સહાયકો (૧) પ.પૂ. ભગવતીજી દેશનાદક્ષ આદેવશ્રી નરદેવસાગરસૂરિજી મળ્યાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ ની પ્રેરણાથી “અભિનવ જૈન શ્વેભૂપૂ॰ સંઘ,'' અમદાવાદ. - (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આદેવશ્રી મુનિચંદ્રસૂરિજી મની પ્રેરણાથી “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,'' ભીલડીયાજી. (૪) ૫.પૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સા૰ સૂર્યપ્રભાશ્રીજી મની પ્રેરણાથી – શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,' અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધર્માશ્રીજી મ૦ના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વીશ્રી પ્રતિધર્માશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્શ્વભક્તિ શ્વેભૂપૂ॰ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ શ્વેભૂપ્ તપા૰ જૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમણીવર્યાશ્રી સૌમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શ્વેભૂપૂ જૈનસંઘ,' પાલડી, અમદાવાદ. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - - - - - - - મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકારનોનો અંક ૩૦૧ -માલુiળ-મૂe. ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #13 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય - ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ - મહોપાધ્યાય વિનયવિજયજી કૃત્ “લઘુપ્રક્રિયા' પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે, સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૪ ૧ ૦ કૃદન્તમાલા : આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. 3 (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નહ જિણાણું” નામક સજ્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ ૧ શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તત્વાભ્યાસ સાહિત્ય : 0 તત્ત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દશે અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂત્રહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂત્રપધ, સૂત્રનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. ૧ ૧૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #17 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #18 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ ભાગ-33. ૪૦ આવશ્યક-મૂલશ 3 (9) અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન (PROOF-1) આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ચાલીશમું આગમ છે. જે ચાર મૂળસૂત્રોમાં પહેલું મૂળ સૂત્ર છે. તે ‘આવશ્યક' નામથી પ્રસિદ્ધ છે. તેનું પ્રાકૃતમાં માથક્ષય એવું નામ છે. પણ ગુજરાતી કે સંસ્કૃતમાં તો તેને “માવવા'' નામે જ ઓળખે છે. આ આગમમાં છ અધ્યયનો છે. મૂળ આવશ્યક સૂત્રનું કદ તો ઘણું જ નાનું છે, માત્ર-૯૨ સૂત્રોમાં છ એ અધ્યયનો પૂરા થઈ જાય છે. પરંતુ તેની નિયુક્તિની સંખ્યા-૧૬૨૩ છે, વળી તેમાં ભાષ્ય અને હારિભદ્રીય ટીકાને કારણે તેનું કદ ઘણું જ મોટું થઈ જાય છે. જે તેના ઉપરની ચૂર્ણિ, બૃહત્ ભાષ્ય, ઈત્યાદિ વિવરણો સાથે રાખવામાં આવે તો આ સૂત્રનું કદ ઘણું-ઘણું જ વિસ્તૃત થઈ જાય. મૂળ આવશ્યકમાં તો સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પચ્ચખાણ એ છ વિષયો છે. પણ નિર્યુક્તિ સાથે ચૂર્ણિ અને વૃતિને લઈએ તો જૈન વાડુમય બની જાય તેટલા વિષયો અને કયા-દટાંત સહ આ આગમ પ્રચૂર માહિતીસોત બની રહે છે.. અહીં અમે અનુવાદમાં નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, હાભિદ્રીય વૃત્તિની મુખ્યતા રાખેલ છે. પરંતુ વિશેષાવશ્યક ભાષ્યાદિ પણ જોઈ લેવા યોગ્ય જ છે. તેમાં ઘણું તાત્વિક ઉંડાણ સમાવાયું છે. અહીં અનુવાદમાં ક્યાંક કોઈક સંદર્ભો ઉમેર્યા છે, તો કયાંક વ્યાકરણાદિ છોડેલ પણ છે. કથા-દષ્ટાંતો પણ ક્યાંક વાક્યપૂર્તિ આદિથી લંબાયા છે, તો ક્યાંક સંક્ષેપ પણ કર્યો છે. અમે આ આગમને નિર્યુક્તિના આધારે ચાર વિભાગમાં વહેંચેલ છે. જેમાં પહેલા બે ભાગોમાં ૧ થી ૧૦૦૫ નિર્યુક્તિ અને વિવેચન કર્યા છે. આ ભાગમાં નિર્યુક્તિ-૧૦૦૬ થી ૧૨૭૩ને સમાવેલ છે. આ ત્રીજા ભાગમાં અધ્યયન ૧ થી ૩ સંપૂર્ણ અને પ્રતિકમણ અધ્યયનમાં સિદ્ધોના ૩૧-ગુણો સુધીના સૂત્રોનું વિવેચન કરેલ છે. [33/2] E:Maharajsaheb\Adhayan-33\Book33AL આવશ્યક સૂત્ર-ટીકા સહિત-અનુવાદ 9 -X - X - X - X - X - X - X - X - X – (૧) આ પૂર્વે ભાગ-૧ અને ભાગ-રમાં થઈને ૧ થી ૧૦૦૫ નિયુક્તિ અને તેનું વિવેયન સમાવેલ છે. આ ભાગ-1-માં નિયુક્તિ-૧૦૦૬ થી ૧૨૩ એમ કુf-૨૬૮ નિમુક્તિનો સમાવેશ છે. ભાગ-૨માં “નમસ્કાર મંત્ર” એક જ મૂળસૂઝ આવેલ હતું. વાસ્તવિક રીતે અધ્યયનt-૧-“સામાયિક'નો આરંભ આ ત્રીજા ભાગમાં છે. આ ભાગ-3-માં મૂળભૂગો-૧ થી ૨૬ [અધુરી નો અમે સમાવેશ કરેલ છે. જેમાં ત્રણ અધ્યયનોમાં મૂળસૂત્ર ૧ થી ૧૦ પુત્ર છે ‘પ્રતિકમણ” નામે સોશું ધ્યાન છે, જેમાં સૂમો-૧૧ થી ૩૬ છે. તેમાંથી અમે સૂપ-ર૬ સુધી આ ભાગમાં લીધા છે. તે ર૬માં પણ “બઝીશયોગસંહ” ભાગ-૪માં લીધેલ છે.] () [ભાગ-૧ અને ર માં અમે નિયુક્તિ અને તેનું વિવેચન એવા બે અલગ ભાગ પડે. આ ભાગમાં નિયુક્તિ અને વિવેયન બંને સાથે જ લીધેલ છે, અલગ-અલગ વિભાગ કરેલાં નથી.) () વાંચતી વખતે ઓળખવું સહેલું પડે માટે મૂળસૂકો ઈટાલિક મોહમાં સૂઝનું વિવેયન નોર્મલ ટાઈપમાં અને નિયુક્તિ અને ભાષ્ય તથા તે બંનેના વિવેચનને સેમી બોલ્ડમાં કમ્પોઝ કરાવેલ છે. • નમસ્કાર નિયુક્તિ... ભાગ-૨-થી ચાલુ :હવે આક્ષેપદ્વારનો અવયવાર્થ પ્રગટ કરતા કહે છે – • નિયુક્તિ-૧૦૦૬ + વિવેચન : આણોપ-આ નમસ્કારમાં સંક્ષેપ નથી અને વિસ્તાર પણ નથી. સંશોપ બે છે સિદ્ધ અને સાધુ, વિસ્તાર અનેક પ્રકારે છે, તેમાં પાંચ ભેદ યુક્ત નથી. આ પાંચ અંશક પાઠ તે અપપાઠ છે, •x • તેમાં સંક્ષેપવતુ તે સામાયિક સૂત્ર છે, વિસ્તારથી ચૌદ પૂર્વો છે. જ્યારે પંચ નમસ્કાર સૂત્ર ઉભયાતીત છે. તેથી આ સંક્ષેપ પણ નથી અને વિસ્તાર પણ નથી. કેમકે જો આ સંક્ષેપ હોત તો તેમાં બે ભેદે જ નમસ્કાર કહેવાત. સિદ્ધને અને સાધુને. કઈ રીતે ? સિદ્ધ શબ્દથી અરહંતાદિ પરિનિવૃત્ત છે, માટે ફક્ત સંસારીનું જ સાધુ શાદથી ગ્રહણ થાય છે. - X - X - તેથી સિદ્ધ અને સાધુના નમસ્કારથી બાકીનાનો નમસ્કાર થઈ જ જાય છે. જો આનો વિસ્તાર કરીએ તો, તે પણ અસુંદર થશે. કેમકે વિસ્તાર કરવાથી અનેક ભેદ પ્રાપ્ત થાય છે. તે જ રીતે – પ્રહષભ, અજિત, સંભવ આદિ ચોવીશ રહેતોને નમસ્કાર, સિદ્ધનો વિસ્તાર કરતા - અનંતર સિદ્ધોને, પરંપર સિદ્ધોને, પ્રથમ સમય સિદ્ધોને ઈત્યાદિ અનંતનો વિસ્તાર થાય. આ રીતે બંને પક્ષને સ્વીકારતા પંચ પ્રકારો યોજી શકાય નહીં. આ રીતે આક્ષેપદ્વાર કહ્યું. હવે પ્રસિદ્ધિદ્વારનો વયવાર્થ કહે છે - તેમાં સંaોપ'ની યોગ્રાયોગ્યતા વિચારી કહે છે - X - X - બે ભેદ લેતાં સર્વ ગુણ નમસ્કાર અસંભવ છે - X - તેથી કહે છે – • નિયુક્તિ-૧૦૦૭ વિવેચન : આ હેતુ આદિ નિયમથી સાધુઓ છે. કેમકે સાધુના ગુણોનો તેમાં સદ્ભાવ છે. સાધુઓનો હેતુ આદિમાં ભજના છે, કેમકે તે બધાં અહંતુ આદિ નથી. કેટલાંક Page #19 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૧, નમસ્કાર નિ - ૧૦૦ (10) (PROO અરહંત જ જે કેવલી છે, કેટલાંક આચાર્યો છે, જે સમ્યફ સૂત્રાર્થના જ્ઞાતા છે. કેટલાંક ઉપાધ્યાય છે, જે સુગવિ છે, કેટલાંક આ બધાંથી વ્યતિરિક્ત શિષ્ય સાધુ જ છે, અરહંતાદિ નથી. તેથી એક પદના વ્યભિચારથી તુલ્ય અભિધાનતા નથી. તેના નમસ્કારથી બીજાને નમસ્કારનું ફળ ન મળે. સાધુ મામનો નમસ્કાર વિશિષ્ટ અહંતુ આદિ ગુણ નમસ્કારના ફળને પ્રાપ્ત કરાવવામાં સમર્થ નથી. કેમકે તે સામાન્ય અભિઘાન નમસ્કારત્વથી છે, જેમ મનુષ્ય માત્ર કે જીવમાત્રના નમસ્કારવતુ તેમ કહ્યું. તેથી નમસ્કાર પંચવિધ જ છે. | વિસ્તારથી વ્યક્તિ અપેક્ષાથી કવું અશક્ય છે. • x • x • પ્રસિદ્ધિ દ્વાર કહ્યું, હવે કમદ્વારનો અવયવાર્થ પ્રતિપાદન કરતા કહે છે – • નિર્યુક્તિ-૧૦૦૮ + વિવેચન : અહીં પૂર્વાનુપૂર્વી કે પશ્ચાનુપૂર્વી કમ નથી, જો પહેલો ક્રમ માનો તો સિદ્ધાદિ આવે, બીજો ક્રમ માનો તો સાધુ આદિમાં આવે. આિક્ષેપ ગાથા છે.] અહીં ક્રમ બે ભેદે છે – પૂર્વાનુપૂર્વી અને પશ્ચાતુપૂર્વી, અનાનુપૂર્વી તો ક્રમ જ નથી કેમ કે સમંજસ થાય. સિદ્ધાદિના અનભિધાનથી આ અરહંતાદિ ક્રમની પૂર્ણાનુપૂર્વ ન થાય. એકાંત કૃતકૃત્વત્વથી અહંતુ નમસ્કાર કાર્યત્વથી અને સિદ્ધોના પ્રધાનત્વથી આમ કહ્યું. તે રીતે આ પશ્ચાનુપૂર્વી ક્રમ પણ ન થાય. સાધુ આદિનું અનભિધાનત્વ છે. અહીં બધાંથી પાછળ હોવાથી સાધુઓ પધાનપણે છે. * * * * * હવે પૂર્વાનુપૂર્વીત્વ જ પ્રતિપાદિત કરવા કહે છે – • નિર્યુક્તિ-૧૦૦૯ વિવેચન : અરહંતના ઉપદેશથી સિદ્ધો જણાય છે. પ્રત્યક્ષાદિ ગોયર અતિકમીને તેના વડે અરહંતાદિ પૂવનુપૂર્વી ક્રમ જણાય છે. તેથી જ રિહંત અગ્રહિતત્વથી કૃતકૃત્ય અને અલ્પકાળ વ્યવહિતત્વથી પ્રાયઃ સમાન જ છે. તથા અરહંત નમસ્કાયવ પણ અસાધન છે. અરહંતનમસ્કાર પૂર્વક સિદ્ધત્વના યોગથી અરહંત પણ વસ્તુત: સિદ્ધ નમસ્કાર્યત્વથી પ્રધાનપણે છે, તે ભાવના છે. - X - X - અહીં અરહંત અને સિદ્ધ પરમનાયક રૂપથી છે, આચાર્યો તેમની પર્ષદા સમાન છે. ક્યાંય પહેલા પર્ષદાને પ્રણામ કરીને પછી રાજાના પ્રણામ હોતા નથી. • X - કમ દ્વાર કહ્યું. હવે પ્રયોજન ફળ દર્શાવતા કહે છે – • નિયં-૧૦૧૦ વિવેચન - અહીં નમસ્કાર કરવામાં આ પ્રયોજન છે – કર્મનો ક્ષય અને મંગલનું આગમ. તેમાં ઇલૌકિક અને પારલૌકિક બે ભેદે ફળ છે. કરણકાળમાં જે કહ્યું - "ક્ષવ - જ્ઞાનાવરણીય આદિ કર્મનો પગમ, અનંત પદગલના અપગમ પછી ભાવથી ન કાર માની પ્રાપ્તિ ઈત્યાદિ કહી છે તથા મંગલ આગમ પણ કહેલ છે. તે કાલાંતર ભાવિ અને ઈલૌકિક તથા પારલૌકિક ભેદથી બે પ્રકારે ફળ છે, તેમાં વચમાણ લક્ષણ-દષ્ટાંત છે. • નિયુક્તિ-૧૦૧૧ વિવેચન : આ લોકમાં ફળ અર્થ, કામ, આરોગ્ય, અભિરતી અને નિષ્પત્તિ છે, પરલોકમાં ફળ - મોક્ષ, સ્વર્ગ, સુકુલમાં ઉત્પત્તિ આદિ છે. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/3 અર્થ, કામાદિ શુભ વિપાકી હોય છે. • x - આ લોકમાં અથિિદ છે પરલોકમાં તે જ શુભાનુબંધિત્વથી નિષ્પન્ન થતુ પુન્યની જાણવી. અથવા અભિરતિ અને નિષ્પત્તિ તે એકવાક્યતા જ છે. • x - અહીં સિદ્ધિ ઈત્યાદિ ક્રમ પ્રધાનફળની અપેક્ષાથી ઉપાય જણાવવા માટે છે. તેથી કહે છે – વિરલો જ એક ભવથી સિદ્ધિને પામે છે. ન પામનારા અવિરાધકો સ્વર્ગ કે સુકુલમાં ઉત્પત્તિ પછી અવસ્થાંતરને પામતા નથી. હવે યથાક્રમે જ અર્થાદિને આશ્રીને ઉદાહરણો કહે છે - • નિયુક્તિ-૧૦૧૨ વિવેચન : આ લોકમાં નિર્દડી, દિવ્ય, માતુલિંગવન જ દષ્ટાંત છે. પરલોકમાં ચંડપિંગલ ચોર અને હુંડિકયક્ષ દૃષ્ટાંત છે. ભાવાર્થ - કથાનકથી જાણવો. નમસ્કાર અથવહ કઈ રીતે? એક શ્રાવક પુત્ર ધર્મ સાંભળતો ન હતો. તે શ્રાવક પણ મૃત્યુ પામ્યો. તે બાળક વ્યવહારાહત જ વિયરતો હતો. કોઈ દિવસે તે શ્રાવક લોકોના ઘર પાસે પરિવ્રાજકો આવ્યા. તેણે તેઓની સાથે મૈત્રી કરી. તેમણે કહ્યું - તું નિરુપહત અનાથમૃતને લઈ આવ, અમે તને ધનવાન બનાવીશું. તે કોઈ એવા મનુષ્ય મૃતકને શમશાને લાવ્યો. તે બાળકને પિતાને નમસ્કાર શીખવેલો અને કહેલું કે જો ડર લાગે તો નવકાર ગણજે. તે પરિવ્રાજકે મૃતકની આગળ વિધા સ્થાપી, મૃતકના હાથમાં તલવાર આપી, પરિવ્રાજક વિધા ભણે છે, વૈતાલ ઉઠવાનો પ્રયાસ કરે છે, તે બાળક ડરથી હૃદયમાં નમસ્કાર બોલે છે. પૈતાલ પડી જાય છે. આવું વારંવાર બનતા તે ત્રિદંડી પરિવ્રાજક તે બાળકને પૂછે છે – કંઈ જાણે છે ? બાળકે કહ્યું - ના. છેલ્લે વ્યંતરે રોષિત થઈને પગ ખેંચી લઈ ત્રિદંડીને જ મારી નાંખ્યો. તે સુવર્ણપુરુષ થઈ ગયો. તે બાળક એ સુવર્ણપુરુષના અંગોપાંગાદિ છુટા-છુટા કરીને ઘેર લઈ જઈને તે નમસ્કારના ફળથી ઐશ્વર્યવાનું થઈ ગયો. જે નવકાર ન ગણ્યા. હોત તો વૈતાલ તેને મારી નાંખત. o કામનિષ્પત્તિ - એક શ્રાવિકા હતી. તેણીનો પતિ મિથ્યાદષ્ટિ હતો, બીજી પની લાવવા માટે રસ્તો શોધતો હતો - તે શ્રાવિકા હોવાથી તેને કોઈ સપળી - શોક મળતી ન હતી. વિચારે છે કે - આને કેવી રીતે મારી નાંખુ ? કોઈ દિવસે ઘડામાં કાળો સર્પ મૂકીને લાવ્યો સંતાડી દીધો. જમીને કહ્યું - ફૂલો લઈ આવ, અમુક ઘટમાં રાખેલ છે. તે શ્રાવિકા ઘરમાં પ્રવેશી, નમસ્કાર નિવકાર મંત્ર] નાશ ન પામે. ઘટમાં હાથ નાંખ્યો, દેવતાએ સપને હરી લીધો, ત્યાં ફૂલની માળા બનાવી દીધી, તેણી લઈને અાવી, તેના પતિને આપી દીધી. તે મિથ્યાર્દષ્ટિ સંભ્રમમાં ચિંતવવા લાગ્યો - આ શું ? તેણે જઈને ઘડો જોયો, તેમાં ફૂલની ગંધ હતી, કોઈ સર્પ ન હતો. તે પગે પડી ગયો, બધી વાત કરી દીધી, ક્ષમા માંગી, પછી તેણી જ ગૃહસ્વામિની થઈ. o આરોગ્ય વડે - એક નગર હતું, નદીના કિનારે કોઈ ખરકર્મિક શરીર ચિંતાને માટે નીકળ્યો. નદીમાં વહેતા બીજોરાને જોયું, રાજાને આપ્યું. તેણે રસોઈયાને આયું, જમવામાં આવ્યું. પ્રમાણથી અતિરિક્ત વર્ણ, ગંધ, ઈત્યાદિ હતા. તે મનુષ્યને ખુશ કર્યો, ભોગો આપ્યા. રાજાએ કહ્યું - નદીમાં શોધવા, જેટલા મળે તે લાવવા. માર્ગનું ભાથું લઈ પુરષો ગયા, વનખંડ જોયું. જે ફળને ગ્રહણ કરે તે મરે છે. રાજાને કહ્યું - લોકો મરે છે, સજાગો વાસ રાખવાનું કહ્યું, જેનું નામ નીકળે તે જાય. એક વખત કોઈ શ્રાવકનો ક્રમ આવ્યો. તેણે વિચાર્યુ કે – કોઈને વિરાધિત શ્રામસ્થ ન થાય. તે માટે rajsaheb\Adhayan-33\Book33AL E:\Mahal Page #20 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૧, નમસ્કાર નિ - ૧૦૧૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ વૈષધિકી કરી નમસ્કારપૂર્વક જાય છે. વ્યંતર વિચારમાં પડ્યો, બોધ પામ્યો. તે ચા બોલ્યો કે હું ત્યાં જ બીજોરુ આપી જઈશ. રાજાને વાત કરી - ૪ - એ પ્રમાણે તે શ્રાવકને અભિરતિ - ખુશીની નિષ્પત્તિ થઈ, ભોગો પણ પામ્યો, જીવિત પણ ટક્યું, તો આરોગ્યનું તો પૂછવું જ શું? પરલોકમાં નમસ્કારનું ફળ : વસંતપુર નગરમાં જિતમ્ રાજા હતો, તેની ગણિકા શ્રાવિકા હતી. તે ચંડપિંગલ ચોર સાથે રહેતી હતી. કોઈ દિવસે તેણે રાજાને ઘેર ચોરી કરી અને હાર ચોરી લાવ્યો. ડરેલા એવા તેમણે ગોપવી દીધો. અન્ય કોઈ દિવસે ઉજૈની જવાનું થયું, ગણિકા સર્વતયા વિભૂષિત થઈને ચાલી, તે બધાંથી અતિશયવાળી લાગતી હતી. તેણીએ હાર પહેર્યો. સણીની દાસ જાણી ગઈ. રાણીને કહ્યું. ચંડપિંગલ પકડાયો, શૂળીએ ચડાવી દીધો. ગણિકાને થયું મારે કારણે માનું મૃત્યુ થશે. તેણીએ ચંડપિંગલને નમસ્કાર આપ્યો. તેણે નવકાર ભણતાં નિયાણું કર્યું કે આ જ સજાના પુત્ર રૂપે ઉત્પન્ન થવું. અગમહિષીનો પુત્ર થયો. તે ગણિકા શ્રાવિકા તેને ક્રીડા કરાવનાર માતા થઈ, કોઈ વખતે વિચાર આવ્યો કે ગર્ભકાળ અને મરણકાળા સમાન છે, કદાચ તે ચોરનો જ જીવ હોય. તે બાળક રડે ત્યારે શ્રાવિકા કહેતી અંડપિંગલ રડ નહીં. તે બોધ પામ્યો. રાજાના મૃત્યુ પછી તે સજા થયો. ઘણાં કાળ પછી તે બંનેએ દીક્ષા લીધી. આ સંકુલમાં જન્મ. o અથવા બીજું દષ્ટાંત – મયુરા નગરીમાં જિનદત શ્રાવક હતો. ત્યાં હુંડિક નામે ચોર હતો. નગર લુંટતો, કોઈ દિવસે પકડાઈ ગયો. શૂળીએ ચડાવ્યો. તેને સહાય કરનારને પણ પકડી લેવાના હતા. જિનદત્ત શ્રાવક તેની સમીપથી પસાર થયો. ચોરે તેને કહ્યું - હે શ્રાવક ! તું અનુકંપાવાળો છે, મને તૃપા લાગી છે. મને પાણી આપ તો હું શાંતિથી મરું શ્રાવક બોલ્યો - તું આ નમસ્કાર ગણ, તેટલામાં પાણી લાવી આપું, જે નવકાર ભૂલી જઈશ તો પાણી લાવવા છતાં પણ નહીં આપું. તે લોલુપતાથી નવકાર ગણે છે. શ્રાવક પણ પાણી લઈને આવ્યો. હમણાં પાણી પાશે તેથી નવકાર મોટેથી બોલતા તેનો જીવ નીકળી ગયો. યક્ષ રૂપે ઉતપન્ન થયો. તે શ્રાવકને રાજાના પુરુષોએ પડી લીધો. રાજાએ કહ્યું - આને પણ શૂળીએ ચડાવી દો. યક્ષે અવધિજ્ઞાનથી જોયું, શ્રાવકને અને પોતાના શરીને જોયું. પર્વત ઉપાડ્યો, નગરની ઉપર ઉભો રહ્યો. મને ઓળખો છો ? આ શ્રાવકને છોડી દો નહીં તો બધાંનો ચૂરો કરી દઈશ. ઈત્યાદિ - x - નમસ્કારથી આવું ફળ પામે. હવે સૂત્રના ઉપન્યાસ અર્થે પ્રત્યાસત્તિ યોગથી વસ્તુતઃ સૂત્ર સ્પર્શ નિયુક્તિગતા જ ગાથા કહે છે – (PROOF-1) E:\Maharajsaheb\Adhayan-33\Book33AL. છે અધ્યયન-૧-“સામાયિક @ - X - X - X - X - X - X -x - o હવે સૂકપર્શિક નિયુક્તિ કહે છે – • નિયુક્તિ-૧૦૧૩-વિવેચન : “iદી અને અનુયોગદ્વાર તથા વિધિવત્ ઉપોદ્ધાત જાણીને પંચમંગલ કરીને સૂત્રનો આરંભ થાય છે.” - X - X - પંચમંગલ રૂપ નમસ્કાર કરીને સૂઝનો આરંભ થાય છે. અહીં નંદિ આદિનો ઉપન્યાસ વિધિ અને નિયમને જણાવવા માટે છે. મંદિ આદિ જાણીને જ કે ભણીને જ પણ અન્ય રીતે નહીં. ઉપોદ્ભાત ભેદોપન્યાસ પણ સર્વ પ્રવચન સાધારણત્વથી તેના પ્રધાનતત્વથી છે. • x • સંબંધાંતર પ્રતિપાદનાર્થે હવે આ કહે છે – • નિયુક્તિ૧૦૧૪ વિવેચન : “પાંય નમસ્કાર કરીને શિષ્ય સામાયિક કરે – એ આગમ છે” – એમ કહ્યું. નમસ્કાર સામાયિકનું જ અંગ છે, તેથી શેષ સૂત્રને હું કહીશ. - X - X - જેણે પંચ નમસ્કાર કરેલ છે, તેવા પ્રકારનો શિષ્ય સામાયિક કરે છે. તે પંચ નમસ્કાર કહ્યો. આ સામાયિકનું જ માંગ છે. સામાયિક અંગતા પૂર્વે કહી. - X - X -- • સૂત્ર-૨ - હે ભદેતા સામાયિક સ્વીકાર કરું છું. જાવજીવને માટે સર્વે સાવધ યોગના પચ્ચક્ખાણ કરું છું. કેિવી રીતે ?] ગિવિધ, વિવિધ વડે અથ]િ મન, વચન, કાયા વડે હું ]િ કરું નહીં કરાવું નહીં, કરનારને અનુમોદુ નહીં હે ભદંત હું તેને પ્રતિકમું છું વંદુ છું ગહું છું. મારા તે ભૂતકાલીન પર્યાયરૂપ આત્માને વોસિરાવું છું. • વિવેચન-૨ : અહીં સૂવાનુગમ જ અહીનાક્ષર આદિ ગુણયુક્ત કહેવું જોઈએ. તે આ પ્રમાણે - હીન અક્ષર નહીં, અતિ અક્ષર નહીં, અવ્યાવિદ્ધ અક્ષર, અખલિત, અમિલિત, અવ્યત્યામેડિત, પ્રતિપૂર્ણ, પરિપૂર્ણઘોષ ઈત્યાદિ • X - X - વ્યાખ્યા લક્ષણ - સંહિતા, પદ, પદાર્થ, પદ વિગ્રહ, ચાલના અને પ્રત્યવસ્થાન, એમ શાસ્ત્રની વ્યાખ્યા છે ભેદે છે. તેમાં (૧) ખલના વિના પદોનું ઉચ્ચારણ કરવું અથવા બીજાનો સંનિકર્ષ તે સંહિતા. જેમકે કfક તે સમય ઈત્યાદિ. (૨) પદ - પાંચ પ્રકારે છે, તે આ રીતે - નામિક, નૈપાતિક, ઔપસર્ગિક, આધ્યાતિક, મિશ્ર. તેમાં અશ્વ એ નામિક છે ઈત્યાદિ પૂર્વવતું. તેમાં - હે ભદંત! હું સામાયિક કરું છું ઈત્યાદિ સૂત્ર પદો કહ્યા. હવે પદાર્થ - તે ચાર ભેદે છે, તે આ પ્રમાણે - કારક, સમાસ, નિરતિ અને તદ્ધિત વિષયક, તેમાં કાકવિષયક તે પર્વત ત્તિ પર્વ • x x x • વગેરે. રોમિ - સ્વીકાર કરવાના અર્થમાં છે - x - મયત - ભયનો અંત કરનાર. • x • સાવધ - અવધ અર્થાત પાપ સહિત. યોજાય તે યોગ અર્થાત વ્યાપાર, તેના પચ્ચકખાણ કરું છું. પ્રતિ મુનિ દીપરત્નસાગરે કરેલ નમસ્કાર નિયુક્તિનો સટીક અનુવાદ પૂર્ણ 0 મા-ષિમુક્તિની ગાથા-૮૮૭ થી ૧oo૫ ભાગ-ર-માં છે. અને ગાના ૧oo૬ થી ૧૦૧ર આ ભાગ-૩માં છે. o Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧/૨ નિહ - ૧૦૧૪ - પ્રતિષેધ, આ - આભિમુખ્ય, રાઁ - પ્રકથન. સાવધ યોગની પ્રતિ અભિમુખ કહેવું તે હું કરું છું અર્થાત્ પ્રત્યાખ્યાન કરું છું. અથવા પ્રત્યાયક્ષ - આદરથી હું અભિધાન કરું છું. પ્રતિષેધ કરેલના યાવîીવ - યાવત્ શબ્દ પરિમાણની મર્યાદાનું અવધારણા વચન છે. તેમાં પરિમાણ - જ્યાં સુધી મારા જીવનનું પરિમાણ છે ત્યાં સુધી હું પ્રત્યાખ્યાન કરું છું. મર્યાદામાં ચાવજીવન, મરણમર્યાદા સુધી, મરણ કાળમાત્ર જ નહીં. - x - જીવન પર્યાંના પચ્ચકખાણ, તે પછીના નહીં. જીવન જીવવું તે. - ૪ - ૪ - ત્રિવિધ-ત્રણ પ્રકારે, મન, વચન, કાયાથી. તેમાં મનન અથવા જેના વડે મનાય તે મન. તે ચાર ભેદ - નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ ભેદથી. દ્રવ્ય મન તેને યોગ્ય પુદ્ગલમય છે, ભાવમન-મનન કરતો જીવ જ. વચન અથવા જેના વડે કહેવાય તે વાચા [વાણી]. તે પણ નામાદિથી ચાર ભેદે છે. તેમાં દ્રવ્ય વાચા તે શબ્દ પરિણામ યોગ્ય પુદ્ગલો જીવે પરગ્રહણ કરેલા, ભાવ વાણી, તે જ પુદ્ગલો શબ્દ પરિણામને પામે ત્યારે થાય. ચયન કે જેના વડે એકઠું થાય તે કાયા. જીવના નિવાસરૂપ પુદ્ગલોનું ચયન - × - અથવા કાયા એટલે શરીર. તે પણ ચાર ભેદે છે. તેમાં દ્રવ્યકાય એટલે જે શરીરત્વ યોગ્ય અને તેના સ્વામી વડે અગૃહીત અથવા જીવે છોડેલ જ્યાં સુધી પરિણામને ન છોડે ત્યાં સુધી દ્રવ્યકાય છે. ભાવકાય તેના પરિણામથી પરિણત જીવ બદ્ધ અને જીવ સંપ્રયુક્ત. ૨૩ આના વડે ત્રણ કરણભૂતથી ત્રિવિધ પૂર્વાધિકૃત સાવધ યોગ હું ન કરું, ન કરાવું, કરતા એવા બીજાની અનુમોદના ન કરું. તેનું અર્થાત્ અધિકૃત યોગનો સંબંધ કરાય છે ‘ભયાંત' શબ્દ પૂર્વવત્. પ્રતિક્રમું છું – હું નિવત્તું છું, હિંદુ છુ - હું જુગુપ્સા કરું છું. ગહું છું. તેમાં આત્મસાક્ષિકી નિંદા અને ગુરુસાક્ષિકી ગહીં. અતીત સાવધ યોગકારી આત્માને વિવિધ કે વિશેષ અર્થમાં વિ શબ્દ, ત્ શબ્દ - બહુ કે ઘણાં અર્થમાં, મુળમિ - ત્યજુ છું. એ પ્રમાણે પદાર્થ - પદ વિગ્રહ યથાસંભવ કહ્યો. હવે વાતના પ્રત્યવસ્થમાં વક્તવ્ય છે - સૂત્ર સ્પર્શ નિયુક્તિ – • નિયુક્તિ-૧૦૧૫-વિવેચન : અસ્ખલિત આદિ સૂત્ર ઉચ્ચારિત કર્યા પછી અને સંહિતાદિ ચારનું વ્યાખ્યાન દર્શાવ્યા પછી આ સૂત્રસ્પર્શ નિયુક્તિનો વિસ્તાર કહે છે – • નિયુક્તિ-૧૦૧૬-વિવેચન : કરણ, ભય, અંત, સામાયિક, સર્વ, અવધ, યોગ, પ્રત્યાખ્યાન, જાવજીવ, ત્રિવિધેન આટલા પદો છે. પદાર્થો ભાષ્યગાથા દ્વારા કહેવાશે. - ૪ - હવે કરણ નિક્ષેપને દર્શાવતા કહે છે – • ભાષ્ય-૧૫૨-વિવેચન : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ પ્રમાણે કરણનો નિક્ષેપ છ પ્રકારે છે. - x - હવે દ્રવ્યકરણ પ્રતિપાદનાર્થે કહે છે - * ભાષ્ય-૧૫૩-વિવેચન : અહીં યથાસંભવ દ્રવ્યના, દ્રવ્યથી કે દ્રવ્યમાં કરણ તે દ્રવ્યકરણ, તે નોઆગમથી (12) (PROOF-1) E:\Maharajsaheb\Adhayan-33\Book33A\ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ કે જ્ઞ અને ભવ્યથી અતિરિક્ત સંજ્ઞા તે નોસંજ્ઞાથી કરણ છે. અહીં આવું કહે છે – જ્ઞ અને ભવ્ય શરીર વ્યતિક્તિ દ્રવ્યકરણ બે ભેદે છે – સંજ્ઞાકરણ અને નોસંજ્ઞાકરણ. તેમાં સંજ્ઞાકરણ કટ-કરણાદિ આદિ શબ્દથી પેલુકરણાદિ પરિગ્રહ. - * - * - ૨૪ [શંકા] આ નામકરણ જ પર્યાયમાત્રથી સંજ્ઞાકરણ છે, કંઈ વિશેષ નથી. [સમાધાન] અહીં નામકરણ અભિધાનમાત્ર ગ્રહણ થાય છે. સંજ્ઞાકરણ અન્વર્યથી સંજ્ઞાનું કરણ છે, કેમકે દ્રવ્યનો સંજ્ઞા વડે નિર્દેશ છે. - ૪ - ૪ - નો સંજ્ઞાકરણ બે ભેદે છે - પ્રયોગથી અને વિસસાથી. તેમાં વિસસા કરણ બે ભેદે છે - આદિ અને અનાદિ, તેથી ગ્રન્થકાર કહે છે – • ભાષ્ય-૧૫૪-વિવેચન : વિશ્વસા એટલે સ્વભાવ, તેનાથી કરણ તે સ્વાભાવિક કરણ. - ૪ - અનાવિ - આદિ રહિત, ધર્માદ્રિ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એ ત્રણેનું અન્યોન્ય સમાધાન તે કરણ. - ૪ - ૪ - ૪ - ઘટાદિને આશ્રીને જે સંયોગાદિ કરણ થાય છે, તે સાદિ જાણવું. - ૪ - એ પ્રમાણે અમૂર્ત દ્રવ્યોને આશ્રીને કહ્યું. મૂર્ત દ્રવ્યોને આશ્રીને વળી તેનું કરણ સાર્દિ થાય છે. તે વળી ચક્ષુથી ગ્રાહ્ય અને ચક્ષુથી અગ્રાહ્ય એમ બે ભેદે છે - સાદિ ચક્ષુઃસ્પર્શ તે ચાક્ષુપ્ જેમકે વાદળ ઈત્યાદિ અચાક્ષુપ્ તે અણુ, દ્વિઅણુકાદિ જાણવા. અહીં કરણ એટલે તે-તે ભાવરૂપે પરિણમવું તે. ચાક્ષુષુ અને અચાક્ષુષુ ભેદ જ વિશેષથી બનાવે છે – * ભાષ્ય-૧૫૫-વિવેચન : સંઘાત, ભેદ, તભય વડે કરણ, ઈન્દ્રાયુધાદિ સ્થૂળ અનંત પુદ્ગલરૂપ પ્રત્યક્ષ અર્થાત્ ચાક્ષુષ છે. બે અણુકાદિમાં આદિ શબ્દથી તેવા પ્રકારના અનંત અણુક કરણ વર્તે છે. તે છદ્મસ્થાદિને અપ્રત્યક્ષ-ચાક્ષુપ્ છે. અહીં વિ શબ્દ સ્વગત અનેક ભેદના પ્રતિપાદન માટે છે. વિશ્વસા કરણ કહ્યું હવે પ્રયોગકરણ કહે છે - આ ભાષ્ય-૧૫૬-વિવેચન : અહીં પ્રાયોગિક કરણ બે પ્રકારે છે જીવ પ્રાયોગિક અને અજીવ પ્રાયોગિક. પ્રયોગ વડે નિવૃત્ત તે પ્રાયોગિક. મ - અજીવ પ્રાયોગિક કરણ, કુસુંભરાગ આદિ. આદિ શબ્દથી શેષ વર્ણાદિ લેવા. એ પ્રમાણે અવ્યવક્તવ્યતા થકી ઓઘથી અજીવ પ્રયોગ કરણ કહ્યું. હવે જીવ પ્રયોગ કરણ કહે છે - જીવ પ્રયોગકરણ બે ભેદે - મૂલગુણકરણ અને ઉત્તરગુણ કરણ. તેનો વિસ્તાર ગ્રન્થકાર જ કહેશે. તેમાં અલ્પવક્તવ્યતા હોવાથી પહેલા અજીવકરણને જણાવવા કહે છે – - * ભાષ્ય-૧૫૭-વિવેચન : જે-જે નિર્જીવ પદાર્થના જીવપ્રયોગથી તે-તે વર્ણાદિ કુટુંબ આદિ રૂપ કદિ કે કુટ્ટિમ-ભોયતળીયુ આદિ અજીવ વિષયત્વથી અજીવકરણ. • ભાષ્ય-૧૫૮-વિવેચન : જીવ પ્રયોગકરણ બે ભેદે છે - મૂલ પ્રયોગકરણ અને ઉત્તર પ્રયોગકરણ. મૂલ પ્રયોગ કરણમાં પાંચ શરીર આવે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧|ર નિ - ૧૦૧૬, ભા.૧૫૯ આવયક-મૂલસૂત્ર સટીક અનુવાદ, (PROOF-1) • ભાષ્ય-૯-વિવેચન : દારિક, વૈકિય, આહારક, વૈજસ, કામણ શરીર ઓઘ-સામાન્યથી મૂલ પ્રયોગ કણ છે. ઉત્તર પ્રયોગ કણ તે મૂળશરીરથી પિત્ત થયેલા શરીરથી નિષ્પન્ન થાય છે. અર્થાતુ જે પ્રયોગથી લોકમાં નિપજ્ઞ મૂલ પ્રયોગથી નિપજ્ઞ થાય છે તે ઉત્તરકરણ. આ ઉત્તર કરણ આધ ત્રણ શરીરમાં જ સંભવે છે. અહીં એવું કહેવા માંગે છે કે - પાંચ ઔદારિક શરીોમાં પહેલાં સંઘાત કરણ તે મૂળ પ્રયોગકરણ કહેવાય છે, અંગ-ઉપાંગ આદિ કરણ તે ઉત્તકરણ કહેવાય. તે ઔદાસ્કિાદિ ત્રણમાં સંભવે છે, તૈજસ-કામણમાં સંભવતું નથી. તેમાં દરિયાદિ અાઠ અંગો મૂલકરણ છે, તે આ પ્રમાણે છે - • ભાષ્ય-૧૬૦-વિવેચન - મસ્તક, છાતી, પેટ, પીઠ, બે બાહુ, બે સાથળ, એ આઠ અંગો છે. જ્યારે આંગળી આદિ ઉપાંગ છે. બાકીના અંગોપાંગ છે. બાકીના કોટલે હાથ-પગાદિ. • ભાષ્ય-૧૬૧-વિવેચન : વાળ આદિ નિમણિ અને સંસ્કાસ્વા, નખ અને દાંતને રંગવા વગેરે. તે દારિક અને વૈડિયનું ઉત્તરકરણ છે. યથાસંભવ આ યોજના કચ્છી. ઔદારિકમાં વિરોષથી ઉત્તરકરણ છે, જેમકે કાન આદિ નાશ પામે ત્યારે તેનું સંસ્થાપન કરાય છે તે વૈક્રિયા આદિમાં કહ્યું નથી, કેમકે તેના વિનાશનો અભાવ છે. સર્વથા વિનાશ અભાવે સંસ્થાપનાનો અભાવ છે. આવા પ્રકારનું ઉત્તરકરણ આહારમાં પણ નથી. કેમકે તેમાં માત્ર ગમનાગમન થાય છે. અથવા આ બીજા પ્રકારે ગિવિધિકરણ છે. તે આ - સંઘાતકરણ, પરિશાટકરણ અને સંધાતપરિશાદ કા. તેમાં આદ્ય ત્રણ શરીરે જે તૈજસ, કાર્મણરહિત છે તેમાં આ પ્રણે કરણો સંભવે છે. બેમાં તો છેલ્લા બે જ હોય. • ભાણ-૧૬૨-વિવેચન : પહેલાં ત્રણના સંઘાત સાટન અને તદુભય થાય છે, તૈજસ અને કામણનો સંઘાતસાટન કે સાટન થાય છે. હવે દારિકને આશ્રીને સંઘાત આદિ કાળમાનને કહે છે - • ભાષ્ય-૧૩-વિવેચન - દારિકમાં સંઘાત એક સમયમાં હોય છે, પરિસાડણ પણ એક સમયમાં હોય છે, સંઘાત પરિસાડા ત્રણ સમય ન્યૂન શુલ્લક ભવ હોય છે. અહીં વાત • સર્વ સંઘાતકરણ યોક સમય થાય છે. જેમ તપેલ કડાઈમાં પહેલા સમયે પુડલો માત્ર તેલને જ ગ્રહણ કરે છે, પણ ત્યાગ કરતો નથી. બીજા વગેરે સમયમાં ગ્રહણ અને ત્યાગ બંને કરે છે કેમકે તેવા પ્રકારે સામર્મયુક્તત્વ હોય છે. પુદ્ગલો સંઘાત-ભેદ ધર્મવાળા હોય છે. એ રીતે જીવ પણ પહેલા સમયે ઉત્પન્ન થતો દારિક શરીર પ્રાયોગ્ય દ્રવ્યોને ગ્રહણ કરે છે પણ મૂકતો નથી. દ્વિતીયાદિમાં લે-મૂક બંને કરે છે એથી સંઘાતની એક સમયની સ્થિતિ છે. તે પ્રમાણે પરિશાટન કરણ ત્રણ સમય ગૂન શુલ્લક ભવ ગ્રહણ કર્યું. કેમકે અહીં જઘન્યકાળ પ્રરૂપવાનો છે, તેથી વિગ્રહથી ઉત્પન્ન થયેલો જીવ લેવો કેમકે તેમાં ભવના બે સમય ઓછા થઈ શકે, અહીં મુલ્લક ભવ જઘન્યાયુનો હોય છે. E:Maharajsaheb\Adhayan-33\Book33AL. • ભાષ્ય-૧૬૪-વિવેયન - આ જઘજય સંધાતાદિ કાલેમાન કલું ઉત્કૃષ્ટ તો સમય ન્યૂન ત્રણ પડ્યોપમાં વિરહ : અંતકાળ કહે છે, ઔદાકિને વિરો તે આ હોય છે - અહીં ઉકાળ કહેવાનો હોવાથી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થયેલો ત્રણ પલ્યોપમ આયુવાનો જીવ લેવો. આ ભવના શરીરનું સાટન કરી ત્રણ પડ્યોપમ પ્રમાણ પભવાયુનો પહેલા સમયે સંઘાત કરે છે બીજા વગેરે સમયે સંઘાતપરિશાદ, તેથી ઉત્કૃષ્ટ સંઘાત-પાિટ કાળ સંઘાત સમયથી ખૂન થાય છે. તેનાથી સંઘાતના સમયથી ન્યૂન ત્રણ પલ્યોપમ થાય છે. * * * * * * * * * [pોપ અને પરિહાર ગાયા અમે છોડી દીધેલ છે.) એ પ્રમાણે ઔદારિક જઘન્ય અને ઉત્કૃષ્ટ સંઘાત પરિશાદ કાળ કહો. સંઘાત અને પરિશાટ તો એક સમય જ છે. બીજો સમય અસંભવ છે. હવે સંઘાતાદિ વિરહ ઘન્ય અને ઉત્કૃષ્ટ ભેદે કહે છે. વિરહ તે અંતરકાળ કહેવાય છે. દારિકમાં તે સંધાતાદિનો આ વિરહ છે. • ભાણ-૧૬૫-વિવેચન - ત્રણ સમય હીન ક્ષુલ્લકભવ એ સર્વ સંઘાતનું અંતર છે. પૂર્ણ શુલ્લક ભવ એ સર્વણાટનું અંતર છે, ઉત્કૃષ્ટ તો પૂર્વકોટિના સમયથી અધિક -સાયોપમ અને સર્વશાટનું એક સમય ન્યૂન તેટલું અંતર છે. બઈમ્ • મવગ્રહણ, સબંઘશાટકનો અંતકાળ, ત્રણ સમયહીન સર્વબંધનો, ક્ષુલ્લક તો સંપૂર્ણ શાટકનો જાણવો. ઈત્યાદિ - X - તેનો ભાવાર્થ ભાષ્ય ગાથાથી જાણવો. જેમકે - સઈ સંઘાત અંતકાળ જઘન્યથી બમ સમય મૂળ છાલક ભવે છે, બે વિગ્રહગતિના સમય અને બીજો સંઘાતનો સમય. તે શુલ્લક ભવ ઘરીને પરભવમાં વિગ્રહ ગતિયો જાય ત્યારે પક્ષના પ્રથમ સમયે સંઘાતયત જાણવો ઉત્કૃષ્ટ 13સમયાધિક પૂર્વકોટિ અધિક, તે સાગરોપમ અવિયસ્થી આ સંઘાત છે. પૂર્વકિોટિ આપ્યું ધારણ કરીને, દેવતા છેઠનું આયુ ભોગવી, આ સ્ત્રીના સમયે સંપાતયત થાય - - * * * * * * * * હવે સંધાત-પરિશીટ અંતર ઉભયરૂપ જાણાવવા કહે છે - • ભાણ-૧૬૬-વિવેચન : દારિક સંબંધી ગ્રહણ શાટન ઉભયરૂપનું જઘન્ય અંતર છોક સમય છે, ઉત્કૃષ્ટ તો ત્રણ સમય સહિત 31-સાગરોપમ છે. ભાવાર્થ માટે ભાષ્યગાથા કહે છે - મયાંતર જઇને સમય નિવિધ્યસ્થી સંઘાતમાં પમ તે ત્રણ સમય અને 33-સાગરોપમાં થાય, દેવાયુમાં 33-સાગરોપમ ભોગવીને અહીં આવીને બીજા સમયે સંઘાતવત જ જાણવું. ઔદરિકને આશ્રીને સર્વ સંઘાતાદિ વતવ્યતા કહી. હવે વૈકિયને આશ્રીને કહે છે - • ભાષ્ય-૧૬મવિવેયન વૈકિય સર્વ સંઘાત જઘન્યથી રોક સમય અને ઉત્કૃષ્ટથી બે સમય છે. વળી વૈકિય વિદુર્વણામાં સાક્ત તે એક જ સમય નિર્દેશામેલ છે. વૈકિયસંઘાત, કાળથી સર્વસ્તોક સમય જ છે. 7 શબ્દ ‘જ'કાર અર્થમાં છે. આ દારિક શરીરીના વૈક્રિયલબ્દિવાના વિ4ણાના આભે અને દેવનાકોને તે પ્રથમ વખત શરીર ગ્રહણમાં હોય. બે સમય માન ઉત્કૃષ્ટ પૈકિય સંઘાત કાળ વર્તે છે. તે વળી ઔદાકિ શરીરને વૈકિચલબિવાળાને તેની વિવેણાના આરંભે જ વૈકિયસંઘાત સમયથી Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧/ર નિ - ૧૦૧૬, ભા.૧૬૭ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (PROOF-1) કરીને આયુના ક્ષયથી મરેલને અવિગ્રહગતિથી દેવોમાં ઉપજતાને વૈકિય સંઘાતથી જાણવો. શાટના વળી કાળથી સમય જ પૈક્રિયશરીર વિષય વિનિર્દિષ્ટ છે. હવે સંઘાત પરિશાટના કાળમાન જ કહે છે – • ભાષ્ય-૧૬૮-વિવેચન : સંઘાતન પરિશાટ જઘન્યથી એકસમય અને ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન 33સાગરોપમ હોય છે. ભાવાર્થ આ પ્રમાણે છે – ઉભયમાં જઘન્ય એક સમય થાય છે. તે વળી બે સમય વૈકિય મરેલો હોય. પરમતર [ઉત્કૃષ્ટ] સંઘાત સમય હીન 13સાગરોપમ છે. હવે વૈકિયને આશ્રીને જ સંઘાતાદિ અનંતરને જણાવવા કહે છે. • ભાષ્ય-૧૬૯-વિવેચન : ઉભયનો સર્વગ્રહ અને શાટણ તથા વૈક્રિયના, તે અંતર એક સમય છે, શાટનો વિરહ અંતર્મુહૂર્ત છે. ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાળ પ્રમાણ છે. અહીં સર્વગ્રહ એટલે સંધાત અને સંધાતપરિશાટ અને શાટણ. અંત-વિરહકાળ, વૈક્રિયશરીર સંબંધી સમય અને સંપાત ઉભયનો, શાટનું અંતમુહૂd, આ જઘન્ય ત્રણેમાંથી કઈ રીતે જાણવું ? તેથી કહે છે – ઉત્કૃષ્ટ વૃક્ષકાળ - અનંતથી નિવૃત્ત અથતુ વૃક્ષાકાલિક, ભાવાર્થ આ રીતે છે - - સંઘાત અક્ષર સમય, બે સમય વૈકિય, મૃતનો ત્રીજામાં, તે સ્વર્ગમાં સંઘાતયતનો ત્રીજા કે મૃતનો ત્રીજો. ઉભયનો ચિરવિકુર્વિત મૃતનો દેવમાં સવિગ્રહ જનારનો. શાટનનું અંતર્મુહૂર્ત, ગણેનું પણ ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ. વૈકિય શરીરાશ્રિત સંઘાતાદિ વક્તવતા કહી. હવે આહાકને આશ્રીને તેનું પ્રતિપાદન કરે છે – • ભાષ્ય-૧૩૦-વિવેચન : આહારક શરીરમાં સંઘાત અને પરિશાટન એક સમયના હોય છે. ઉભય - બંને જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત હોય છે. આહાર - આહારકશરીર, સંઘાત-પ્રાથમિક ગ્રહ, પરિશાટ - પર્યને અને મોક્ષા. કાળથી સમય તુલ્ય થાય છે. અર્થાત્ સંઘાત પણ ચોક સમય અને શાન પણ એક સમય છે. ઉભય - સંઘાત અને પરિશાદ બંને ગ્રહણ કરાય છે. તે જઘન્ય - ઉત્કૃષ્ટ બંને અંતમુહર્ત વર્તે છે. - x - પણ ઉત્કૃષ્ટથી જઘન્ય તમુહૂર્તન લઘુતર જાણવું. હવે આહારકને આશ્રીને સંધાતાદિ અંતર જણાવે છે – - ભાણુ-૧૧-વિવેચન : બંધન, શાટ અને ઉભયનું જઘન્ય અંતર અંતમુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અંતર દેશોન અપાદ્ધ પગલપરાવર્ત છે. અહીં વધન - સંઘાત, ૩૫૫ • સંધાત અને શોટ, સર્વ સ્તોક અંતર્મુહર્ત વિરહકાળ અર્થાતુ એક વખત પરિત્યાગ પછી અંતર્મુહર્તો જ તેનો આરંભ થાય. ઉત્કૃષ્ટથી દેશોન અદ્ધ પુગલ પરાવર્ણ કાળ થાય. કેમકે સખ્યણું દૃષ્ટિકાળનો ઉત્કૃષ્ટનો પણ આટલો જ પરિણામ છે - આહારક શરીરને આશ્રીને સંધાતાદિ કથન કર્યું. હવે તૈજસ અને કાર્પણ શરીરને આશ્રીને કહે છે - • ભાષ્ય-૧૩૨-વિવેચન : તૈજસ અને કાર્પણ બંને શરીરને અનાદિ સંતાનના કારણથી સંઘાત નથી, કેમકે તેનું પ્રથમપણે ગ્રહણ નથી. કેમકે પૂર્વે જ સિદ્ધિના પ્રસંગ છે. કેટલાંક ભવ્યોને શાટણ હોય. ક્યારે ? શૈલેશીના ચરમ સમયમાં. તે એક સમયનું જ હોય છે. • ભાષ્ય-૧૩૩-વિવેચન : સંઘાત અને પરિશાદ ઉભય પ્રવાહને આશ્રીને સામાન્યથી અનાદિ અનંત છે. કેટલાંક ભવ્યોને શાંત હોય છે. બધાંને સાંત ન હોય. અનાદિ ભાવથી અને અત્યંત વિયોગથી બંને શરીરમાં અંતર સંભવતું નથી. અથવા આ અન્ય જીવ પ્રયોગ નિવૃત્ત ચાર ભેદે કરણ હોય છે. • ભાષ્ય-૧૩૪-વિવેચન : અથવા સંધાત, શાટન, ઉભય, ઉભયનિષેધ [આ ચાર કરણો છે.] પટ, શંખ, શકટ, એ જીવપયોગમાં અનુક્રમે ચાર દષ્ટાંતો છે. અથવા શબ્દ બીજો પ્રકાર દશવિ છે. સંપાત તે સંઘાત કરણ, સાતન તે સાતમાં કરણ, ઉભય તે સંઘાતશાતન કરણ, ઉભયનિષેધ તે સંઘાત સાતન શૂન્ય. આના જ ઉદાહરણો દર્શાવતા કહે છે - પટ આદિ. જીવ પ્રયોગ કરણાં તે કાયવ્યાપારને ઓશ્રીને અનુકમે આ ઉદાહરણો જાણવા. જેમકે પટતંતુ સંઘાત સ્વરૂપ હોવાથી તેમાં સંઘાતકરણ, શંખમાં એકાંત સાટકરણ હોવાથી શાટ કરણ, શકટગાડુ, છોલવામાં કલિકાદિ યોગથી ઉભય કરણ, હુંઠામાં વળી ઉર્વ તિર્યકકરણના યોગથી સંઘાટ-શા. વિરહથી ઉભય શૂન્ય. [શંકા] જે-જે નિર્જીવોને આશ્રીને પ્રયોગ થાય તે અજીવકરણ જ છે ઈત્યાદિ, તેથી અહીં અજીવ કરણતા જ યુક્તિયુક્ત છે. [સમાધાન] ના, તેમ નથી. અભિપાયના અપરિફાનથી તમે આવું કહો છો. -x - “જીવના પ્રયોગથી કરવું” આવી વ્યુત્પત્તિથી જીવ પ્રયોગકરણ” એમ પણ કહી શકાય. દ્રવ્ય કરણ કહ્યું. હવે ક્ષેત્ર કરણનો અવસર છે – • નિયુક્તિ-૧૦૧૩-વિવેચન : ક્ષેત્રનું કરણ નથી, કેમકે આકાશ ક્ષેત્ર તે અકૃત્રિમ ભાવ છે. છતાં પણ વ્યંજન પપિન્ન તેનું પણ કરણ થાય છે. જેમકે - Uાકરણાદિ. નમ-કાશ ક્ષેત્રનું નિવૃત્તિ કારણથી મુખ્ય વૃત્તિઓ કરણ વિદ્યમાન નથી. કેમકે આકાશ ફોમ એ અકૃતક પદાર્થ છે. તે નિત્ય હોવાથી તેના કારણથી ઉપપત્તિ નથી. તેમ છતાં નિયુક્તિકારે જે નિફોપગાથા મૂકી, તેનું કારણ એ છે કે - વ્યંજન પર્યાય પામીને પણ ઈશ્નકરણાદિ હોય જ છે. અહીં વ્યંજન શબ્દથી ક્ષેત્રના અભિવ્યજનકત્વથી પુદગલો ગ્રહણ થાય છે. તેના સંબંધથી પયય કુથયિતુ પૂવવિસ્થા છોડીને બીજી અવસ્થા પામે છે. • x •x - તેથી પર્યાય દ્વારથી ક્ષેત્રકરણ છે. ઉપચાર માત્રથી ઈકુકરણાદિ કહ્યા. જેમકે - ઈક્ષક્ષેત્ર કરણ, શાલિહોત્ર કરણ ઈત્યાદિ. ફોગ કરણ કહ્યું. હવે કાલકરણ કહે છે, તેની ગાથા – • નિયુક્તિ-૧૦૧૮-વિવેચન : કાળમાં પણ કરણ નથી, તો પણ વ્યંજનના પ્રમાણથી - બેવ, બાલવ આદિ કરણોથી અનેક પ્રકારે વ્યવહાર થાય છે. • • • કલન, કલાસમૂહ તે કાળ. તે કાળમાં પણ કરણ નથી. કેમકે તેનું વર્તનાદિ રૂપ છે. સમયાદિ અપેક્ષામાં પર ઉપાદાનત્વથી આ ભાવના છે. છતાં નિર્યુક્તિમાં ઉપન્યાસ કર્યો કેમકે તે પણ બંજન પ્રમાણથી થાય છે. અહીં વ્યંજન શબ્દથી વર્તના આદિ અભિવ્યંજકત્વથી દ્રવ્યો ગ્રહણ કરાય છે. તેના E:Maharajsaheb\Adhayan-33\Book33AL Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧/ર નિ - ૧૦૧૮ (15) (PROOF-1) પ્રમાણથી, તેના બળથી થાય છે. તેથી કહે છે - વ્યવહાર નયથી સમયાદિ કાલ અપેક્ષાથી કાલકરણ છે - X - X - બવ, બાલવ, કોલવ, સ્ટીવિલોયન, ગર, વણિજ, વિટી આ સાત કરણ ચલ વર્તે છે. બીજા-શકુનિ, ચતુષ્પદ, નાગ અને કિંતુષ્ણ એ સ્થિર કરણો છે. કૃષ્ણ ચૌદશની બે શકુનિ, બાકીના ત્રણ કરણ ક્રમશઃ હોય છે. અહીં ભાવના આ પ્રમાણે છે - કૃષ્ણ ચૌદશની રાત્રે શકુનિ કરણ હોય, બાકીના ત્રણ ચતુષ્પદ આદિ કરણ અમાસના દિવસે અને રણે હોય. પછી એકમના દિવસે કહ્યું. પછી શુદ્ધ એકમની રાત્રિમાં બવ આદિ હોય ચે. આ કરણને જાણવા માટે પક્ષની તિથિને બે વડે ગુણી જો શુક્લ પક્ષ હોય તો બે રૂપ ઓછી કરવી, પછી સાત વડે ભાગતા જે આવે તે દિવસ સંબંધી કરણ થાય છે, તેને જ એકરૂપ અધિક કરતાં રાત્રિનું કરણ આવે છે. અહીં આવી ભાવના છે - અધિકૃત દિવસના કરણ જ્ઞાનાર્થે પક્ષની તિથિને બે વડે ગુણતા જેમકે શુક્લ ચોથને બે વડે ગુણતા આઠ આવે. શુક્લપક્ષને બે વડે હીન કરતાં છ વધે. તેને સાત વડે ભાંગતા દૈવસિક કરણ આવે છે. અહીં ભાગ થતો નથી તેથી છ જ રહ્યા. તેથી બવ આદિ કમથી ચાર પ્રહરવાળા કરણ ભોગવી ચોથને દિવસે વણિજૂ કરણ થાય છે. તે પ્રમાણે સમિમાં એક વધતા વિષ્ટિ કરણ થાય. જો કૃષ્ણપક્ષમાં બે સંખ્યા ન ઘટાડાય. એ પ્રમાણે બધે ભાવના કરવી. કહ્યું છે કે – કૃષ્ણપક્ષની રાત્રે ત્રીજ અને દશમે તથા દિવસના સાતમે અને ચૌદશે વિષ્ટિ. તે શુક્લપક્ષના ચોથ અને એકમની રાત્રે અને દિવસે આઠમે અને પૂનમે હોય. તથા શુક્લપક્ષની એકમે રણે, પાંચમે દિવસે, આઠમે રમે, બારસના દિવસે અને પૂનમે રાત્રે બવ કરણ હોય છે. કૃષ્ણ પક્ષની ચોથે દિવસે અને સાતમે સગિના અને ૧૧ના દિવસે બવ કરણ હોય. કાળ કરણ કહ્યું. હવે ભાવકરણ કહે છે. તેમાં ભાવ એટલે પર્યાય. તે જીવ અને અજીવ ઉપાધિના ભેદથી બે ભેદે છે. કરણ પણ સામાન્યથી બે ભેદે હોય છે. તેથી કહે છે - • નિયુક્તિ-૧૦૧૯-વિવેચન : ભાવમાં જીવ શાને રાજીવ કરણ છે, તેમાં અજીવકરણ વણદિનો ફેરફાર છે. જીવકરણ બે ભેદે - શ્રુતકરણ અને નોડ્યુતકરણ. - * - અહીં અા વક્તવ્યત્વથી અજીવ ભાવકરણ પહેલાં કહે છે, - X - X - વર્ણ આદિ - જે બીજાના પ્રયોગ વિના વાદળા વગેરેના જુદા જુદા રંગો થાય છે, અહીં આદિ શબ્દથી ગંધ આદિ લેવા. [શંકા. આને પહેલાં દ્રવ્ય વિશ્રસાકરણ કહેલ જ છે. તો અહીં ભાવ કરણ કેમ કહો છો ? અહીં ભાવનો અધિકાર હોવાથી પાયિની પ્રધાનતાને આશ્રીને એમ કહેલ છે. દ્રવ્યવિશ્રામાં દ્રવ્યની પ્રધાનતા છે. જીવકરણ બે પ્રકારે છે – શ્રુતકરણ અને નોડ્યુતકરણ. શ્રુતના જીવ ભાવથી શ્રુતભાવકરણ, નોડ્યુતભાવકરણ તે ગુણ કરણાદિ છે. હવે જીવ ભાવકરણનો અધિકાર છે. તેને જ યથોદિષ્ટ તે પ્રમાણે જ ભેદથી પ્રતિપાદિત કરવા કહે છે. • નિયુક્તિ-૧૦૨૦-વિવેચન :મૃત બે પ્રકારે - બદ્ધ અને ચાબદ્ધ. બાર અંગમાં નિર્દેશ કa તે બદ્ધ અને ૩૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ તેનાથી વિપરીત તે અબદ્ધ. બદ્ધ પણ નિશીથ અને અનિશીથ એમ બે પ્રકારે છે. ગાથામાં 'તુ' શબ્દ લૌકિક અને લોકોત્તર ભેદથી છે. તેમાં તેમાં પધ, ગધ બંધનથી બદ્ધ શાખપદેશવત્ છે. તેથી કહ્યું - બદ્ધ એટલે દ્વાદશાંગ, આચારાદિ ગણિપિટક નિર્દિષ્ટ, તું શબ્દ વિશેષણાર્યવથી આ લોકોત્તર છે. લૌકિક તે ભારત સાદિ જાણવા. તેનાથી વિપરીત તે અબદ્ધ છે. બદ્ધકૃતને નિશીથ અને નિશીથ બે ભેદ છે. તેમાં રહસ્યપાઠ અને રહસ્ય ઉપદેશથી જે પ્રચ્છન્ન છે, તે નિશીથ કહેવાય છે. પ્રગટ પાઠકે પ્રગટ ઉપદેશવથી છે તે અનિશીથ કહેવાય છે. હવે નિશીથ અને અનિશીથના જ સ્વરૂપને પ્રતિપાદન કરે છે. • નિર્યુક્તિ-૧૦૨૧-વિવેચન : ભૂત, અપરિણત, વિગત ઈત્યાદિ વિશેનું જેમાં હોય તે નિશીથ નથી, ગુપ્તા અર્થવાળું જે હોય તે નિશીથ, જેમકે નિશીથ અધ્યયન. પૂત - ઉતપન્ન, અપરિપત - નિત્ય, વિજત - વિનષ્ટ. અહીં એવું કહેવા માંગે છે • ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, ધુવ છે. આના વડે શ૦૬ કરણ ઉક્તિ કહી. એ જ ભૂતાદિ શબદકરણ - નિશીથ થતું નથી કેમકે પ્રકાશપાઠ અને પ્રકાશ ઉપદેશત્વથી કહ્યું. નિશીથ તે રહસ્યપાઠ કે રહસ્ય ઉપદેશથી નિશીથ નામે અધ્યયન છે અથવા નિશીયને ગુપ્તાઈ કહે છે. જેમકે - • નિર્યુક્તિ-૧૦૨૨-વિવેચન : અગ્રાયણીય પૂર્વમાં પાઠ છે કે જેમ – જ્યાં એક હીપાયન હણાય ત્યાં ૧૦૦, જ્યાં ૧૦૦ હણાય ત્યાં ૧ હણાય. જ્યાં ૧ ખાય ત્યાં ૧૦૦ ખાય અને જ્યાં ૧૦૦ ખાય ત્યાં ૧-ખાય. - આની પરંપરાના અભાવે વ્યાખ્યા કરી નથી, એટલે આ ગુપ્ત અર્થવાળું છે. કેમકે આનું તાત્પર્ય સ્પષ્ટ નથી. • નિર્યુક્તિ-૧૦૨૩-વિવેચન : એ પ્રમાણે પહેલાં કહેલ શ્રુત તે બદ્ધ, અબદ્ધના ૫૦૦ આદેશ છે. જેમ એક મરુદેવી માતા અત્યંત સ્થાવરથી સિદ્ધ થયા. એ પ્રકારે વિદ્ધિ તે લોકોત્તર, લૌકિકમાં અહીં અરણ્યકાદિ જાણવા. વિદ્ધ ની પ૦૦ આદેશ છે. જેમ એક • તે સમયમાં બીજા મરદેવી એટલે કે પ્રકષભદેવની માતા, વનસ્પતિકાયથી ઉદ્વર્તીને સિદ્ધ-નિષ્ઠિતાર્થ થયા. ઉપલક્ષણથી બીજા પણ આદેશ છે. જેમ સ્વયંભૂરમણ સમુદ્રના માછલા અને કમલપત્રો વલવજી બધાં આકારના સંભવે છે. rajsaheb Adhayan-33\Book33A E:\Ma - અહીં વૃદ્ધ સંપ્રદાય એવો છે કે – આહંતુ પ્રવચનમાં ૫૦૦ આદેશ જે અનિબદ્ધ છે, તેમાં એક મરદેવાનો પાઠ અંગમાં નથી, ઉપાંગમાં પણ નથી. જેમકે અત્યંત સ્થાવર થઈ અનાદિ વનસ્પતિથી સિદ્ધ થયા. બીજું સ્વયંભૂરમણ સમુદ્રના મત્સ્યોનું સંસ્થાના સવકારે હોય ત્યાદિ. ત્રીજું વિષ્ણુકુમાર મુનિએ સાધિક એક લાખ યોજનનું વૈક્રિય શરીર બનાવ્યું. ચોથું કુરટ અને ઉત્કરટ બંને ઉપાધ્યાય હતા. કુણાલા નગરીને વરસાદ વડે ભીંજવીને જળબંબાકાર બનાવી દીધી તે આ પ્રમાણે કુણાવામાંથી કુરુટ અને ઉત્કટને નગરજનોએ કાઢી મૂક્યા. રોષથી કુટે કહ્યું - હે દેવા કુણાલામાં વરસ. ઉત્કર્ટે કહ્યું - પંદર દિવસ સુધી. ફરી કર્ટે કહ્યું Page #25 -------------------------------------------------------------------------- ________________ Vર નિ • ૧૦૨૩ (16) (PROOF-1) - મુદ્ધિ માના ધારા વડે, ફરી ઉત્કર્ટે કહ્યું. જેમ પત્રિમાં તેમ દિવસમાં. એમ કહીને નીકળી ગયા. કુણાલામાં પંદર દિવસ સુધી અનુબદ્ધ વષથિી જનપદ સહિત નગરી પાણી વડે અપકાંત થઈ. પછી તે બંને ત્રીજા વર્ષે સાકેત નગરમાં કાળ કરીને ધાસપ્તમી નરકમાં બાવીશ સાગરોપમ સ્થિતિક નૈરયિક થયા. કુણાલા નગરીના વિનાશકાળથી તેરમે વર્ષે ભગવંત મહાવીરને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ. આ બધાં બદ્ધના દૃષ્ટાંતો કહ્યા, તે ૫૦૦ આદેશ છે. * * * * * * * * - શ્રુતકરણ કહ્યું, હવે નોડ્યુતકરણ કહે છે - • નિયુક્તિ-૧૦૨૪-વિવેચન : નોડ્યુતકરણ બે ભેદે છે – ગુણકરણ અને યોજનાકરણ. ગુણકરણ બે ભેદે છે - તપકરણ અને સંયમ કણ. : : : શ્રુતકરણ ન હોય તે નોડ્યુતકરણ. ગુણકરણ • ગુણોનું કરણ કે ગુણોની કૃતિ. યોજના કરણ - મન વગેરેની વ્યાપારકૃતિ. ગુણકરણી વળી બે ભેદે છે – તપકરણ, તેમાં અનશનાદિ બાહ્ય-અત્યંતર ભેદથી કરણ તે તપકરણ. તથા સંયમકરણ તે પાંય આશ્રવના વિરમણાદિનું કરણ. હવે યોજના કરણની વ્યાખ્યા – • નિયુક્તિ-૧૦૨૫-વિવેચન : યોજનાકરણ ત્રણ ભેદે છે – મન, વચન, કાયાથી. મનમાં સત્ય આદિની યોજના કરવી. સ્વસ્થાને તેના ભેદો ચાર, ચાર અને સાત છે. મનોવિષયક આ રીતે - (૧) સત્ય મનોયોજના કરણ, (૨) અસત્ય મનોયોજના કણ, (3) સત્યમૃષા મનોયોજના કરણ, (૪) અસત્યામૃષા મનોયોજના કરણ. સ્વસ્થાનમાં - પ્રત્યેક મન-વચન-કાય લક્ષાણમાં, યોજના કરણની વિભાગ ચાર, સાર, સાત છે. તેનો ભાવાર્થ મા છે . મનોયોજના કરણે ચાર ભેદ : સત્યમનોયોજના કરણાદિ, વાકયોજના કરણ પણ ચાર ભેદે, કાય યોજના કરણ સાત ભેદે છે - દારિકકાય યોજના કરણ, એ પ્રમાણે દારિક મિશ્ર, વૈક્રિયકાય, વૈકિયમિશ્ર આહારકકાય, આહારક મિશ્ર, કામણકાય યોજના કરણ. આ ઉદિષ્ટકરણ સુધી કહ્યું. હવે જેનો અધિકાર છે, તે દર્શાવવા કહે છે – • નિયુક્તિ-૧૦૨૬-વિવેચન : ભાવબૃત શબ્દ કરણમાં અહીં અધિકાર જાણવો. નોધૃતકરણમાં ગુણકરણયોજનાકરણમાં યથાસંભવ અધિકાર હોય છે. અહીં ભાવકૃત શબ્દકરણમાં શ્રુતસામાયિકનો અધિકાર છે. ચાસ્ત્રિ સામાયિકનો નથી. આ ભાવથુત સામાયિકનો ઉપયોગ જ છે. શdદકરણ પણ અહીં તે શબ્દ વિશિષ્ટ શ્રુતભાવ જ વિવક્ષિત છે પણ દ્રવ્યશ્રુત નથી. નોડ્યુતકરણને આશ્રીને ગુણકરણ અને યોજનાકરણ યથાસંભવ હોય છે. તેમાં યથાસંભવ ગુણ કણમાં ચાસ્ત્રિ સામાયિકનો અવતાર છે કેમકે ચારિત્ર, તપ-સંયમગુણાત્મકવથી છે. યોજનાકરણમાં મન-વચન યોજનામાં સત્ય, અસત્યાગૃષ બંને બંનેમાં વિયોસ્વા. કાય યોજનામાં પણ બંને આધને કહેવા. હવે સામાયિક કરણ જ અભુતપન્ન વિનય વર્ગ વ્યુત્પાદનાર્થે સાત નુયોગ ૩૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ દ્વાર વડે કૃત-અકૃતાદિથી નિરૂપતા કહે છે - • નિર્યુક્તિ-૧૦૨૭-વિવેચન : (૧) કૃતાકૃત, (૨) કોના વડે કૃત, (3) કયા દ્રવ્યોમાં કરાય છે ? (૪) ક્યારે કરનારો હોય છે , (૫) નયથી, (૬) કરણ કેટલા પ્રકારે છે અને (૩) કેવી રીતે પ્રાપ્ત થાય છે ? સામાયિકનું કણ એ ક્રિયા સાંભળીને શિષ્ય આક્ષેપ કરે છે - આ સામાયિક આ ક્રિયાની પૂર્વે શું કરીને કરાય છે ? અથવા અકૃત છે ? બંનેમાં પણ દોષ છે. કૃત પક્ષમાં ભાવથી જ કરણની ઉપપત્તિ નથી. યકૃત પક્ષમાં પણ વેણાના પુત્રની જેમ કરણની ઉપપત્તિ થઈ શકતી નથી. તેનો ઉત્તર આપતા કહે છે - સામાયિક કૃતાકૃત છે. અહીં નયના મતથી ભાવના કરવી, “કોના વડે કરાયુ" તે કહેવું. કયા દ્રવ્યમાં - ઈષ્ટાદિમાં કરાય છે ?, માનો કરનારો ક્યારે હોય છે, તે વક્તવ્ય, કોના વડે આલોચનાદિ નથી, કારણ કેટલા ભેદે છે, કયા પ્રકારે સામાયિક પમાય. તે વક્તવ્ય. અવયવાર્થ પ્રતિદ્વારે ભાષ્યકાર જ કહે છે. તેમાં પહેલા હારનો અવયવાર્થ જણાવવા કહે છે – • ભાષ્ય-૧૩૫-વિવેચન : ઉતપન્નાનુતા, કૃતાકૃતમાં નમસ્કારની જેમ જાણવું. કોના વડે - અર્થથી તેને જિનેશ્વરે કર્યું અને સૂઝથી ગણધરોએ કર્યું. બધી જ વસ્તુ ઉત્પન્ન-અનુત્પન્ન કરાય છે. કેમકે વસ્તુ દ્રવ્ય, પયય અને ઉભયરૂપપણે છે. અહીં નૈગમાદિ નયો વડે ભાવના કરવી જોઈએ. તેથી જ કહે છે – જેમ નમસ્કારમાં નય ભાવના કરી તેમજ અહીં કરવી જોઈએ. તે નમસ્કાર અનુસાર જ ભાવવા યોગ્ય છે. તે પુન:ભાવના • અહીં કેટલાંક ઉત્પન્ન ઈચ્છે છે, કેટલાંક અનુતપન્ન ઈચ્છે છે. તે મૈગમાદિ સાત મૂલ નયો છે. તેમાં તૈગમ અનેકવિધ છે. તેમાં આદિ મૈગમમાં અનુતપન્ન કરાય છે, ઉત્પન્ન નહીં. જેમ પંચાસ્તિકાય નિત્ય છે, એ પ્રમાણે સામાયિક પણ કદી ન હતી - નથી કે નહીં હોય તેમ નથી, પણ હતી - છે અને હશે. ધ્રુવ, નૈત્યિક, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ય છે. તે સામાયિકને કોઈએ ઉત્પન્ન કરેલ નથી. ભલે ભરત અને રવતમાં તે વિચ્છેદ પામે છે પણ મહાવિદેહમાં તે અવ્યવચ્છિન્ન હોવાથી અનુત્પન્ન છે. બાકીના બૈગમ અને સંગ્રહાદિ છે નયોના મતે તે ઉત્પન્ન છે. કેમકે પંદરે પણ કર્મભૂમિમાં પુરષને આશ્રીને ઉત્પન્ન થાય છે. જો ઉત્પન્ન છે તો કઈ રીતે ઉત્પન્ન થઈ ? ત્રણ સ્વામીત્વથી ઉત્પત્તિ થાય છે. તે આ પ્રમાણે - સમુત્યાનથી, વાસનાથી, લબ્ધિથી. તેમાં કયો નય, કઈ ઉત્પત્તિ ઈચ્છે છે ? તેમાં જે પહેલા સિવાયના નૈગમો છે, અને સંગ્રહ તથા વ્યવહાર નય છે, તે ત્રણે પ્રકારે ઉત્પત્તિને ઈચ્છે છે. સમુત્યાન વડે - જેમકે તીર્થકરના પોતાના ઉત્થાનથી. વાયના વડે - વાયનાચાર્યની નિશ્રાથી, જેમભગવતે ગૌતમસ્વામીને કહી. લબ્ધિ વડે - અભવ્યને નથી, ભવ્યને વળી ઉપદેશક સિવાય પણ પ્રતિમાદિ જોઈને, સામાયિક આવક કર્મોના ક્ષયોપશમથી સામાયિક લબ્ધિ ઉત્પન્ન થાય છે. જેમ • સ્વયંભૂરમણ સમુદ્રમાં પ્રતિમા આકારની મત્સ્ય, પા મો પણ પ્રતિમા સંસ્થિત અને સાધુ સંસ્થિત હોય છે. ત્યાં વલય સંસ્થાનને છોડીને બધાં rajsaheb Adhayan-33\Book33A1 E:\Mal Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧/ર નિ - ૧૦૨૩, ભા.૧૩૫ ૩૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (PROOF-1) આકારના માછલા હોય છે. તેવા આકાર જોઈને કોઈને સમ્યકત્વ, શ્રુત, ચાસ્ત્રિાયાસ્ત્રિ સામાયિકાદિ ઉત્પન્ન થાય. ગજુસણ નય પહેલા સમુત્યાન વડે સામાયિકને ઈચ્છતા નથી. કયા કારણે ? ભગવંત જ ઉત્થાન છે, તે જ ગૌતમ વગેરેના વાયનાચાર્ય છે, તેથી બે ભેદે વાચના સ્વામિત્વ અને લબ્ધિ સ્વામિત્વ છે. જે કહ્યું છે કે – વાયનાચાર્યની નિશ્રાથી સામાયિક લબ્ધિ જેને ઉત્પન્ન થાય. ત્રણ શબદ નાયો લબ્ધિને ઈચ્છે છે. જે કારણે ઉત્થાન અને વાયનાચાર્ય વિધમાન હોવા છતાં ભવ્યને ઉત્પન્ન થતી નથી. એ પ્રમાણે ઉત્પન્ન કે અનુતપન્ન સામાયિક કરાય છે. કૃતાકૃત દ્વાર કહ્યું. હવે બીજા દ્વારને આશ્રીને કહે છે – “કોણે કરી.” તેનો ઉત્તર છે કે અર્થને આશ્રીને તે સામાયિક તીર્થંકરો વડે કહેવાઈ, સૂગને આશ્રીને ગણધરો વડે કહેવાઈ. આ વ્યવહાર મત છે. નિશ્ચય મતે તો વ્યક્તિની અપેક્ષાથી જે જેનો સ્વામી, તે તેના વડે જ છે. વ્યક્તિ અપેક્ષાથી અહીં તીર્થકર અને ગણધરનો ઉપન્યાસ જાણવો. કેમકે પ્રધાન વ્યક્તિ છે. * * * * * * * હવે કયા દ્રવ્યોમાં કરાય છે, તેનું વિવરણ કરે છે - • ભાષ્ય-૧૩૬-વિવેચન : તે કયા દ્રવ્યોમાં રહીને કરાય છે ત્યાં મૈગમ કહે છે – ઈષ્ટ દ્રવ્યોમાં, બાકીના નયો કહે છે – સર્વે દ્રવ્યોમાં પણ સર્વે પયયોમાં નહીં. વૈગમનય કહે છે – ઈષ્ટ દ્રવ્યો મનોજ્ઞ પરિણામના કારણપણે હોવાથી મનોજ્ઞ શયન, સનાદિ દ્રવ્યોમાં કરાય છે. નૈગમવાદી કહે છે કે – મનોજ્ઞ ભોજન કરીને, મનોજ્ઞ શયનસને, મનોજ્ઞ ઘરમાં મુનિ મનોજ્ઞ ધ્યાન કરે. બાકીના - સંગ્રહાદિ નયો કહે છે - બધાં દ્રવ્યોમાં રહીને સામાયિક થાય, કે જ્યાં તે મનોજ્ઞ પરિણામ માને છે, બધાં પર્યાયિોમાં અવસ્થાન અભાવે ન થાય. તેથી કહે છે - જે જ્યાં નિષધાદિમાં રહે છે, તે ત્યાં તેના સર્વ પર્યાયિોમાં રહેતો નથી, કેમકે તેના એક ભાગમાં જ સ્થિત હોય છે. • x - ભાણકાર અહીં કહે છે - (૧) ઉપોદ્ઘાતમાં “શેમાં સામાયિક હોય છે.” એમ પહેલા કહેલું છે, અહીં પાછી શેનાથી એ પૃચ્છા છે એટલે અહીં 'વોનું' થી શું પૂછવા માંગો છો? ‘તુ’ એ ત્યાં વિષય કહેલો, અહીં કયા દ્રવ્યોમાં રહેલાને સામાયિકનો લાભ થાય છે? એવું પૂછે છે. શેષ નયો કહે છે તેમ સર્વ દ્રવ્યોમાં રહેવાનું કેમ બને ? જાતિ માત્ર વચનથી આ કથન છે, કેમકે બધાં લોકો અવશ્ય ધમસ્તિકાયાદિ છ દ્રવ્યોના આધારવાળા છે. અથવા ઉપોદઘાતમાં સર્વે દ્રવ્યો સામાયિકના વિષયમાં આવે છે, એમ કહેલું. અહીં તો તે જ સામાયિકનો લાભ તેના હેતુભૂત સર્વે દ્રવ્યોમાં થાય છે, કેમકે શ્રદ્ધેય-ડ્રોય-કિયા નિબંધનત્વ એવું સામાયિક છે. • X - X - X - અથવા કૃતાકૃતાદિ દ્વારોમાં કાર્ય અથવા કોના વડે કરાયું છે કે, કોનામાં ? તે કરણ ભાવ છે. હવે ક્યારે આનો કારક થાય, તેની નિરૂપણા કરતાં કહે છે – • ભાષ્ય-૧૩૩-વિવેચન : આ સામાયિકનો કારક ક્યારે હોય છે, એ પ્રશ્ન છે. તેનો ઉત્તર નયો વડે અપાય છે. ઉદ્દિષ્ટ-ઉદ્દેશો કરાય ત્યારે એમ નૈગમ માને છે. અહીં ભાવના આ પ્રમાણે 33/3] છે – સામાન્યગ્રાહી મૈગમનયને ઉદ્દિષ્ટ માત્રથી જ સામાયિકમાં ગુરુ વડે શિષ્ય ન ભણાવાય તો પણ, તે ક્રિયા આરંભી ન હોવા છતાં તે સામાયિકનો કતાં કહેવાય છે. અહીં ઉદ્દેશો પણ તે સામાયિકનું કારણ છે. તેમાં કારણમાં કાર્યનો ઉપચાર છે. સંગ્રહ અને વ્યવહારનય માને છે કે ઉપસ્થિત થાય ત્યારે તે સામાયિકનો કારક બને છે. અહીં ભાવના આ પ્રમાણે છે - ઉદ્દેશો કરાયા પછી વાસનાને માટે જ્યારે વંદન કરીને ઉપસ્થિત થાય છે, ત્યારે અતિ નીકટનું કારણ હોવાથી તેને સામાયિકનો કારક માને છે. બાજુસબ માને છે - ભણવાનો આરંભ કરી દીધેલો હોય તે સામાયિકનો કાસ્ક મનાય છે. અર્થાત્ ઉદ્દેશા પછી, ગુરુના પાદમૂલે વાંદીને ઉપસ્થિત-સામાયિક ભણવાનો આરંભ કરેલ તે કાક કહેવાય. વૃદ્ધો કહે છે – માગ ભણતો નહીં, પરંતુ સમાપ્ત થતાં કારક કહેવાય, તેથી સામાયિક ક્રિયા કરતો પણ તેના ઉપયોગરહિત પણ કારક છે. કેમકે સામાયિકના અર્થમાં સામાયિક શબ્દ કિયા તે અસાધારણ કારણ છે. શળદ નયો માને છે કે સમાપ્ત થાય અને ઉપયુક્ત હોય તે સામાયિકને કારક થાય છે. શબ્દ કિયા રહિત પણ સામાયિકમાં ઉપયુક્ત હોય તે કારક કહેવાય - ૪ - . ર # દ્વાર પૂરું થયું. - X - X - • ભાષ્ય-૧૩૮-વિવેચન : આલોચના, વિનય, ક્ષેત્ર, દિશા, અભિગ્રહ, કાળ, નાગ, ગુણસંપદા, અભિવ્યાહાર એ આઠ ગયો કહેલા છે. તેમાં (૧) અભિમુખ્યતાથી ગુરુ સામે પોતાના દોષો કહેવા તે આલોચના નય. (૨) વિનય - પગ ધોવા વગેરે અનુરાગ આદિ (3) ક્ષેત્ર • શેરડીનું ક્ષેત્ર આદિ, (૪) દિગભિગ્રહ - હવે કહેવાનાર રૂપ છે. (૫) કાળ, (૬) નક્ષત્ર સંપત્તિ, (૩) ગુણ-પ્રિયધમદિ (૮) અભિવ્યાહાર, વિસ્તારાર્થે પ્રત્યેક પદ ભાષ્યકાર જ સમ્યક્ રીતે કહેશે – - ભાગ-૧૩૯ : દીક્ષાને યોગ્ય હોય તેટલું ગૃહસ્થને વિશે આલોચન કરવું તથા સાધુને વિશે સૂત્ર, અર્થ, તદુભય અને ઉપસંપદામાં આલોચન કરવું. દીક્ષાને યોગ્ય જે સ્ત્રી, પુરુષ, નપુંસકભેદે પ્રાણિ હોય, તેની તપાસ કરવી, તેટલી જ આલોચના કે અવલોકના ગૃહસ્થના વિષયમાં છે અથાત્ સર્વ ઉપાધિથી વિશુદ્ધ તે યોગ્ય કહેવાય છે. પછી તે અન્વેષણ વડે બધે જ આ વિધિ છે - તું કોણ છે, તારો નિર્વેદ કેવો છે ? ઈત્યાદિ પ્રશ્નોથી આક્ષેપ છે ત્યારપછી પ્રયુક્ત લોયાની યોગ્યતા અવધારણા પછી તેને સામાયિક આપવી. પણ બાકીના પ્રતિષિદ્ધ દીક્ષાવાળાને ન આપવી. એવો નય-અભિપાય છે. એમ ગૃહસ્થ-કૃતસામાયિકને આલોચના કહી. ( ધે કૃતસામાયિક - સાધુને માટે પ્રતિપાદન કરતા કહે છે - ઉપસંપદાવાળા સાધુમાં આલોચના વર્તે છે – સૂત્ર, અર્થ, તદુર્ભયમાં. અહીં આ ભાવના છે - સામાયિક સુત્રાદિ અર્થમાં જો ક્યારેક કોઈને ઉપસંપદા આપે, ત્યારે આ આલોચની આપે છે. અહીં વિધિ - સામાચારી કહી જ છે. [શંકા] સામાયિકસૂગ અલા છે, તો શા માટે, તેના અર્થમાં પણ સાધુને ઉપસંપા હોય ? તેના અભાવે તે સાધુ કઈ રીતે થાય? પ્રતિક્રમણ સિવાય તેની કઈ રીતે શુદ્ધિ થાય ? તેનો ઉત્તર આપે છે - મંદ, ગ્લાનાદિ વ્યાઘાતથી વિસ્મૃત સૂગવાળા પતિને E:Maharajsaheb\Adhayan-33\Book33AL Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧/૨ નિ - ૧૦૨૭, ભા.૧૭૯ સૂત્રાર્થે પણ ઉપસંદ્ અવિરુદ્ધ જ છે - x - તેનો અભાવે પણ, ત્યારે ચાસ્ત્રિ પરિણામયુક્ત હોવાથી તે યતિ જ છે. જેટલું સૂત્ર ભણેલ હોય, તેટલા પ્રમાણથી જ પ્રતિક્રમણ કરે. હવે એક જ ગાથા વડે વિનયાદિ ત્રણે દ્વાર કહે છે – ૩૫ - ભાષ્ય-૧૮૦,૧૮૧ - આલોચના કર્યા પછી વિનીતને પ્રશસ્ત ક્ષેત્રમાં તે સામાયિક અપાય છે. બે દિશાને સ્વીકારીને કે યથાક્રમે જ્યાં વિચરતા હોય ત્યાં, નિષિદ્ધ દિવસને છોડીને, મૃગશીર્ષાદિ નક્ષત્રોમાં, પ્રિયધર્માદિ ગુણસંપદા હોય ત્યારે સામાયિક આપવી જોઈએ. આલોચના કરાયા પછી વિનીતને, પગ ધોવા અનુરક્ત હોવું ઈત્યાદિ વિનયવાળા એવા ભક્તિવંત આદિ ગુણવાન શિષ્યને તે સામાયિક અપાય છે. તે પણ અહીં-તહીં ગમે ત્યાં નહીં. તો? – પ્રશસ્ત ક્ષેત્રમાં - ઈક્ષુ ક્ષેત્રાદિમાં. કહ્યું છે – ઈક્ષુવન, શાલિવન, પાસરોવર, કુસુમિત વનખંડ, ગંભીરસાનુનાદમાં, પ્રદક્ષિણારૂપ જળ સ્થાન પાસે કે જિનગૃહમાં સામાયિક આપવી. પરંતુ ભાંગેલા, બળેલા, શ્મશાન, શૂન્યગૃહમાં કે અમનોજ્ઞ ઘરમાં, ક્ષાર-અંગાર-કચરો-અશુચિ આદિ અશુભ દ્રવ્યોથી દુષ્ટ ક્ષેત્રમાં આપવી ન જોઈએ. દિશા અભિગ્રહ - પૂર્વ કે ઉત્તર દિશામાં દેવી તથા જે દિશામાં તીર્થંકર, કેવલિ, મન પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદ પૂર્વી આદિ યાવત્ યુગપ્રધાનો વિચરતા હોય, યથાક્રમે તેમના ગુણની અપેક્ષાથી, તે દિશામાં યથાક્રમે અપાય છે. - X - ત્રણ દ્વાર ગયા. હવે કાલાદિ ત્રણ દ્વાર – પ્રતિષિદ્ધ દિવસો ચૌદશ આદિ છોડીને, અનિષિદ્ધ એવા પાંચમ આદિમાં આપવી. કહ્યું છે ચૌદશ, પૂનમ, આઠમ, નોમ, છટ્ઠ, ચોથ, બારસ બંને પક્ષની આ તિથિઓ છોડી દેવી. આ દિવસોમાં પ્રશસ્ત મુહૂર્તોમાં અપાય છે, પ્રશસ્તમાં નહીં. મૃગશીર્ષાદિ નક્ષત્રોમાં દેવાય. કહ્યું છે કે મૃગશીર્ષ, આર્દ્રા, પૃષ્ય, ત્રણે પૂર્વા, મૂલ, આશ્લેષા, હસ્ત અને ચિત્રા એ દશ નક્ષત્રો જ્ઞાનના વૃદ્ધિકર છે. સંધ્યાગત, રવિગત, વિષેર, સંગ્રહ, વિલંબી, રાહુગત, ગ્રહભિન્ન એ સાત નક્ષત્રો વર્જવા, - - તથા પ્રિયધર્માદિગુણ સંપત્તિ હોય તેને સામાયિક આપવી જોઈએ. કહ્યું છે પ્રિયધર્મ, દૃઢધર્મ, સંવિગ્ન, અવધીરુ, અસઠ, શાંત, દાંત, ગુપ્ત, સ્થિરવય, જિતેન્દ્રિય, ઋજુ એ ગુણ સંપઘ્ર શોધવી. હવે ચરમ દ્વાર – ભાષ્ય-૧૮૨-વિવેચન : કાલિક શ્રુતમાં સૂત્ર, અર્થ, તદુભયથી અભિવ્યાહાર હોય છે. દૃષ્ટિવાદમાં તો દ્રવ્ય-ગુણપર્યાયથી અભિવ્યવહાર જાણવો. તેમાં - અભિ વ્યાહરણ એટલે - આયાર્ય અને શિષ્યના વચન-પ્રતિવચન. તે 'આચાર' આદિ કાલિક શ્રુતમાં સૂત્ર, અર્થ, તભયથી હોય છે. અહીં આ ભાવના છે - શિષ્ય વડે ઇચ્છાકાથી “આ અંગાદિ ઉદ્દેશો કરો'' એમ કહેવાતા ઈચ્છા પૂર્વકના આચાર્ય વચન – “હું આ સાધુને આ અંગ અધ્યયનનો ઉદ્દેશો ઉદ્દિશાવુ છું - વાંચવા આપું છું - [કેવી રીતે ?] આપ્તઉદ્દેશ-પરંપરા જણાવવા ક્ષમાશ્રમણોના હાથથી પણ સ્વબુદ્ધિથી નહીં. સૂત્રથી, અર્થથી કે તભયતી. આ કાલિક શ્રુતમાં. ઉત્કાલિક શ્રુત-દૃષ્ટિવાદમાં કઈ રીતે ? દ્રવ્ય, ગુણ, પર્યાયથી દૃષ્ટિવાદ-ભૂતવાદ જાણવો. તે અભિવ્યાહાર છે. અહીં એવું કહે છે કે – શિષ્યના વયન પછી આયાર્યવચન ઉદ્દેશ છું - સૂત્ર અને અર્થથી. દ્રવ્ય (gu) (PROOF-1) E:\Maharajsaheb\Adhayan-33\Book33A\ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ગુણ-પર્યાય વડે, અનંતગમ સહિતથી. એ પ્રમાણે ગુરુ વડે સમાદિષ્ટ અભિવ્યાહાર પછી શિષ્યનો અભિવ્યાહાર આ રીતે - શિષ્ય બોલે કે “આ મને ઉદ્દેશાવો”. હું પૂજ્યો વડે કરાતા અનુશાસનને ઈચ્છું છું. એ પ્રમાણે અભિવ્યાહાર. આઠમું દ્વાર નીતિવિશેષ વડે - નયો વડે કહ્યું – હવે અધિકૃત મૂલદ્વારમાં “કરણ કેટલાં” કહે છે. • ભાષ્ય-૧૮૩-વિવેચન : ૩૬ ઉદ્દેશ, સમુદ્દેશ, વાયના, અનુજ્ઞા આ ચાર કરણ આચાર્ય વિશે હોય છે. શિષ્યને વિશે ઉદ્દેશ, સમુદ્દેશ, વાચના, અનુજ્ઞા કરે છે. આ ગુરુ અને શિષ્યના સામાયિક ક્રિયા વ્યાપાર કરણ છે, તે ચાર ભેદે છે – ઉદ્દેશકરણ, સમુદ્દેશકરણ, વાયાકરણ અને અનુજ્ઞાકરણ. છંદના ભંગના કારણે વાચનાકરણ પછી લખ્યુ છે, અન્યથા ક્રમ આ રહે ઉદ્દેશ, વાસના, સમુદ્દેશ અને અનુજ્ઞા. આદિત્ય - ગુરુ વિષયક કરણ. શિષ્યમાં - શિષ્ય વિષયક ઉદ્દિશ્યમાન, વામાન, સમુદ્દિશ્યમાન, અનુજ્ઞાયમાન કરણ. આ જે કહ્યું તે ઋતિવિધ નો ઉત્તર છે. [શંકા] પૂર્વે અનેકવિધ નામાદિકરણ કહેલ જ છે, અહીં ફરી શા માટે કહ્યા ? [ઉત્તર] અહીં ગુરુ અને શિષ્યમાં દાન-ગ્રહણ કાળમાં ચાર ભેદે કરણ કહેલ છે. અથવા પૂર્વે અવિશેષથી કરણ કહ્યા. અહીં ગુરુ-શિષ્યની ક્રિયા વિશેષથી વિશેષિત છે. અથવા આ જ કરણનો અવસર છે - ૪ - - હવે થમ્ એ દ્વારની ગાથા કહે છે – • નિયુક્તિ-૧૦૨૮,૧૦૨૯-વિવેચન : સામાયિકનો લાભ કેવી રીતે થાય ? એ પ્રશ્ન છે. તેનો ઉત્તર છે. તે સામાયિકના સર્વવિધાતી અને દેશવિધાતી સ્પર્ધકો હોય છે. આ સામાયિકાવરણ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને મિથ્યાત્વ મોહનીય છે, તેમાં બે ભેદે સ્પર્જકો છે દેશધાતી અને સર્વઘાતી. તેમાં સર્વઘાતિમાં બધાં ઉદ્ઘાતિત થતાં દેશધાતિ પદ્ધકોમાં પણ અનંત ઉદ્ઘાતિત-ક્ષીણ થતાં અનંતગુણવૃદ્ધિથી પ્રતિ સમય વિશુદ્ધયમાન શુભ-શુભતર પરિણામ ભાવથી [કરેમિભંતેના] કારને મેળવે છે. તેનાથી અનંત ગુણવૃદ્ધિથી પ્રતિસમય વિશુદ્ધ થતા રે વર્ણ પ્રાપ્ત થાય, એ રીતે બાકીના પણ જાણવા. તેથી જ કહે છે - દેશઘાતિ સ્પર્ધ્વક અનંતવૃદ્ધિથી વિશુદ્ધ થતાં. શું? એ પ્રમાણ દ્દ કારની પ્રાપ્તિ થાય, એ પ્રમાણે શેષ વર્ણોની પ્રાપ્તિ થાય છે. આ ભાવકરણ છે. એમ કરણ દ્વારમાં કહ્યું, તેની વ્યાખ્યા કરી. [શંકા] ઉપક્રમદ્વારે કહ્યું કે આ – ક્ષયોપશમથી થાય છે. ફરી ઉપોદ્ઘાતમાં કહ્યું કે આ – ર્થ નમ્મતે માં ત્યાં કહ્યું. અહીં વિશ્ર્વ પ્રશ્ન તે પુનરુક્તતા કહે છે. [સમાધાન] આ ત્રણે અપુનરુક્ત છે. કઈ રીતે? ઉપશમમાં ક્ષયોપશમથી ‘સામાયિક' પ્રાપ્ત થાય છે તેમ કહ્યું, ઉપોદ્ઘાતમાં તે જ ક્ષયોપસમ તેના કારણભૂત કઈ રીતે પ્રાપ્ત થાય તે પ્રશ્ન છે. અહીં ફરી વિશેષિતતર પ્રશ્ન છે - તે ાયોપશમ ક્યાં કર્મનો છે. હવે દ્વારનો ઉપસંહાર કરે છે - અનંતરોક્ત સામાયિક કરણ જે તે ભાવકરણ છે ઈત્યાદિ - ૪ - મૂલ દ્વાર ગાથામાં વાળ એ દ્વારની વ્યાખ્યા કરી, આ વ્યાખ્યાનથી સૂત્રમાં પણ રેમિ અવયવ કહ્યો. હવે બીજા અવયવની વ્યાખ્યા કરીએ છીએ– - ભાષ્ય-૧૮૪ - ભયાંત તે ભયનો અંત કરનાર, રચના ભયના છ ભેદોની છે, છ પ્રકારે ભય - - Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧/૨ નિ - ૧૦૨૮,૧૦૨૯,ભા.૧૮૪ (PROOF-1) વર્ણવ્યા પછી અનુક્રમે અંતના પણ છ નિક્ષેપા છે. ભદંત એટલે કલ્યાણકર - ૪ - સુખકર. અથવા પ્રાકૃત શૈલિથી ભવાંત થાય છે. અહીં ભવ : સંસારનો અંત, તે આચાર્ય વડે કરાય છે તેથી ભવાંતકર, તથા ભયતકર. અહીં જા એટલે ત્રાસ. તે આચાર્યને પામીને ભયનો અંત થાય માટે ભયાંત - ગુરુ અથવા ભયના તકને ભવાંતક. તેને આમંત્રણ છે. સના • નામ આદિ વિન્યાસ રૂ૫. ભયના છ પ્રકારો છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેદથી. તેમાં પાંચ પ્રકારો પ્રસિદ્ધ છે. છઠ્ઠો ભાવભય. તે સાત ભેદે છે - ઈહલોકભય, પરલોકભય, આદાનભય, અકસ્માતમય, શ્લોકભય, આજીવિકાભય, મરણમય. તેમાં (૧) આલોક ભયમાં સ્વભવથી જે પ્રાપ્ત થાય (૨) પરલોકભય • પરભવથી, (3) આદાનભય - કંઈક દ્રવ્યનું આદાન, તેના નાશ કે હરાઈ જવાનો ભય. (૪) અકસ્માતભય - બાહ્ય નિમિત્ત વિના અહેતુક ભય અકસ્માત થાય તે. (૫) અશ્લોભય-પ્રશંસાથી વિપરીત અપાંસાનો ભય, (૬) આજીવિકામયદુર્જીવિકા, (૭) મરણભય - પ્રાણનો પરિત્યાગ. ‘ત' શબદના પણ છ ભેદ છે. અંત એટલે અવસાન, છેડે. તેના છ ભેદ આ પ્રમાણે - નામાંત, સ્થાપનાંત, દ્રવ્યાંત, ક્ષેત્રાંત, કાલાંત અને ભાવાંત. તેમાં દ્રવ્યાંત તે ઘટ વગેરેનો નાશ, ક્ષેત્રાંત-ઉર્વલોક આદિ ક્ષેત્રનો નાશ, કાલાંત-સમયાદિનો અંત, ભાવાંત-દયિકાદિ. • ભાગ-૧૮ : એ પ્રમાણે સર્વ અંત વર્ણવ્યા પછી, આ અધિકાર હોય છે - સાત ભય વિમુક્ત તથા ભવાંત અને ભયાંત. ઉક્ત પ્રકારે અનેક ભેદ ભિન્ન ભયાદિ વર્ણવ્યા પછી - X • મૂળદ્વાર ગોથામાં ભયાંતના બે દ્વારની વ્યાખ્યા પછી ભદંત, ભવાંત અને ભયત એ ગુર આમંત્રણ અર્થમાં સૂગ અવયવ છે. અહીં ભણકાર કહે છે - હે ભદંતા સામાયિક કરું છું, એમ શિષ્ય ગુરને આમંત્રણ કરે છે. અહીં ગુરને આમંત્રણ વયન પહેલાં કર્યું, તેનું શું કારણ ? ગુરુકુલવાસી હોય છે. કેમકે સિદ્ધાંતમાં કહ્યું છે કે – ગુરુકુલમાં રહેનાર જ્ઞાનનો ભાગી થાય. દર્શન અને ચારિત્રમાં વધુ સ્થિર થાય, તેથી ધન્ય જીવો જીવનપર્યત ગુરુકુલ વાસને છોડતા નથી. આવશ્યક પણ નિત્ય ગુરુના ચરણકમળમાં થાય છે, કાય કારણવશ અલગ વસતિમાં પણ રહેતો હોય. એ પ્રમાણે બધાં આવશ્યક કાર્યો પૂછીને કરવા આમંત્રણ છે. - ભદંત શબ્દ તેની આદિમાં છે, માટે સર્વ આવશ્યકની સાથે તે અનુવર્તે છે. તેથી ‘ઋષિ પંજો' કહ્યું. કેમકે કરવા યોગ્ય કે અયોગ્ય ગુરુઓ જાણે છે તથા વિનયના સ્વીકાર માટે છે, શ્વાસોચ્છવાસ કિયા સિવાય બધાં કાર્યો મુરને પૂછ્યા વિના નિષેધ છે. ગુરુનો વિરહ હોય તો ગુરુની સ્થાપના પણ “તેના ઉપદેશથી કરું છું' એવું બતાવવા માટે છે. જેમ જિનેશ્વરના વિરહમાં જિનબિંબની આરોવના • આમંત્રણ સફળ થાય છે. જેમ પરોક્ષ રહેલ રાજા કે મંગદેવતાની સેવા છે તેમ પરોક્ષ એવા ગુરની પણ સેવા વિનયહેતુ માટે છે. - x - હવે સામાયિક દ્વારની વ્યાખ્યા • નિયુક્તિ -૧૦3૦,૧૦૩૧-વિવેચન :સામ, સમ, સમ્યક એ સામાયિકના કાર્થી નામો છે. તેનો નામ, સ્થાપના, ૩૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ દ્રવ્ય, ભાવથી નિક્ષેપો થાય છે. મધુર પરિણામ તે સE, દુધ અને ખાંડનું સમ્યફ મીલન તે સમ, હારના દોરમાં મોતીનું પ્રવેશવું તે દ્રવ્ય “ઇક', આ દ્રવ્યના ઉદાહરણો છે. - X - X • સામાદિનો નિક્ષેપ - નામસામ, સ્થાપનાસામ, દ્રવ્યસામ અને ભાવસાન. પ્રમાણે સમ અને સમ્યફ પદના પણ જાણવા. તેમાં દ્રવ્યસામ વગેરેને પ્રતિપાદન કરતા કહે છે - અહીં ઓધથી મધુર પરિણામ દ્રવ્ય - સાકર વગેરે તે દ્રવ્ય સામ છે, ઈત્યાદિ - ગાથાર્થમાં કહ્યું. હવે “ભાવ સામ" આદિ પ્રતિપાદિત કરતાં કહે છે – • નિર્યુક્તિ-૧૦૩ર-વિવેચન : આત્માની ઉપમાથી બીજાને દુઃખ ન કરવું તે ભાવસામ. અર્થાતુ પોતાની જેમ બીજાને પણ દુઃખ ન પમાડવાના પરિણામ તે ભાવસામ. તથા રાગ દ્વેષને ન સેવવા એટલે કે રાગ-દ્વેષની મણે વર્તવું તે સમ બધે પોતાના સમાન રૂપથી વર્તવું તે. તથા જ્ઞાનાદિ ત્રણે એકત્ર તે સમ્યફ જાણવા. તેથી કહે છે - જ્ઞાન, દર્શન, ચારિત્રને જોડવા તે સમ્યફ જ, અર્થાત્ મોક્ષ પ્રસાધકત્વથી છે. | સામ આદિ આત્મામાં પ્રવેશ કરાવવા તેને “ઈક' કહે છે. તેથી જ કહે છે - ભાવ સામ આદિમાં આ ઉદાહરણો છે. સામાયિક શબ્દની યોજના આ રીતે જાણવી. આત્મામાં સામાયિક નિપાતન થવાથી સામાયિક શ0દ બને છે. માન ની માફક સમ શબ્દનો માય આદેશ થતાં તેમાંથી પણ ‘સામાયિક' બને છે. એ રીતે બીજે પણ ભાવના કરવી. હવે સામાયિકના પર્યાય શબ્દોને પ્રતિપાદન કરતા કહે છે – • નિયુક્તિ-૧૦33-વિવેચન : સમતા, સમ્યકત્વ, પ્રશસ્ત, શાંતિ, શિવ, સુખ, અનિંધ, અગર્ણ, જુગુપ્સનીય, અનવધ એ એકાર્યક શબ્દો છે. [શંકા] નિરપ્તિમાં જ સામાઈય, સમઈય આદિ પયયિ શcદોને કહેલા છે, તો પછી ફરી કેમ કહ્યા 1 [સમાધાન] ત્યાં માત્ર પર્યાયશાદ છે. અહીં તો બીજા વાક્યથી અર્થ નિરૂપણ છે. એ પ્રમાણે પ્રત્યેક શહદમાં અર્થની અભેદતાથી અનંતા ગમ અને અનંતા પયયો એક સૂત્રના જ્ઞાપિત છે. અતવા અસંમોહાથે ત્યાં કહ્યા છતાં અહીં કથન અદુષ્ટ જ છે. હવે કંઠતઃ સ્વયં જ ચાલનાને પ્રતિપાદિત કરવા કહે છે - • નિર્યુક્તિ-૧૦૩૪-વિવેચન : કારક કોણ છે ? કરતો હોય છે. કર્મ શું છે? કતાં વડે કરાય છે. કારક અને કરણ પરસ્પર ભિન્ન છે કે અભિજ્ઞ? એ આક્ષેપ તે ચાલના. અહીં “હે ભદંતાં હું સામાયિક કરું છું' એમાં કત, કર્મ, કરણ વ્યવસ્થા વક્તવ્યતા છે. જેમકે – હે સજા! હું ઘડો કરું છું, તેમાં કુલાલ' એ કત, ઘટ એ કર્મ, દંડાદિ તે કરણ છે. તેમ અહીં કરનાર તે “આત્મા' જ છે. • x - જે કરાય છે, તે તદ્ગુણરૂપ સામાયિક જ છે. 7 શબ્દ કરણ પ્રશ્નના નિર્ણયનના સંગ્રહ માટે છે. તે જણાવે છે – “ઉદ્દેશાદિ ચાર ભેદે કરણ છે.” કારક અને કરણ વચ્ચે તથા ૨ શબ્દથી કર્મનો કારક વચ્ચે ભેદ છે કે અભેદ છે ? ભેદ માનશો તો સામાયિકવાળાને સામાયિક કળમોક્ષનો ભાવ થશે, કેમકે આત્મારૂપ કારકથી તે સામાયિક અન્ય છે, જેમ મિથ્યાર્દષ્ટિથી સામાયિક અલગ હોવાથી rajsaheb\Adhayan-33\Book33AL E:\Mahar Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧/ર નિ - ૧૦૩૪ ૩૯ તેનો મોક્ષ થતો નથી. જો અભેદ માનશો તો સામાયિકના ઉત્પત્તિ અને વિનાશથી આત્માની પણ ઉત્પત્તિ અને વિનાશનો પ્રસંગ આવશે. આ અનિષ્ટ છે. તેના અનાદિત્વનો સ્વીકાર આદિ તે આક્ષેપ એ ચાલના છે. અહીં વૃત્તિમાં ભાષ્યકાર કથિત પાંચ ગાથાઓ નોંધેલ છે - X - X - X - X - એ રીતે ચાલના કહી હવે પ્રત્યવસ્થાના પ્રતિપાદિત કરે છે – • નિયુક્તિ-૧૦૩૫-વિવેચન : મારો આત્મા એ કારક છે, સામાયિક કર્મ છે, આત્મા કરણ છે, પરિણામ થતાં આત્મા જ સામાયિકને પામે છે. • અહીં આત્મા જ કાક કહ્યો. કેમકે તેની સ્વતંત્રપણે પ્રવૃત્તિ છે. સામાયિક કર્મ છે કેમકે તેનો ગુણ છે, કરણ • ઉદ્દેશાદિ લક્ષણ રૂપ તેના કિયત્વથી આત્મા જ કારણ છે. તો પણ યથોક્ત દોષનો સંભવ છે. કઈ રીતે ? પરિણામ હોય પછી આત્મા જ સામાયિક રૂપે પરિણામ પામે છે. કંઈક પૂર્વરૂપના ત્યાગ કર્યા વિના ઉત્તર રૂપને પ્રાપ્ત કરે છે. અહીં - X - X - ભાવાર્થ આ પ્રમાણે છે – પરિણામ હોતા તેના નિત્ય, અનિત્યાદિ અનેક રૂ૫ત્વથી દ્રવ્ય-ગુણ-પયિોના ભેદભેદ સિદ્ધ થાય છે. અન્યથા બધાં સંવ્યવહારના છેદનો પ્રસંગ આવે છે. એકાંત પક્ષથી અન્યત્વ, અનન્યત્વનો સ્વીકાર નથી. આ રીતે એકત્વ અનેકવ પાની કdકર્મ-કરણ વ્યવસ્થા સિદ્ધ થતા, આત્મા સામાયિક જ છે તે પ્રસિદ્ધ છે. - X - X - X (PROOF-1) - ૪ - ભાણકાર અહીં કહે છે કે – આત્મા જ મારે કાક છે, સામાયિક કર્મ છે, કારણ આત્મા જ છે. તેથી આત્મા અને સામાયિકનું પરિણામથી ઐક્ય છે. જે કારણે જ્ઞાનાદિ સ્વભાવ સામાયિક અને યોગાદિને કરણ કહ્યા. ઉભયના તે પરિણામ અને પરિણામથી જેની અવ્યતા નથી. તેથી આત્મા, સામાયિક અને કરણ અભિન્ન છે. તો શું એનીવ કQાથી તેના નાશથી જીવનાશ છે ? જો પયયસામાયિક રૂપ છે, તેનો નાશ થાય તો શું દોષ આવે ? બધું નાશ પામે. જેથી તે આત્મા ઉત્પાદ, વ્યય, ઘૌવ્ય ધર્મ અનંત પર્યાય છે. બધું જ પ્રતિ સમયે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તથા નિત્ય છે. એ પ્રમાણે સુખ, દુઃખ, બંધ-મોક્ષાદિનો સદ્ભાવ છે. એક જ વસ્તુ પરિણામવશથી બીજા કારકને પામે છે, તેથી આદોષ છે. ઈત્યાદિ [આ બધું કથન તજજ્ઞ પાસે જ સમજવું.) હવે પરિણામ પક્ષે એકવ - અનેકત્વ પણાના અવિરોધથી કતૃ-કર્મ-કરણ વ્યવસ્થાને દશવિતા કહે છે - • નિયક્તિ -૧૦૩૬-વિવેચન : એકવમાં - કઠું કર્મ કરણના અભેદમાં કતૃ-કર્મ-કરણ ભાવ દેખાય છે. જેમ મહી કરે છે, અહીં ‘દેવદત્ત’ કત છે. તેના હાથ એ કર્મ છે અને તેનો જે પ્રયળ વિશેષ તે કરણ છે. અર્થાતરમાં કઈ-કર્મ-કરણોનો ભેદે દેખાય છે જ. જેમ ઘડો આદિ કરે. તેમાં પણ કુંભાર કત છે, ઘડો કર્મ છે, દંડાદિ કરણ છે. અહીં તો સામાયિક ગુણ છે, તે ગુણી એટલે આત્માથી કંઈક જ ભિન્ન છે. [શંકા ગુણને દ્રવ્યથી એકાંતે અથન્તિર-અલગ વસ્તુ માનતા કોણ કોની સાથે સંબદ્ધ થશે ? કોઈ કોઈની સાથે સંબદ્ધ નહીં બની શકે. કેમકે જ્ઞાનાદિ પણ ગુણો છે અને તેઓ આત્માથી ભિન્ન છે. આત્મામાં જ્ઞાનનો અભાવ માનતા બધી વ્યવસ્થાની અનુપપત્તિ થશે. એ પ્રમાણે એકાંતે અનર્થાન્તરભાવમાં પણ દોષો આવે. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ચાલના અને પ્રત્યવસ્થાના દ્વાર કહ્યું. - X - પ્રસ્તુત સૂત્રમાં સર્વ સાવધ યોગ ઈત્યાદિ કહે છે. તેથી અહીં “સવ' શબ્દ નિરૂપતા કહે છે – • નિયુક્તિ-૧૦૩૩-વિવેચન : નામ, સ્થાપના, દ્રવ્ય, આદેશ, નિરવશેષ એ પાંચ સર્વ તથા સર્વ પત્તસર્વ અને ભાવસઈ એ સાતમું છે. • • • અહીં સર્વ શબ્દમાં ' માતા' એમાં ઔણાદિક 8 પ્રત્યયથી સર્વ શબદ થયો અથવા નિપાત છે. ત્રિવતે કે પ્રિયતે તે સર્વે. તે આ નામસર્વ, સ્થાપનાસવદિ સાત છે વિસ્તારાર્થે ભાણકાર સ્વયં કહેશે. નામ, સ્થાપના છોડીને બાકીના ભેદ કહે છે - • ભાષ્ય-૧૮૫-વિવેચન : દ્રવ્ય સર્વના ચાર ભાંગા થાય છે. દ્રવ્ય સર્વ-દેશ સર્વ, દ્રવ્યાસવ-દેશસવ, દ્રવ્યસર્વ-દેશઅસર્વ, દ્રવ્યસર્વ-દેશઅસર્વ. આદેશ સર્વ, નીશેષ સર્વ, સર્વગ બે ભેદે છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે – અહીં જે વિવક્ષિત દ્રવ્ય અંગુલી આદિ તે પરિપૂર્ણ છે. અન્યૂન સ્વ અવયવો વડે ‘સવ’ કહેવાય છે. એ પ્રમાણે તે જ દ્રવ્યના કોઈ અવયવનો દેશ સ્વ અવયવ પરિપૂર્ણતાથી જ્યારે સકલ વિપક્ષ કરાય છે, ત્યારે દેશ પણ સર્વ છે. એ પ્રમાણે ઉભય દ્રવ્યમાં અને તેના દેશમાં સર્વત્વ છે. તે બંનેને યથા સ્વમ્ અપરિપૂર્ણતામાં સર્વત્વ છે. તેથી ચતુગી છે – (૧) દ્રવ્યસર્વદેશથી પણ સર્વ, (૨) દ્રવ્ય સર્વ - દેશથી અસઈ, (3) દેશ સર્વ - દ્રવ્ય અસર્વ, (૪) દેશ અસર્વ, દ્રવ્યથી પણ અસર્વ. અહીં યથાક્રમે ઉદાહરણ છે – સંપૂર્ણ આંગળી દ્રવ્ય સર્વ, તે જ દેશોન દ્રવ્ય સર્વ, ઈત્યાદિ - ૪ - આદેશ કરવો તે આદેશ, ઉપચાર, વ્યવહાર. તે બહેતર કે પ્રધાનમાં દેશથી પણ આદેશ કરાય છે, જેમકે વિવણિત ધીને આશ્રીને ઘણાં જમ્યા. તોક કે શેષમાં ઉપચાર કરાય છે - બધાં ધીનું ભોજન ખવાયું. પ્રધાનમાં પણ ઉપચાર, જેમકે ગામના પ્રધાન પરપના જતાં “ગામ ગયું” એવો વ્યપદેશ કરાય છે. તેમાં પ્રધાનપક્ષને આશ્રીને જ ગ્રંથકારે કહેલ છે. - X - X - અહીં ઉદાહરણ કહે છે, તેમાં – • ભાષ્ય-૧૮૬-વિવેચન : અનિમિષ નયનવાળા સર્વે દેવો છે. આ સર્વ શાપરિશેષ સર્વ છે. કેમકે કોઈપણ દેવોની મળે અનિમિષત્વ વ્યભિચરતું નથી. તેનું દેશ અપરિશેષ તે આ રીતે - અસુરો બધાં કાળા હોય છે. અહીં આ ભાવના છે - તે જ દેવોની એક દેશ નિકાય તે અસુરો છે, તે બધાં જ અશ્વેત વર્ષના છે. હવે સર્વધzસર્વના પ્રતિપાદન માટે કહે છે – • ભાષ્ય-૧૮૩-વિવેચન : બધી વસ્તુની સ્થાપના કરવી તે સર્વધ૪. જેમ વિશ્વની બધી વસ્તુ બે પ્રકારમાં આવી જાય ... જીવ અને અજીવ. દ્રવ્ય સર્વમાં સંપૂર્ણ ઘટસ્પટાદિ એક એક આવે છે. સર્વધરમાં સમસ્ત તે વસ્તુનો સમુદાય આવી જાય. • X - X - પિત્ત-સ્થાપેલ અથવા તે અાવ્યુત્પન્ન શબ્દ છે અથવા સર્વધ નિવશેષ વચન છે - x •x - તે બે પ્રકારે છે, જીવ અને જીવ. કેમકે લોકમાં જે કંઈ છે, તે બધું જીવો અને અજીવો છે, તે સિવાય કશું નથી. E:\Maharajsaheb\Adhayan-33\Book33 Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧/૨ નિ - ૧૦૩૭, ભાષ્ય-૧૮૭ દ્રવ્યસર્વ અને સર્વધત્ત સર્વમાં શો ફેર છે ? દ્રવ્ય સર્વમાં ધડો આદિ એક એક સંપૂર્ણ દ્રવ્ય લેવાય, સર્વધત્ત સમસ્ત વસ્તુ જાતિને વ્યાપીને રહેલ છે. હવે ભાવસર્વ કહે છે – ૯ ભાષ્ય-૧૮૮-વિવેચન : ૪૧ ભાવમાં સર્વ ઉદયલક્ષણ ઔદયિક ભાવ, જેમ આ છે તેમ શેષ ભાવો પણ સમજી લેવા. અહીં ક્ષાયોપશમ ભાવસર્વનો અધિકાર છે અને નિરવશેષ સર્વનો ઉપયોગ અધિકાર છે - - - સર્વ બે પ્રકારે છે – શુભ, અશુભ ભેદથી. ઔદયિક-ઉદય લક્ષણ. કર્મોદય નિષ્પન્ન. - X - મોહનીય કર્મના ઉપશમના સ્વભાવથી બધું જ ઔપશમિક શુભ છે. કર્મના ક્ષયથી જ બધું ક્ષાયિક પણ શુભ જ છે. શુભાશુભ મિશ્ર તે સર્વ ક્ષાયોપશમિક, પરિણતિ સ્વભાવ સર્વ શુભાશુભ તે પારિણામિક. અહીં ક્ષાયોપશમિક ભાવ સર્વથી અધિકાર છે. *સર્વ' અવયવની વ્યાખ્યા કરી, હવે સાવધ અવયવ કહે છે – • નિયુક્તિ-૧૦૩૮-વિવેચન : અવધ કર્મ તે ગર્હાલાયક હોય અથવા ક્રોધાદિ ચાર અવધ છે. તેની સાથેનો જે યોગ, તેના હું પચ્ચકખાણ કરું છું. - કર્મ - અનુષ્ઠાન અવધ કહેવાય છે. અવધ એટલે જે નિંધ કે ગર્ભિત હોય તે. સર્વ અવધનો હેતુપણે હોવાથી ક્રોધાદિ ચાર અવધ છે. કારણમાં કાર્યનો ઉપયાર છે. અવધ સહિત જે વ્યાપાર તે સાવધ કહેવાય છે. પ્રત્યાખ્યાન-નિષેધ લક્ષણ છે. - ૪ - વર્જનીય એટલે વર્જ્ય, ત્યજનીય. વર્જ્ય સહ તે સવર્જ્ય, સકારના દીર્ઘ આદેશથી સાવજ્જ [સાવધ] હવે યોગ' કહે છે, તે દ્રવ્યથી, ભાવથી – • નિયુક્તિ-૧૦૩૯-વિવેચન : મન,વચન, કાયને યોગ્ય દ્રવ્યો તે દ્રવ્યયોગ. ભાવમાં બે ભેદે - સમ્યકત્વ આદિ પ્રશસ્ત છે, મિથ્યાત્વ આદિ પ્રશસ્ત છે. x - જીવ વડે અગૃહીત કે ગૃહીત સ્વ વ્યાપારમાં અપવૃત્ત તે દ્રવ્યયોગ, દ્રવ્યોના કે હરીતક આદિના યોગ તે દ્રવ્ય યોગ. ભાવ વિષયક યોગ-પ્રશસ્ત અને અપશસ્ત છે. તેમાં સમ્યકત્વાદિ પ્રશસ્ત છે, આદિ શબ્દથી જ્ઞાન અને ચારિત્ર લેવા. જેના વડે આત્મા અવર્ગમાં જોડાય તે પ્રશસ્ત. મિત્યાત્વાદિ પ્રશસ્ત છે, કેમકે તેમાં આત્મા અષ્ટવિધ કર્મથી જોડાય છે. સાવધયોગની વ્યાખ્યા કરી. હવે પ્રત્યાખ્યામિ એ અવયવના પ્રસ્તાવથી પ્રત્યાખ્યાનનું નિરૂપણ કરાય છે. - X - પ્રતિ શબ્દ પ્રતિષેધ અર્થમાં છે, આ - આભિમુખ્ય અર્થમાં, રડ્યા - પ્રકથનાં અર્થમાં છે. હું સાવધ યોગના આભિમુખ્યમાં પ્રતિષેધનું કથન કરું છું અથવા પ્રતિષેધનું આદરથી અભિધાન કરું છું. પ્રતિષેધનું કથન તે પ્રત્યાખ્યાન એટલે નિવૃત્તિ. તે છ પ્રકારે છે – નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, અતીચ્છા અને ભાવ. તેમાં નામ, સ્થાપના સુગમ છે. હવે દ્રવ્ય પ્રત્યાખ્યાન કહે છે— • નિયુક્તિ-૧૦૪૦-વિવેચન : - દ્રવ્યમાં નિહવાદિ, ક્ષેત્રમાં દેશ નિકાલ કરાયેલા, ભિક્ષાદિ ન આપવામાં અદિચ્છા અને ભાવમાં બે ભેદે પ્રત્યાખ્યાન છે. - ૪ - નિહવાદિ જે પ્રત્યાખ્યાન કરે તે દ્રવ્ય પ્રત્યાખ્યાન. દ્દેિ શબ્દથી દ્રવ્યોના, દ્રવ્યભૂતના કે દ્રવ્યહેતુથી જે પ્રત્યાખ્યાન, તે દ્રવ્ય પ્રત્યાખ્યાન. જેને દેશ નિકાલનો આદેશ કરાયેલ હોય તેને ક્ષેત્ર પ્રત્યાખ્યાન છે. વિ (21) (PROOF-1) E:\Maharajsaheb\Adhayan-33\Book33A\ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ શબ્દથી નગર આદિનો પ્રતિષેધ લેવો. દેવાની ઈચ્છા ન થવી તે અદિચ્છા, ત્યાં ભિક્ષાદિને ન આપવાનું કથન તે અદિચ્છા પ્રત્યાખ્યાન. આદિ શબ્દથી વસ્ત્રાદિ લેવા. – જેમ આને કોઈ ભિક્ષા આપતા નહીં” તેવું વચન. ભાવ પ્રત્યાખ્યાન - બે ભેદે છે. માવસ્ય - સાવધ યોગનું પ્રત્યાખ્યાન અથવા માવત: શુભ પરિણામના ઉત્પાદથી કે ભાવના હેતુથી - નિર્વાણાથે. સાવધ યોગ વિરતિ લક્ષણ પ્રત્યાખ્યાન. તે ભાવ પ્રત્યાખ્યાન. હવે બે ભેદ દર્શાવવા કહે છે – ૪૨ • નિયુક્તિ-૧૦૪૧-વિવેચન : શ્રુત પ્રત્યાખ્યાન, નોવ્રુત પ્રત્યાખ્યાન, શ્રુત બે ભેદે પૂર્વશ્રુત, પૂર્વશ્રુત. નોશ્રુતપ્રત્યાખ્યાન બે ભેદે – મૂલગુણ, ઉત્તરગુણ. - ૪ - શ્રુત બે ભેદે – (૧) પૂર્વશ્રુત પ્રત્યાખ્યાન, (૨) પૂર્વશ્રુત પ્રત્યાખ્યાન. તેમાં પૂર્વે જ પ્રત્યાખ્યાન સંડ્મિત હોય તે પૂર્વદ્યુત પ્રત્યાખ્યાન, પૂર્વશ્રુત પ્રત્યાખ્યાન તે આતુર પ્રત્યાખ્યાનાદિ, નોશ્રુતપ્રત્યાખ્યાન શ્રુત પ્રત્યાખ્યાનથી અન્ય. તેમાં મૂલગુણ પ્રત્યાખ્યાન દેશથી અને સર્વથી. દેશથી - શ્રાવકોનું અને સર્વથી - સંચતોનું. અહીં અધિકૃત્ સર્વ, સામાયિક પછી લીધેલ છે તે. અહીં સંપ્રદાય છે વૃદ્ધ કોઈ રાજપુત્રીએ એક વર્ષ માંસ ન ખાધુ. પારણે અનેક જીવોનો ઘાત કર્યો. સાધુએ બોધ પમાડ્યો. દીક્ષા લીધી. તો પહેલાં કર્યુ તે દ્રવ્ય પ્રત્યાખ્યાન, પછી કર્યુ તે ભાવ પ્રત્યાખ્યાન. હવે 'ચાવજીવ' શબ્દની વ્યાખ્યા – • નિયુક્તિ-૧૦૪૨-વિવેચન -- 'સાવત્' શબ્દ અહીં 'અવધારણ'માં છે. 'જીવન' શબ્દ પ્રાણધારણ'માં કહેલ છે. પ્રાણધારણ સુધી પાપથી અટકવું અર્થ છે. તેની આગળ કરવાનું વિધાન નથી, પ્રતિષેધ પણ નથી. વિધિમાં આશંસા દોષનો પ્રસંગ આવે અને પ્રતિષેધમાં દેવ આદિમાં ઉત્પન્નનો ભંગ પ્રસંગ આવે. - અહીં જીવે તે જીવ એ ક્રિયાશબ્દ છે. જીવન – - પ્રાણધારણ, અહીં જીવિત શબ્દ દશ ભેદે વર્તે છે. તેનું નિરૂપણ કરે છે – • નિયુક્તિ-૧૦૪૩-વિવેચન : નામ જીવિત, સ્થાપનાજીવિત, દ્રવ્યજીવિત, ઓધજીવિત, ભવ જીવિત, તદ્ભવજીવિત, ભોગજીવિત, સંયમજીવિત, યશોજીવિત અને કીર્તિજીવિત એ દશ ભેદો છે. અવયવાર્થ ભાષ્યકાર પોતે કહેશે. તેમાં (૧) વામ, (૨) સ્થાપના સુગમ હોવાથી બાકીના ભેદ ભાષ્યકાર કહે છે – ભાષ્ય-૧૮૯-વિવેચન : (૩) દ્રવ્યજીવિત - સચિત્તાદિ, આદિ શબ્દથી મિશ્ર, અચિત્ત લેવા. અહીં કારણમાં કાર્યના ઉપયારથી જે દ્રવ્ય વડે સચિત્ત, અચિત્ત, મિશ્ર ભેદથી પુત્ર, હિરણ્ય, ઉભયરૂપથી જેનું જે રીતે જીવિત ટકે તેને તે રીતે તે દ્રવ્યજીવિત કહેવાય. બીજા દ્વિપદાદિ દ્રવ્યને કહે છે. (૪) ‘આયુ’ એ પ્રદેશકર્મ છે. તે દ્રવ્ય સહ ચરિત જીવને પ્રાણ ધારણ સદા સંસારમાં થાય તે ઓધ, ઓધજીવિત એટલે સામાન્ય જીવિત, આને આશ્રીને જો પછી સિદ્ધ થાય તો પછી ઓધજીવિત ન હોય. (૫) ભવ એટલે નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. સ્વભવમાં સ્થિતિ તે ભવજીવિત. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧/૨ નિ - ૧૦૪૩, ભાષ્ય-૧૮૯ ૪૩ ४४ (PROOF-1) (૬) તદ્ભવજીવિત - તે જ ભવમાં જીવિત આ ઔદારિક શરીરીને જ હોય છે. કેમકે તેમાં જ ઉપપાત થાય છે. તે આયુના બંધના પલ્લાં સમયથી આરંભીને છેલ્લા સમય સુધી અનુભવ. તે ઔદારિક શરીર તિર્યંચ અને મનુષ્યોને છે • * * * * * * શા માટે તે ઔદારિકોને જ કહ્યું છે ? તેમને જ ગર્ભકાળમાં વ્યવહિત યોનિથી નીકળવાને જન્મ કહે છે. તેથી ગર્ભકાળ સહિત જ તદ્ભવજીવિત છે. વૈકિય શરીરીને ઉપપાતથી કાલાંતર વ્યવહિત જન્મ છે. જીવિત સ્વ અબાધાકાળ સહિત છે. તેથી તદ્ભવ જીવિત ઔદારિકોને જ કહ્યું છે. તેમને આ સ્વકાય સ્થિતિ અનુસાર જાણવું. • નિયુક્તિ-૧૦૪૪ : ચકી આદિનું ભોગજીવિત, સંયત માણસનું સંયમ જીવિત, ભગવંતનું યશ અને કીર્તિ જીવિત છે. અહીં સંયમ અને નરભવ જીવિતથી અધિકાર છે. (9ભોગજીવિત • ચકવતી આદિનું, માર શબ્દથી બલદેવ, વાસુદેવ આદિ લેવા. (૮) સંયમ જીવિત - સંયતજન અર્થાત્ સાધુલોકનું જાણવું. (૯,૧૦) ભગવંત મહાવીરનું જીવિત યશ અને કીર્તિ યુક્ત હતું તેમાં યશ એટલે પરાક્રમ કૃતુ અને કીર્તિ તે દાન-પુન્યના ફળરૂપ છે. કેટલાંક બંનેને એક ગણે છે. અસંયમજીવિત અવિરતિગત સંયમના પ્રતિપક્ષથી ગ્રહણ કરવું. માવજીવપણું તેમાં જીવ એટલે પ્રાણધારણ. - X - X - X - જેમાં પ્રત્યાખ્યાન કિયા ચાવજીવને માટે છે તે. જેનો યોગ ત્રણ બેદે છે, તે ગિવિધ. સાવધયોગ તેનું પ્રત્યાખ્યાન કરવું. ત્રિવિધ યોગ, ત્રિવિધ કરણથી - મનથી, વચનથી, કાયાથી. અહીં મન વગેરેનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે, માટે કહેતા નથી. - x -- ન કરું, ન કરાવું, ન અનુમો. [શંકા] કયા કારણે ઉદ્દેશકમને ઉલ્લંધીને વ્યત્યાસથી નિર્દેશ કર્યો ? [સમાધાન યોગના કરણતંગથી ઉપદેશ માટે. તેથી કહે છે - યોગ કરણવશ જ છે. કરણના ભાવે યોગનો પણ સદ્ભાવ છે. કરણના અભાવે યોગનો અભાવ છે. હવે ગ્રંથ વિસ્તારભયે વધુ કહેતા નથી. અહીં કરું નહીં, કરાવું નહીં, અનુમોદું નહીં પછી પ શબ્દ છે તે વર્તમાનકાળ સાથે અતીતકાળનો પણ નિર્દેશ કરે છે. તેથી કરેલાનું પણ, કરાવેલાનું પણ તથા ભવિષ્ય કાળમાં પણ કરાશે કે કરાવાશે તેનું પણ. એમ ત્રણે કાળનો સંગ્રહ જાણવો. પણ ક્રિયા અને કિયાવાળાનો ભેદ નથી અહીં માત્ર કિયા સંભવતી નથી તે જણાવવા ન્ય નું ગ્રહણ કરેલ છે - X - X - એ પ્રમાણે અહીં સુધીનું સૂત્ર કહ્યું. અહીં પ્રત્યારામ શ0€ છે, તેથી ગૃહસ્થ અને સાધુને આશ્રીને ભેદ - પરિણામથી નિરૂપણ કરતા કહે છે - • નિયુક્તિ-૧૦૪૫-વિવેચન : ત્રિવિધ ગિવિધથી ૧૪૭ મંગો થાય, તે સમિતિ અને ગુપ્તિ વડે નિષ્પન્ન થાય છે એ પ્રમાણે સૂત્ર-સ્પર્શ નિયુક્તિનો વિસ્તાર થયો. હવે ત્રિવિધ ગિવિધ વડે આની જ વ્યાખ્યા કરે છે. તેમાં વિવિધ સાવધયોગનું પ્રત્યાખ્યાન કરવું તે કરવું-કરાવવું-અનુમોદવું ત્રણ બેદે. ગિવિધથી તે મન, વચન, કાયા વડે. હવે તેના ભેદો જણાવતા કહે છે – [શંકા] અહીં સર્વ સાવધયોગના પ્રત્યાખ્યાનના અધિકારથી ૧૪૭ પ્રત્યાખ્યાન આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ભેદો ગૃહસ્થ પ્રત્યાખ્યાન ભેદત્વથી અયુક્ત જ છે. [સમાધાન ના, તેમ નથી. પ્રત્યાખ્યાન સામાન્યથી ગૃહસ્થ પ્રત્યાખ્યાન મેદની અભિધાનમાં પણ દોષપણે નથી. ધે પ્રસ્તુત ભેદો કહે છે - ૧૪૩ ભેદો ગૃહસ્થ પ્રત્યાખ્યાન ભેદ પરિમાણથી છે. તે વિધિપૂર્વક પ્રયત્નથી વિચારવા. ત્રણ ત્રિક, ત્રણ દ્વિક, ત્રણ એકૈક યોગમાં થાય છે ત્રણ-બે-ચોક, ત્રણ-બેએક, ત્રણ-બે-એક કરણો લેવા. પહેલામાં એક ભેદ બાકીના પદોમાં ત્રણ-ત્રણ-ત્રણ ભેદ થાય છે. બે-નવક ત્રિકને બે-નવક ત્રણ વડે ગુણતાં ૧૪૭ મંગો થાય છે. તે આ પ્રમાણે. (૧) મન, વચન, કાયાથી કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં. [શંકા ન કરે ઈત્યાદિ ત્રણે દેશવિરત ગૃહસ્થને કઈ રીતે સંભવે ? વિષય-ક્ષેત્ર બહારનો પ્રતિષેધ અનુમત છે. - ૪ - સ્વદેશમાં અનુમતિ નિષેધ છે. તે પુત્રાદિ સંતતિ નિમિત્તથી છે. દીક્ષાને અભિમુખ થયેલા ગૃહસ્થને ૧૧-મી પ્રતિમા સ્વીકારે ત્યારે વિવિધગિવિધથી પ્રત્યાખ્યાન હોય છે. તો પછી મન વડે કરણ, કારવણ, અનુમત કઈ રીતે છે? મનથી પણ કરણાદિ ઘટી શકે છે. કેમકે વચન અને કાયાના કરણાદિ મનને આધીન છે. મનથી વિચારીને સાવધ કરે છે. કર્યા પછી પણ “સારુ કર્યું એવું અનુમોદન કરે છે, એ પ્રમાણે વિવિઘ, ગિવિધથી એક ભેદ કહ્યો. હવે બીજો ભેદ – (૧) મનથી અને વયનથી કરે - કરાવે - અનુમોદે નહીં. (૨) તે રીતે મનથી અને કાયાથી, (૩) વયન અને કાયાથી. એ બીજો મૂળ ભેદ. ધે ત્રીજો ભેદ – (૧) મન વડે કરે - કારવે - અનુમોદે નહીં. (૨) એ રીતે વચન વડે, અને (3) કાયા વડે. આ ત્રીજો મૂલ ભેદ. હવે ચોથો ભેદ – (૧) ન કરે, ન કારવે મન-વચન-કાયાથી. (૨) એ પ્રમાણે • ન કરે, ન અનુમોદે. (૩) ન કરાવે, ન અનુમોદે. એમ ચોથો ભેદ. હવે પાંચમો ભેદ – (૧) મનથી અને વચનથી - ન કરે, ન કરાવે. એ પ્રમાણે (૨) ન કરે, ન અનુમોદે, (૩) ન કરાવે, ન અનુમોદે. આ ત્રણે ભંગો મન અને વયનથી કહ્યા. બીજા પણ ગણ મનથી અને કાયાથી થાય. બીજા પણ વચન અને કાયાથી થાય. એ પ્રમાણે બધાં મળીને નવ ભેદ થાય. હવે છઠ્ઠો ભેદ – (૧) મન વડે ન કરે, ન કરાવે. એ પ્રમાણે (૨) ન કરે, ને અનુમોદે, (3) ન કરાવે, ન ચાનુમોદે. એ પ્રમાણે વચન અને કાયા વડે પણ ત્રણ-ત્રણ ભેદો થાય છે. સાતમો ભેદ – મન, વચન, કાયાથી ન કરે તે એક ભેદ, એ પ્રમાણે (૨) ના કરાવે, (3) કરનારને અનુમોદે નહીં. આઠમો ભેદ – (૧) મન, વચનથી ન કરે, (૨) મન, કાયાથી ન કરે, (3) વચન, કાયાથી વ કરે. એ પ્રમાણે ન કરાવે નાં પ્રણ ભેદ, એ પ્રમાણે ન અનુમોદેના ત્રણ ભેદ. નવમો ભેદ – (૧) મન વડે ન કરે, (૨) ન કરાવે, (૩) ન અનુમોદે. એ પ્રમાણે વચનથી ગણ ભેદ, કાયાથી પણ ત્રણ ભેદ. એ રીતે ૪૯ ભેદો થયા. તેને ભૂત-વર્તમાન-ભાવિ એ ત્રણ કાળથી ગુણતા ૧૪૭ ભેદો થાય. ••• અતીતનું પ્રતિકમણ, વર્તમાનનો સંવર, ભાવિનું પચ્ચકખાણ. એ રીતે E:\Maharajsaheb\Adhayan-33\Book33AL Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧ર નિ - ૧૦૪૫ આવશ્યક-મૂલક સટીક અનુવાદ/૩ (PROOF-1) ત્રણ કાળથી ૧૪૩ ભેદો તીર્થકરાદિએ કહેલા છે. એ પ્રમાણે ગૃહસ્થના પ્રત્યાખ્યાનના ભેદો કહ્યા, હવે સાધુના પ્રત્યાખ્યાનની ભેદોનું સૂચન કરે છે. તે આ રીતે – ત્રિવિધ-ગિવિધથી. આના દ્વારા સર્વ સાવધ યોગના પ્રત્યાખ્યાનથી અર્થથી ૨૩ ભેદો કહે છે - અહીં સાવધ યોગ પ્રસિદ્ધ છે. તે હિંસાદિ સ્વયં સર્વે ન કરે, ન કરાવે, કરનાર બીજાને સારા ન જાણે. એકૈક કરણ મિકથી મન, વચન, કાયા વડે નવ ભેદો છે. તે અતીતાનાગત-વર્તમાન ગણ કાળથી ગણતાં સત્તાવીશ ભેદો થાય છે. આ પ્રત્યાખ્યાનમાં ભેદજ્ઞાન સમિતિ, ગુપ્તિ હોવાથી થાય છે અથવા સમિતિ, ગુપ્તિ વડે નિષ્પન્ન થાય છે. તેમાં ઈયસિમિતિ આદિ પ્રવીયારરૂપ સમિતિ પાંચ અને પ્રવીચાર-ચાપવીચારરૂપ મનોગુપ્તિ આદિ ગણ ગુપ્તિ હોય છે. કહ્યું છે - “સમિતિ એ નિયમથી ગુપ્ત છે, ગુપ્તિમાં સમિતિપણાની ભજના છે." કુશળ વયનને બોલતો જે વયનગુપ્ત છે, તે સમિત પણ છે. બીજા કહે છે, આ આઠ પ્રવચન માતા સામાયિક સૂગ વડે સંગ્રહ કરાયેલ છે તેમાં “કરેમિ ભંતે સામાઈય” વડે પાંય સમિતિ ગૃહિત છે અને “સર્વે સાવજે'' જોગં પચ્ચકખામિ" વડે ત્રણ ગુતિ ગૃહિત છે. અહીં પ્રવર્તનમાં સમિતિ છે અને નિગ્રહમાં ગુપ્તિ છે. આ આઠ પ્રવચન માતામાં સામાયિક અને ચૌદ પૂર્વો સમાયેલા છે. માતા તે મૂલ છે, તેમ કહ્યું છે. • x • એ પ્રમાણે સૂગ સ્પર્શ નિયુક્તિનો વિસ્તરાયેં કહ્યો. હવે સૂગ જ અતીતાદિ કાળ ગ્રહણ કણ ભેદે કહે છે, તે દશવિ છે - નિયુક્તિ-૧૦૪૬-વિવેચન : સામાયિકને કરું છું, સાવધ પચ્ચકખું છું, પૂર્વે કરેલાનું પ્રતિકમણ કરું છું, એમ વર્તમાન, ભાવિ અને ભૂતકાળને ગ્રહણ કરવામાં આવ્યો છે. – આ પ્રમાણે જ અનુકમ ત્રણે કાળનો જાણવો. હવે તેનું હે ભદંત! “પડિક્કમામિ' શબ્દની વ્યાખ્યા કરે છે. - x - x • જે આ સાવધ યોગ છે, તે ત્રણે કાળનો વિષય છે, તેમાંથી અતીત સાવધ અંશનું હું પ્રતિકમણ કરું છું. અહીં ચશંકા પદને જૂ કરતાં કહે છે કે – • નિયુક્તિ-૧૯૪૩-વિવેચન : અહીં ત્રિવિધેન પદ કહ્યું તે યુક્ત નથી. કેમકે પ્રતિપદ વિધિ વડે તેનો અર્થ કહેવાઈ જ ગયો છે. અર્થ વિકલ્પના ગુણભાવના માટે કહેલ છે, તેથી તેમાં કોઈ દોષ નથી. આ નિર્યુક્તિનો ભાવ આ પ્રમાણે છે – પ્રતિપદ - મનથી, વચનથી, કાયાથી. અહીં આ ત્રણે પદો વિયેન શબ્દનો અર્થ વિકા સંગ્રહ કરવા માટે છે. તેથી પુનરુક્તિ નથી. અથવા ગુણ-ભાવના ફરી ફરી કહેવાથી થાય માટે તેમાં કોઈ દોષ નથી, અથવા મન વડે, વયન વડે, કાયા વડે એમ કહેતા પ્રતિપદમાં ન કરું, ન કરાવું, ન અનુમોદુ એ અનુકમ ન થાય માટે ત્રિવિધ વડે એક એક કહેલ છે. • x - - હવે પ્રસ્તુત સૂત્ર કહે છે - હે ભદંત ! તેનું હું પ્રતિકમણ કરું છું. અતિયાર નિવૃત્તિ અને કયા અભિમુખ થઈ, તેની વિશુદ્ધિ માટે આમંત્રણ કરતા વેત કહ્યું. [શંકા] પૂર્વે કહેલ પર્વત શબદ અનુવર્તે જ છે. આ અર્થે પહેલાં કહેલ છે, તો પછી ફરી શા માટે કહે છે ? સિમાધાનો અનુવર્તન અર્થ જ આ ફરી અનુસ્મરણ માટે પ્રયોજેલ છે. અહીં અાવતના ફરી કહેવાથી થાય છે માટે કહેલ છે અથવા સામાયિક કિયા પ્રત્યર્પણ વચનથી ભદત શબ્દ છે. આના વડે આવું જ્ઞાપિત થાય છે - બધી જ ક્રિયાના અંતે ગુરુને પ્રત્યર્પણ કરવું જોઈએ. • x - પ્રતિકમણ એટલે મિથ્યાદુકૃત તે બે ભેદે – દ્રવ્યથી, ભાવથી. • નિયુક્તિ-૧૦૪૮-વિવેચન : દ્રવ્ય પ્રતિકમણ નિવાદિ, તેમાં કુંભારના મિચ્છા મિ દુક્કડ નું ઉદાહરણ છે, ભાવમાં તેમાં ઉપયુક્ત મૃગાવતીનું ઉદાહરણ છે. •x - x - અહીં નિકુવાદિમાં આ શબ્દથી અનુપયુક્તાદિને લેવા. કુંભારનું મિથ્યાદુકૃત : એક કુંભકારના ઘેર સાધુઓ રહેલા. તેમાં એક બાળસાધુ, તે કુંભારના વાસણોને કાંકરા મારીને કાણા કરે છે. કુંભકારે જાગીને જોયું અને કહ્યું – મારા વાસણોમાં કેમ કાણાં પાડો છો ? બાળસાધુએ કહ્યું – મિચ્છા મિ દુક્કડ, એ પ્રમાણે ફરી પણ તે મિચ્છા મિ દુક્કડં કરતો વાસણને કાણા કરે છે. પછી તે કુંભારે તે બાળસાધુના કાન આમડ્યા. બાળ સાધુ બોલ્યા - મને પીડા થાય છે. કુંભારે કહ્યું – મિચ્છા મિ દુક્કડં. એ રીતે કુંભાર વારંવાર કાન મરડીને મિચ્છા મિ દુક્કડ' આપે છે. ત્યારે બાળ સાધુ બોલ્યા - અહો ! તમારું “મિચ્છા મિ દુક્કડ' ઘણું સુંદર છે. કુંભારે કહ્યું – તમે પણ આવું જ મિચ્છા મિ દુક્કડં આપેલું ને! ત્યારે તેણે ભાજનમાં કાણા કરવા બંધ કર્યા. જે દુકૃતને મિથ્યા કરીને તે જ પાપનું પુનઃ સેવન કરે છે, તે પ્રત્યક્ષ મૃષાવાદી અને માયાકપટનો પ્રસંગી છે. આ દ્રવ્ય પ્રતિક્રમણ. ભગવંત વર્ધમાનસ્વામી કૌશાંબીમાં સમોસર્યા. ત્યાં ચંદ્ર અને સૂર્ય બંને ભગવંતને વાંદવાને વિમાન સહિત અવતર્યા. ત્યાં આ મૃગાવતી. ઉદાયનની માતા, દિવસ છે. તેમ સમજી ઘણો કાળ બેઠા. બાકીના સાધ્વી ભગવંતને વાંદીને પોતાના આવાસે ગયા. ચંદ્ર અને સૂર્ય પણ ભગવંતને વાંદીને ગયા, તુરંત જ વિકાળ થઈ ગયો. મૃગાવતી સંશાંત થઈ, આ ચંદના પાસે ગયા. ચંદનાએ ત્યાં સુધીમાં પ્રતિક્રમણ કરી લીધેલ. મૃગાવતી સાળીએ આલોયના શરૂ કરી, આય ચંદનાએ કહ્યું કે – હે આયT કેમ આટલો લાંબો સમય રહ્યા ? તારા જેવી ઉત્તમ કુળમાં જન્મેલ માટે આમ એકલા ત્યાં રહેવું યોગ્ય નથી. મૃગાવતીએ સદ્ભાવથી મિથ્યા દુષ્ક આપ્યું. આ ચંદનના પગે પડયા. તે સમયે આ ચંદના સંથારામાં રહેલા, તેમને નિદ્રા આવી ગઈ, સુઈ ગયા. મૃગાવતીએ પણ તીવ્ર સંવેગને પામીને તેમના પગે પડવાથી જ કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. તે માર્ગથી સર્પ આવતો હતો. આ ચંદનાનો હાથ સંથારાથી લાંબો થયો. મૃગાવતીએ સર્ષ ન કરડે તેવી બુદ્ધિથી તેમનો હાથ સંથારામાં ગોઠવી દીધો. ચંદનાઆર્યા જાગીને બોલ્યા - આ શું છે ? હજી પણ તમે મિથ્યાદુષ્ક દઈ રહ્યા છો ? નિદ્રા પ્રમાદથી મને ઉઠાડવી ન હતી. મૃગાવતી કહે છે – આ સર્પ તમને ન કરડે તે માટે હાથ પાછો ખેંચેલ. ચંદના આયએ પૂછ્યું - સર્પ ક્યાં છે? મૃગાવતીએ દેખાયો. આયચંદનાએ સર્પ ન જોયો. ત્યારે મૃગાવતીને પૂછ્યું - તને કોઈ અતિશય થયો છે ? તેણી બોલ્યા – હા. ફરી E:\Maharajsaheb\Adhayan-33\Book33AL Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧/ર નિ ૧૦૪૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (24) (PROOF-1) પૂછ્યું - તે છાડાસ્થિક છે કે કૈવલિક છે? મૃગાવતી બોલ્યા - કૈવલકિ. પછી ચંદના આયએ તેણીના પગે પડીને ‘મિસ્યા મિ દુક્કડ' કહ્યું કેમકે મેં કેવલીની આશાતના કરી. આ ભાવ પ્રતિક્રમણ. કહ્યું છે - જો પાપ કરીને અવશ્ય પ્રતિકમણ કરે, તો પછી તે પાપ કર્મ ફી ન કરવાથી પ્રતિકાંત થયો તેમ કહેવાય. આ તમામ એ ભૂતકાળના સાવધ યોગથી હું નિવૃત્ત થાઉં છું, તેથી જેની નિવૃત્તિ, તેની અનુમતિથી વિરમણ છે તથા નિંદ્રામાં એટલે ગુપ્સા કરું છું જો કે નહીં પણ ગુપ્તા અર્થમાં જ છે. તો પણ તે બંનેમાં ભેદ છે – સામાન્ય અર્થ ભેદ છતાં ઈષ્ટ વિશેષાર્થ શકદ છે - x - તે કહે છે – • નિર્યુક્તિ-૧૦૪૯-વિવેચન : પોતાના દુષ્ટ ચાસ્ત્રિનો પસ્તાવો કરવો તે નિંદા, તેના ચાર નિક્ષેપ થાય છે. દ્રવ્યમાં ચિત્રકાર પુત્રી, ભાવમાં ઘણાં ઉદાહરણો છે. પાણીના સ્વ ચરિનો પશ્ચાત્તાપ તે નિંદા થતુ આત્મસાક્ષીએ ગુપ્તા. તેમાં કે તેનો નામાદિ ચાર ભેદે નિક્ષેપ થાય છે. તેમાં નામ, સ્થાપનાને છોડીને દ્રવ્ય નિંદામાં ચિત્રકારપુગીનું ઉદાહરણ છે. તેણી જે રીતે રાજાને પરણીને પોતાની નિંદા કરે છે. તે ભાવ નિંદામાં ઘણાં ઉદાહરણો યોગસંગ્રહમાં કહેવાશે. તેનું લક્ષણ આ પ્રમાણે છે – હા! ખોટું કર્યું, હા! ખોટું કરાવ્યું, હા ! ખોટાની અનુમોદના કરી, તેના પશ્ચાત્તાપથી મારું અંતર બની રહેલ છે. • નિયુક્તિ-૧૦૫૦-વિવેચન : ગઈ પણ તેવી જ છે, પરંતુ તેમાં બીજા આગળ દોષ પ્રકાશવાના છે. દ્રવ્ય ગહમાં મરુકનું દષ્ટાંત છે, ભાવમાં ઘણાં ઉદાહરણો છે. ગહાં, નિંદાની જાતિની જ છે. તેમાં વિશેષ આ છે – બીજા સમક્ષ પ્રગટ કરવું તે નહીં કહેવાય. અથવા ગુરુ સનમુખ જે સ્વગુપ્તા તે ગઈ. તે પણ ચાર ભેદે છે. તેમાં નામ, સ્થાપના છોડીને કહે છે - દ્રવ્યમાં મરુકનું દૃષ્ટાંત છે, તે આ પ્રમાણે – આનંદપુરમાં મર્કની પૂત્રવધુ સાથે સંભોગ કરીને ઉપાધ્યાયને કહે છે - મેં સ્વપ્નમાં તમારી પુત્રવધૂ સાથે સંભોગ કર્યો. ભાવગહમાં - સાધુએ ગુરુ પાસે જઈને, અંજલિ કરીને, વિનયપૂર્વક, જેવું પાપ પોતે જાણે છે, તે પ્રમાણે જ ગુરુને જણાવી દે. તેમાં દહીં એટલે ગુપ્તા. કોની જુગુપ્સા કરે ? આત્માની - ભૂતકાળના સાવધયોગકારી આત્માની અથવા અતીત સાવધ યોગના ત્રાણ હિત આત્માની જુગુપ્સા કરે. હવે સામાયિક વડે ત્રાણ-રક્ષણ છે. અથવા સતત સાવધ યોગના પ્રવર્તનથી નિવર્તવું. હુિં નિવવું છું.. વ્યસૃજામિ - વિવિધ અર્થ કે વિશેષ અર્થમાં ‘વિ' શબ્દ છે. ૩ શબ્દ “શાર્થેબહુ અર્થમાં છે. સૃજામિ એટલે હું ત્યાગ કરું છું. સાથતુ હું વિશેષ કરીને ઘણો જ ત્યાગ કરું છું. વ શdદ અધ: અર્થમાં છે. [શંકા] સાવધયોગના પરિત્યાગથી હું હે ભદંતા સામાયિક કરું છું. એ પ્રમાણે સાવધયોગની નિવૃત્તિ કહે છે. તેમાં વ્યસૃજામિ' શબ્દ વિપરીતતાને પામે છે. સિમાધાન] ના, તેમ નથી. - x - સામાયિક પછી પણ પ્રયોજાયેલ “વ્યસૃજાતિ' શબ્દમાં તેનો વિપક્ષ ત્યાગ પણ જાણવો. વિસ્તાર ભયથી વધારે કહેતા નથી. હવે વ્યુત્સર્ગના પ્રતિપાદન માટે કહે છે – • નિયુક્તિ-૧૦૫૧-વિવેચન : દ્રવ્ય વ્યુત્સર્ગમાં પ્રસન્નચંદ્રનું દષ્ટાંત છે અને તે જ ફરી જ્યારે સંવેગમાં આવી જાય છે, ત્યારે તે દૃષ્ટાંત ભાવમાં પણ છે જ. અહીં દ્રવ્ય વ્યુત્સર્ગ - તે ગણ, ઉપધિ, શરીર, , પાન આદિનો ત્યાગ અથવા દ્રવ્ય વ્યત્સર્ગ તે આdધ્યાનાદિ ધ્યાતાનો કાયોત્સર્ગ. તેથી કહે છે - દ્રવ્ય વ્યુત્સર્ગમાં પ્રસન્ન ચંદ્રનું ઉદાહરણ છે. ભાવ વ્યુત્સર્ગ તે જ્ઞાન આદિનો પરિત્યાગ અથવા ધર્મ-શુક્લધ્યાન કરનારનો કાયોત્સર્ગ જ. તેથી કહ્યું કે સંવેગ પામીને પછી ભાવ વ્યુત્સર્ગમાં પ્રસણચંદ્રનું જ દષ્ટાંત છે. ભાવાર્થ કથાનકથી જાણવો. તે આ છે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં પ્રસન્નચંદ્ર રાજા હતો. ત્યાં ભગવંત વીર સમોસય. પછી રાજા ધર્મ સાંભળીને સંવેગ પામ્યો. દીક્ષા લીધી, ગીતાર્થ થયો. કોઈ દિવસે જિનકલ્પ સ્વીકારવાની ઈચ્છાથી સર્વ ભાવનાથી આત્માને ભાવિત કરે છે. તે કાળે રાજગૃહગરમાં મશાનમાં પ્રતિમા સ્થાને રહ્યા. ભગવંત મહાવીર ત્યાં જ સમોસરેલા. લોકો પણ વંદનાર્થે નીકળ્યા. બે વણિકો ફિતિપ્રતિષ્ઠિત નગરથી ત્યાં આવ્યા. પ્રસન્નચંદ્રને જોઈને એક વણિક બોલ્યો - આ આપણાં સ્વામી છે, રાજલક્ષમી છોડીને, તપરૂપી લમી સ્વીકારી છે. અમે તેની ધન્યતા છે. બીજો બોલ્યો - આની વળી ધન્યતા? જે અસંજાત બળવાળા પુત્રને રાજ્યમાં સ્થાપીને દીક્ષા લઈ લીધી. તે ભાયાતો દ્વારા પરાભવ પામશે. ઉત્તમ નગર ક્ષયને પામશે. એ પ્રમાણે ઘણાં લોકોને દુઃખમાં સ્થાપ્યા, તે દેખાતું નથી. આ સાંભળીને પ્રસન્નચંદ્રને કોપ ચડ્યો. તે વિયાવા લાગ્યા કે – કોણ મારા પુત્રને અપકાર કરે છે ? નક્કી - અમુક. તે વળી શું કરી લેશે ? અહીં આ અવસ્થામાં રહીને પણ તેને ખતમ કરી દઈશ. માનસ સંગ્રામથી શૈદ્ર ધ્યાન પામ્યો. હાથી વડે હાથીને ખતમ કરવા લાગ્યો. એ સમયે શ્રેણિક રાજા ભગવંતને વાંદવાને નીકળેલો. તેણે પણ પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોયા અને વંદન કર્યું. શ્રેણિકને થયું - આ પ્રષિ શુક્લધ્યાને ચડેલા છે. તો આવા ધ્યાનમાં કાળધર્મ પામે તો તેમની શું ગતિ થાય, એમ ભગવંતને હું પૂછીશ. ત્યાં જઈ, વંદન કરીને ભગવંતને શ્રેણિકે પૂછ્યું - જે ધ્યાનમાં રહેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિને મેં વાંધા, તે વખતે તેઓ કાળ કરે તો ક્યાં ઉપપાત થાય? ભગવંત બોલ્યો - સાતમી નકમાં. ત્યારે શ્રેણિકે વિચાર્યું – અરેરે આમ કેમ? ફરી તે જ પ્રશ્ન કર્યો. તેટલામાં પ્રસન્નચંદ્ર માનસિક સંગ્રામમાં પ્રધાન નાયક સાથે લડતા તલવાર, શક્તિ, ચેક, કલ્પની દિ આયુધો કુમાવી ચૂકેલા. ત્યારપછી તેણે શિરસ્ત્રાણ-મુગટ વડે હું તેને ખતમ કરી દઉં એમ વિચારી માથા ઉપર હાથ ફેવ્યો. ત્યારે તેણે જાણ્યું કે લોય કરેલ છે [મસ્તક મંડિત છે.] ત્યારે સંવેગ પામ્યો. મહા વિશુદ્ધયમાન પરિણામથી આત્માની નિંદા કરવા લાગ્યા. ફરી શુક્લધ્યાન પામ્યા. એટલામાં શ્રેણિકે ફરી પણ ભગવંતને પૂછ્યું - ભગવન્! જે ધ્યાને હાલ પ્રસન્નચંદ્ર રાજર્ષિ વર્તી રહ્યા છે, તેમાં મૃત્યુ પામે તો ક્યાં ઉપજે ? ભગવતે કહ્યું - અનુત્તર દેવમાં. ત્યારે શ્રેણિકે પૂછ્યું - પૂર્વે કેમ જુદુ પરૂપેલ હતું કે મેં કંઈ જુદુ સમજેલ jsaheb\Adhayan-33\Book33AL E:IMa Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧/ર નિ - ૧૦૫૧ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (PROOF-1) હતું? ભગવંતે કહ્યું – ના તેમ ન હતું. - શ્રેણિકે ફરી પૂછયું - તો આમ કઈ રીતે? ત્યારે ભગવંતે તેને બધો વૃત્તાંત કહ્યો. એટલામાં પ્રસન્નચંદ્ર રાજર્ષિ સમીપે દિવ્ય દેવ દુંદુભિના નાદ સહિત મહાનું કલકલ થયો. ત્યારે શ્રેણિકે પૂછ્યું - ભગવન ! આ શું થયું ? ભગવંતે કહ્યું – તેને વિશુદ્ધયમાન પરિણામથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી દેવો તેનો મહોત્સવ કરી રહ્યા છે. આ જ દ્રવ્ય અને ભાવ વ્યુત્સર્ગનું દૃષ્ટાંત છે. હવે સમાપ્તિમાં સામાયિકના કત વિષયક સંપથી કહે છે – • નિયુક્તિ-૧૦૫ર-વિવેચન : સામાયિકના આરંભે આત્મા ત્રિવિધકરણ અને ત્રિવિધ યોગથી પાપને તજીને સાવધયોગથી વિરામ પામે છે, આ પાઠ સમાપ્ત થયો. સાવધયોગથી વિરત, કઈ રીતે ? પાપનો ત્રિવિધ ત્રિવિધે ત્યાગ કરીને અથવા પાઠાંતરથી સાવધયોગ વિરત થઈને ત્રિવિધ ત્રિવિધે ભવિષ્યમાં થનારા પાપનો ત્યાગ કરે છે. - X - X - અનુગમ કહ્યો. હવે નય કહે છે - તે લૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂગ, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ રીતે સાત છે. તેનું સ્વરૂપ પૂર્વે સામાયિક અધ્યયનમાં દશવિલું જ છે. પણ અહીં સ્થાન અભૂખ્યાર્થે જ્ઞાન-કિયા બે નયમાં સમાવેશ થતો હોવાથી સંક્ષેપથી કહે છે – • નિયુક્તિ-૧૦૫૩-વિવેચન : વિધા અને ચરણ નયમાં બાકીના નયોનો અવતાર કરવો જોઈએ. સામાયિક નિયુક્તિ જે સુભાષિત અર્થવાળી છે, તે પૂરી થઈ. અહીં વિદ્યા અને ચરણ એટલે જ્ઞાન અને ક્રિયારૂપ નવ જાણવા. તેમાં બીજા નયો સમજી લેવા. હવે સવદ્વાર જ બાકીના નયના અંતભવથી અધિકૃતુ મહિમાથી - ૪ - જ્ઞાન અને ચરણ નો કહીએ છીએ. તેમાં જ્ઞાન નયનો મત આ પ્રમાણે છે – જ્ઞાન જ આલોક - પરસ્પોકના ફળની પ્રાપ્તિમાં પ્રધાન કારણ છે. યુક્તિયુક્ત વડે આ કહ્યું. તેથી જણાવે છે – • નિયુક્તિ-૧૦૫૪-વિવેચન : ગ્રહિતવ્ય અને સંગ્રહિતવ્ય અર્થ જાણ્યથી જ મુક્તિ માટે ચન કરી શકાય છે, આ જ્ઞાનનય જાણવો • • • જ્ઞાતિ - સમ્યફ જાણવું. ગ્રહિતવ્ય-ઉપાદેય, અણહીતળે - હેય, ત્યાજ્ય = શબદ - ઉપાદેય અને હેય બંને જ્ઞાતત્વના અનુકર્ષણાર્થે છે. અથવા ઉપેક્ષણીયના સમુચ્ચયાર્થે છે. વ કાર અવધારણા છે. તેના આવો વ્યવહિત પ્રયોગ જાણવો - જ્ઞાત જ ઉપાદેય તથા હેચ તથા ઉપેક્ષાકીયમાં છે. અજ્ઞાત નહીં. અર્થ - ઐહિક અને આમુર્મિક. તેમાં હિક અર્થમાં - ઝહીંતવ્ય તે માળા,. ચંદન અને સ્ત્રી વગેરે. અહીંતવ્ય - વિષ, શસ્ત્ર, કંટકાદિ, ઉપેક્ષણીય - તૃણ દિ. આમુખિક અર્થમાં ગ્રહીતવ્ય • સમ્યગ્દર્શનાદિ, જાગ્રહીતથમિથ્યાત્વ આદિ, ઉપેક્ષણીય • વિવાથી અમ્યુદયાદિ. તે અર્થમાં પ્રયત્ન કરવો જોઈએ. આ ક્રમથી ઐહિક અને આમુખિક ફળ પ્રાપ્તિના અર્થી જીવોએ પ્રયત્ન કQો જોઈએ • પ્રવૃત્તિ આદિ લક્ષણ પ્રયત્ન કરવો. - X - X - તથા આમુર્મિક ફળ પ્રાપ્તિના અાર્થીઓએ પણ જ્ઞાનમાં જ પ્રયત્ન કરવો. આગમમાં પણ આ પ્રમાણે જ કહ્યું છે – 3િ3/4. “પહેલું જ્ઞાન અને પછી દયા" એ પ્રમાણે બધાં સંયતે રહેવું. અજ્ઞાની શું કરી શકે ? છેક કે પાપકને શું જાણશે? તથા અાગમમાં કહે છે – ગીતાર્થનો વિહાર છે, બીજો ગીતાર્થ મિશ્રક કહેલ છે. આ સિવાય બીજો કોઈ વિહારની જિનવરે અનુજ્ઞા આપેલ નથી. અહીં અભિપ્રાય એવો છે કે અંધ વડે મધને ખેંચી જવાથી સમ્યક્ માર્ગ પ્રાપ્ત થતો નથી. એ પ્રમાણે ક્ષાયોપથમિક જ્ઞાનને આશ્રીને કહ્યું. ક્ષાયિકને પણ સ્વીકારીને વિશિષ્ટ કળસાધકત્વ તેનું જ જાણવું. જેથી અરહંતને પણ ભવસમુદ્રના કાંઠે રહેવા છતાં દીક્ષા લઈને ઉત્કૃષ્ટ તપ-ચાસ્ત્રિવાળા છતાં ત્યાં સુધી અપવર્ગની પ્રાપ્તિ થતી નથી, જ્યાં સુધી જીવાજીવાદિ અખિલ વસ્તુના પરિચ્છેદ રૂપ કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય. તેથી જ્ઞાન જ મુખ્ય છે અને તે ઐહિક-મુખિક ફળ પ્રાપ્તિનું પ્રધાને કારણ કહેલ છે. જે ઉપદેશ જ્ઞાનની પ્રાધાન્યતા જણાવનાર છે, તે જાયને જ્ઞાનનય કહે છે. - આ ચતુર્વિધ સમ્યકત્વાદિ સામાયિકમાં સમ્યકત્વ સામાયિક અને શ્રુત સામાયિક એ બંનેને ઈચ્છે છે. કેમકે તે જ્ઞાનાત્મકપણે છે. દેશવિરતિ અને સર્વ વિરતિ સામાયિક તો તેનું કાર્ય છે, તેના લાભપણાથી તેને ઈચ્છતા નથી, ગુણભૂતને ઈચ્છે છે તે ગાથાર્થ. જ્ઞાન નય કહ્યો. હવે ક્રિયા નયનો અવસર છે. કિયાનયનો મત આ પ્રમાણે છે – ક્રિયા જ ઐહિક, આમુખિક ફળ પ્રાપ્તિનું પ્રધાન કારણ છે યુક્તિયુક્તત્વથી કામ કર્યું. આ પણ ઉક્ત લક્ષણ જ સ્વપક્ષની સિદ્ધિને માટે ગાથા કહે છે - મિe આની ક્રિયા નયના દર્શનાનુસાર વ્યાખ્યા – જ્ઞાતમાં ઉપાદેય અને હેય - અર્થમાં ઐહિક અને આમુર્મિક ફળ પ્રાતિને અર્થે પ્રયત્ન કરવો જોઈએ જ. જેથી પ્રવૃત્તિ આદિ લક્ષણ પ્રયત્ન સિવાય જ્ઞાનવાળા પણ અભિલષિત અર્થની પ્રાપ્તિ જોતા નથી. બીજાએ પણ કહ્યું છે - મનુષ્યોને ક્રિયા જ ફળદાયી છે, જ્ઞાન ફળદાયી માનેલ નથી. કેમકે સ્ત્રી-ભક્ષ્ય અને ભોગનો જાણકાર માત્ર જ્ઞાનથી સુખી થતો નથી. તથા આમુર્મિક ફળ પ્રાપ્તિના અર્થી વડે કિયા જ કરવા યોગ્ય છે. તથા મુનિદ્રવચન પણ એ પ્રમાણે જ વ્યવસ્થિત છે. કેમકે કહ્યું છે કે – ચૈત્ય, કુલ, ગણ, સંઘોમાં અને આચાર્ય તથા પ્રવચનમાં, બધામાં પણ તપ અને સંયમમાં ઉધમ કરવો જોઈએ. આ જ સ્વીકારવું જોઈએ કે જેથી તીર્થકર અને ગણધરોએ પણ ક્રિયા હિતને જ્ઞાન પણ વિકલ જ કહેલ છે. આગમમાં પણ કહ્યું છે કે – ઘણું જ્ઞાન ભણીને પણ ચાસ્ત્રિહીન શું કરશે ? જેમ અંધની પાસે લાખો-કરોડો દીવા પ્રગટાવીને પણ શો લાભ ? આ પ્રમાણે ક્ષાયોપથમિક ચાસ્ત્રિ આશ્રીને કહ્યું. ચાસ્ત્રિ, ક્રિયા આદિ પર્યાય શાદો છે. ક્ષાયિકને આશ્રીને પણ પ્રકૃષ્ટ ફલ સાધકવથી તેને જ જાણવી. જે કારણે અરહંત ભગવંત પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ત્યાં સુધી મુક્તિ પામતા નથી, જ્યાં સુધી સર્વે કર્મ ઇંઘણ અગ્નિભૂત થઈ હૃસ્વપંચાક્ષર બોલવાના કાળ માત્રા જેટલી સર્વ સંવરરૂપ ચારિત્રક્રિયા પામતા નથી. તેથી ક્રિયા જ ઐહિક અને આમુખિક ફલ પ્રાપ્તિમાં પ્રધાન કારણે છે. એ પ્રમાણે ઉક્ત ન્યાયથી જે ઉપદેશ ક્રિયાપ્રાધાન્ય જણાવે છે તે નયને કિયા rajsaheb\Adhayan-33\Book33AL E:\Mahar Page #35 -------------------------------------------------------------------------- ________________ 3 ૧/ર નિ - ૧૦૫૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ છે અધ્યયન-૨-“ચતુર્વિશતિસ્તવ” છે નય કહે છે. આ સમ્યકત્વાદિ ચતુર્વિધ સામાયિકમાં દેશવિરતિ અને સર્વવિરતિ એ બે સામાયિકને ઈચ્છે છે. કેમકે તે કિયાસ્વરૂપ છે. સમ્યકત્વ સામાયિક અને ધૃતસામાયિક તેના માટે ઉપાદીયમાનપણાથી છે માટે તેને ઈચ્છતા નથી. ગુણભૂતને ઈચ્છે છે. આ જ્ઞાન અને ક્રિયાનનું સ્વરૂપ છે. તે જાણીને શિષ્યને સંશય થયો કે આમાં તત્ત્વ શું છે ? આચાર્ય ત્યારે નીચેની ગાથા કહે છે અથવા જ્ઞાાન-કિયા નય મતને જણાવીને હવે સ્થિતપક્ષ કહે છે – • નિયુક્તિ-૧૦૫૫-વિવેચન : બઘાં નયોની બહુવિધ વક્તવ્યતાને સાંભળીને, તે સર્વ નયોમાં વિશુદ્ધ છે, જે ચરણગુણમાં સ્થિત સાધુ છે. બધાં મૂળ નયો તથા તેના ભેદો અને દ્રવ્યાસ્તિક આદિ નયોની સામાન્ય કે વિશેષ જ ઉભયરૂપની અપેક્ષા વિના અથવા નામાદિ નયોમાં કોને કયા સાધુ ઈચ્છે છે ઈત્યાદિ સાંભળીને સર્વ નય સંમત વયન - જે ચરણગુણ સ્થિત સાધુ, જેથી સર્વે નયો ભાવનિક્ષેપને જ ઈચ્છે છે. (26) મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ (PROOF-1) E:\Maharajsaheb Adhayan-33\Book33AI - X - X - X - XPX - X - X - હવે સામાયિક અધ્યયન પછી ચતુર્વિશતિ તવ અધ્યયન આરંભીએ છીએ. અહીં અધ્યયન ઉદ્દેશ સૂગના આરંભમાં બધે જ કારણ અને અભિસંબંધ કહેવો, એ વૃદ્ધવાદ છે. તેનું કારણ કહે છે - જાત્યાદિ ગુણ સંપદા યુક્ત શિષ્યને ગુરુ આવશ્યક શ્રુતસ્કંધ સૂત્રથી અને અર્થશી આપે છે. તે અધ્યયન સમુદાયરૂપ વર્તે છે. તેથી કહ્યું છે - હવે આગળ હું એક-એક અધ્યયનનું કીર્તન કરીશ. પહેલું અધ્યયન સામાયિક કહ્યું. હવે બીજું - આચાર્યના વચનના પ્રામાણ્યથી અધિકાર ઉપન્યાસ સિદ્ધિ થાય છે. “સાવઘયોગ વિરતિ ઉકિર્તન” ઈત્યાદિથી હવે બીજું અધ્યયન કહે છે. * * * * • x • તેનો સંબંધ આ પ્રમાણે છે - અનંતર અધ્યયનમાં સાવધયોગ વિરતિરૂપ સામાયિક કહી. અહીં તેના ઉપદેણ અરહંતનું ઉકીર્તન-સ્તવના એ કર્તવ્ય કહે છે અથવા સામાયિક અધ્યયનમાં તેના સેવનથી કર્મક્ષય કહ્યો. • X - X - અહીં પણ ચતુર્વિશતિ સ્તવમાં અરહંતના ગુણોત્કીર્તનરૂપ ભક્તિના તાવથી આનું જ પ્રતિપાદન કરે છે. કહ્યું છે – જિનવરોની ભક્તિથી પૂર્વના સંચિત કર્મોનો ક્ષય થાય છે. એ પ્રમાણે આ સંબંધથી આવેલ ચતુર્વિશતિ તવ અધ્યયનના ચાર અનુયોગ દ્વારો કહેવા. તેમાં નામ નિફોપામાં “ચતુર્વિશતિ સ્તવ” તેથી કહે છે – • નિયુક્તિ-૧૦૫૬-વિવેચન : ચતુર્વિશતિ સ્તવનો નામનિષ્પન્ન નિક્ષેપો થાય છે. ચતુર્વિશતિ શબ્દનો છે પ્રકારે અને સ્તવનો છ પ્રકારે નિક્ષેપ થાય છે. - x - ૪ - અવયવાર્થ તો ભાણકાર જ કહેશે. તેમાં મધ અવયવને આશ્રીને નિક્ષેપના ઉપદર્શનાર્થે કહે છે – • ભાષ્ય-૧૦-વિવેચન : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષોત્ર, કાળ અને ભાવ એ છ પ્રકારે ચતુર્વિશતિનો નિક્ષેપો થાય છે. (૧) કોઈ જીવ કે જીવનું “ચતુર્વિશતિ' એવું નામ રાખે. (૨) સ્થાપના ચતુર્વિશતિ - કોઈને તે રૂપે સ્થાપના. (૩) દ્રવ્યચતુર્વિશતિ સચિત્ત, અયિત્ત, મિશ્રભેદથી ૨૪-દ્રવ્યો. તેમાં સચિત્ત-દ્વિપદ, ચતુષ્પદ, પદ ભેદથી છે. અયિત્ત - કાષપણાદિ, મિશ્રન્કટક આદિ અલંકૃત્ દ્વિપદાદિ. ક્ષેત્રથી ૨૪-ક્ષેત્રો અથવા ભરતાદિ ક્ષેત્રપદેશો ચોવીશ પ્રદેશોમાં અવગાઢ દ્રવ્ય. કાળથી ૨૪-સમયાદિ, આટલું કાળ સ્થિતિ દ્રવ્ય છે. ભાવથી ૨૪-ભાવ સંયોગ કે ૨૪ ગુણ કૃણ દ્રવ્ય. આ ચતુર્વિશતિનો નિક્ષેપ થયો. અહીં સચિત્ત-દ્વિપદ મનુષ્ય ચતુર્વિશતિનો અધિકાર છે. ચતુર્વિશતિ કહ્યું, પે ‘સ્તવ'નું પ્રતિપાદન કરે છે - • ભાષ્ય-૧૯૧-વિવેચન : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ સ્તવના ચાર નિક્ષેપા છે. દ્રવ્યસ્તવ પુષ્પાદિ છે, ભાવતવ-વિધમાનગુણોનું કિર્તન છે. અહીં નામ એટલે ‘નામ સ્તવ' ઇત્યાદિ - X • જાણવું. * * * તેમાં નામ અને સ્થાપના ગૌણ હોવાથી તેને છોડીને દ્રવ્યસ્તવ અને Page #36 -------------------------------------------------------------------------- ________________ અધ્ય ૨, નિ : ૧૦૫૬, ભા૧૯૧ (PROO ભાવસ્તવનું સ્વરૂપ કહે છે - દ્રવ્ય સ્તવ તે પુષ, ગંધ, ધૂપ આદિ છે. કારણમાં કાર્યનો ઉપચાર છે, અન્યથા દ્રવ્યસ્તવ તે પુણદિ વડે સમ્યફ આર્યન થાય સદ્ભૂત ગુણો તે સદ્ગણો. આના વડે અસતભૂત ગુણોનું કીર્તન નિષેધેલ છે, તે કસ્વાથી મૃષાવાદ લાગે છે. સગુણોનું પ્રબળતાથી પરામક્તિની કીક્ત તે સગુનોજીન જેમકે - હે નામ પે સમ ગણ જગતને પ્રકાશિત કરે છે, તેવી રીતે બઘાં પરતીયદિપે પણ કહેલ નથી. ઈત્યાદિ ૫, ભાવ સ્તવ અહીં યાલિત અને પ્રતિષ્ઠાપિત અર્થ સમ્યગૃજ્ઞાનને માટે છે. ચાલના કદાયિત્ શિષ્ય કરે છે, કદાયિત્વ સ્વયં ગુરુ કરે છે. • x • અહીં ધનપરિત્યાગ આદિથી દ્રવ્યસ્તવ જ ઘણો લાભદાયી થશે, એમ અલ્પબુદ્ધિવાળાને આશંકા સંભવે છે. તેનો નિરસ કરવા, તેના અનુવાદપૂર્વક કહે છે - • ભાષ્ય-૧૯૨-વિવેચન : દ્રવ્યસ્તવ અને ભાવાસ્તવમાં દ્રવ્યસ્તવ ઘણાં ગુણવાળો છે એવી બુદ્ધિ થાય, અનિપુણબુદ્ધિવાળાનું વચન છે. કેમકે જિનેશ્વરો છે જીવનિકાયના હિતને કહેનાર છે. * * * * * કદાચ આવું કરતા ઘનના ત્યાગથી શુભ જ અધ્યવસાય સાને તીર્થની ઉન્નતિકરણ જોઈને તેમ કરનાર બીજાને પણ પ્રતિબોધ થવાથી, તે સ્વ-પરને અનુગ્રહકારી છે. એવું મનમાં માને તો “વ્યસ્તવ ઘણાં ગુણવાળું છે" એ માન્યતાની અસારતા જણાવે છે . આ વચન અનિપુણ મતિના છે. કેમકે તીર્થકરો પૃથ્વીકાયાદિ છ કાયના હિતને કહેવાય છે, કેમકે તે પ્રધાન મોક્ષસાધન છે. ઇ જીવનું હિ • ભાણ-૧૯૩-વિવેચન - છ ઇવનિકાયનો સંયમ દ્રવ્યસ્તવમાં પૂર્ણપણે વિરોધી છે. તેથી સંપૂર્ણ સંયમને જાણનારા સાધુ પુષ્પાદિ દ્રવ્યરતવને ઈચ્છતા નથી. છ ઇવનિકાય તે પૃથ્વી આદિ રૂપ છે. સંયમ • સંઘનાદિ પરિત્યાગ. આ છે જીવકાર્યનું હિત. દ્રવ્યતવ-પુપાદિ વડે ગાર્ચન ૩૫. તેમાં પુપાદિમાં ચુંટવા કે સંઘના આદિ સંપૂર્ણ સંયમની અનુપપત્તિ છે. સંપૂર્ણ સંયમ પ્રધાન વિદ્વાન તે તત્ત્વથી સાધુ કક્વાય છે. અહીં સંપૂર્ણ સંયમગ્રહણ તે અસંપર્ણ સંયમી વિદ્વાન શ્રાવકોના નિષેધ માટે છે. તેથી કહે છે - પુષ્પાદિ દ્રવ્યસ્તવને બહું માનતા નથી. જે કહ્યું છે - વ્યસ્તવ કરતા ધનના ભાગથી શુભ જ અયવસાય” ઈત્યાદિ. તે પણ યત્કિંચિત છે. કોઈક અઘસવી કે અવિવેકી શુભ અધ્યવસાય ન પણ પામે. કીર્તિ આદિને માટે પણ જીવોમાં દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ દેખાય છે. શુભ અધ્યવસાય ભાવમાં પણ તે જ ભાવસ્તવપણાથી દ્રવ્યનું તે કારણે પધાનત્વ છે. ભાવતવથી જ તીર્થની ઉન્નતિકરણ તત્ત્વતઃ જાણવું ભાવ તવ જ તેનું સમ્ય દેવાદિ વડે પણ પૂજ્યત્વ છે. એને કરતા જોઈને બીજા પણ સારી રીતે બોધ પામે છે. સ્વ-પનો અનુગ્રહ થાય છે. શિંકાવું તો શું આ દ્રવ્યસ્તવ એકાંતે ય જ વર્તે છે કે ઉપાદેય પણ છે? સિમાધાન] સાધુને માટે જ જ છે. શ્રાવકને ઉપાદેય પણ છે. • ભાષ્ય-૧૯૪-વિવેચન - સંયમમાં સંપૂર્ણપણે ન પ્રવર્તતા એવા દેશવિરતિવાળાને આ દ્રવ્યસ્તવ યુક્ત છે. સંસાને પાતળો કરવામાં દ્રવ્યસ્તવમાં કૂવાનું દષ્ટાંત છે. ••• સંયમમાં જેઓ સંપૂર્ણ ૫૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ પ્રવર્તે છે, તેવા શ્રાવકોને આ દ્રવ્યસ્તવ યુક્ત જ છે. શા માટે? સંસાનો ફાય કરવાને માટે. દ્રવ્યસ્તવ પ્રકૃતિથી જ સુંદર હોય તો શ્રાવકોને કઈ રીતે યુક્ત છે, તેમાં કૂવાનું દેટાંત છે. જેમ નવા નગરાદિ સંનિવેશમાં કોઈક પૂરતાં પાણીના અભાવથી તુણાદિથી પીડાતા, તેને નિવારવાને કૂવો ખોદે છે. તેમને બે કે તૃણાદિ ત્યારે વધે છે, માટીકાદવ આદિથી વદિ મલિન થાય છે, તો પણ તેમાંથી પ્રાપ્ત થયેલ પાણીથી, તેમને તે તૃષ્ણાદિ અને તે મળ દૂર થાય છે. બાકીના કાળમાં પણ તે બીજા લોકો સુખી થાય છે. તેમ દ્રવ્યસ્તવમાં જો કે અસંયમ છે તો પણ તેનાથી પરિણામશુદ્ધિ થાય કે જેનાથી અસંયમ પામ્યા બીજા કમોં ખપાવે છે, તેથી દેશવિતને આ દ્રવ્યસ્તવ કર્તવ્ય છે. તે શુભપરિણામ અનુબંધી અને પ્રભૂતતર નિર્જરાફળદાયી છે. સ્તવ કહ્યું. અહીં અધ્યયન શબ્દાર્થ નિરૂપણીય છે. તે અનુયોગ દ્વારમાં નિષેધ છે. નામનિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે મૂગાલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે. તે સૂગ હોય તો થાય છે. સૂત્ર અનુગમથી હોય, તે બે ભેદે - મૂગાનુગમ, નિયુક્તિઅનુગમ. નિયુક્તિ અનુગમ ત્રણ પ્રકારે છે. નિફોષ નિયુકિત અનુગમ, ઉપોદ્દાત નિયુક્તિ અનુગમ, સૂત્રસ્પરિક નિયુક્તિ અનુગમ. તેમાં નિકોપ નિયુક્તિ અનુગમ કહે છે, ઉપોદ્ઘાતo દ્વાર ગાથાઓથી જાણવો. • x • સૂત્ર સ્પર્શિક નિયુક્તિ અનુગમ સૂમ હોવાથી થાય છે. સૂત્રાનુગમનો અવસર પ્રાપ્ત જ છે. * * * સૂમ, સૂનાગમાદિ કથન ‘સામાયિક' અધ્યયનમાં કરે છે, તેથી તે અહીં - x - ફરી કહેતા નથી. સૂત્ર કહેવું જોઈએ. તે આ પ્રમાણે છે - • સૂગ-3 - લોકમાં ઉaોત કરનાર ધર્મતીર્થ કરનાર, જિન, એવા ચોવીશે પણ કેવલી અરિહંતની સ્તવના કરીશ. - વિવેચન-3 - • x • તેમાં અખલિત પદનું ઉચ્ચારણ, તે સંહિતા અથવા પરનો સંનિકર્ષ. તે આ છે - “લોગસ્સ જોયગરે'' ઈત્યાદિ પાઠ. હવે પદો - લોકના ઉધોતકર, ધર્મતીર્થકર ઈત્યાદિ • x - હવે પદાર્ચ - જોવાય તે લોક. પ્રમાણ. પ્રમાણ વડે દેખાય છે. અહીં લોકને પંચાસ્તિકાય રૂપ લેવો. તેલોકનું શું? ઉધોતકરણશીલ, તેને ઉધોત કસ્તા, કેવળજ્ઞાનથી જોઈને, તેના સહિત પ્રવચન દીપ વડે સર્વલોકને પ્રકાશ કરનાર, પર્વ - દુર્ગતિમાં પડતા આત્માને ધારી રાખે છે. તીર્થ - જેના વડે તરાય છે. ધર્મ એ જ કે ધર્મપધાન તીર્થ તે ધર્મતીર્થ. તેને કMારા તે ધર્મતીર્થકર નિન - રાગ, દ્વેષ, કષાય, ઈન્દ્રિય, પરીષહ, ઉપસર્ગ, આઠ પ્રકાના કર્મોને જીતવાથી જિત. અલ- અશોકાદિ આઠ મહાપાતિહાર્યાદિ ૫ પ્રજાને યોગ્ય હોવાથી અq. તેમને સ્વ નામ વડે સ્તવીશ. ચોવીશ એ સંખ્યા છે. આપ શબ્દ ભાવથી તે સિવાયનાના સમુચ્ચય અર્ને છે. તેમને કેવળજ્ઞાત વિધમાન હોવાથી કેવલી. એ રીતે પદાર્થ કહ્યા. પદવિગ્રહ અવસરે, હવે ચાલનાનો અવસર છે. તે રહેવા દઈ, સૂત્રસ્પર્શિકા નિયુક્તિ જ કહીએ E:\Maharajsaheb\Adhayan-33\Book33AL Page #37 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૰૨, નિ - ૧૦૫૬, ભા.૧૯૪ છીએ. ૫૫ - ૪ - ચાલના પણ અહીં જ કહીશું. તેમાં લોકનું નિરૂપણ – • નિયુક્તિ-૧૦૫૩-વિવેચન : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ અને પર્યવલોક એ પ્રમાણે આઠ ભેદે લોકનો નિક્ષેપ જાણવો. અહીં નામલોક, સ્થાપના લોક ઈત્યાદિ આઠ ભેદો કહેવા. વિસ્તાર ભાષ્યકાર જ કહે છે. તેમાં નામ, સ્થાપના છોડીને દ્રવ્યલોકને જણાવતા કહે છે – • ભાષ્ય-૧૯૫-વિવેચન : - જીવ-જીવ, રૂપી-અરૂપી, સપ્રદેશ-પ્રદેશ જે દ્રવ્ય છે, તે દ્રવ્યલોક જાણવો. તે લોક નિત્ય-અનિત્ય છે. - - - અહીં સુખ, દુઃખ, જ્ઞાન ઉપયોગ લક્ષણ જીવ છે, તેથી વિપરીત છે તે અજીવ છે. આના બે ભેદ છે રૂપી અને અરૂપી. તે જીવમાં અનાદિ કર્મ સંતાન પરિગત તે રૂપી-સંસારી. અરૂપી તે કર્મરહિત સિદ્ધો. અજીવ તે અરૂપી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય છે રૂપી અજીવ તે પરમાણુ આદિ છે. આ જીવ-અજીવને સામાન્યથી સપદેશઅપ્રદેશ જાણવા. તેમાં સામાન્ય-વિશેષ રૂપાત્વથી પરમાણુ તો પ્રદેશ જ છે. બીજા કહે છે કે – જીવ કાલાદેશથી નિયમા સપ્રદેશી છે, લબ્ધિ આદેશથી સદેશી કે દેશી હોઈ શકે. એ પ્રમાણે ધર્માસ્તિકાયાદિ ત્રણ અસ્તિકાયમાં પર-અપર નિમિત્ત બંને પક્ષ કહેવા. પુદ્ગલાસ્તિકાય દ્રવ્યાદિ અપેક્ષાથી વિચારવા. જેમકે પરમાણુ અપદેશ છે, દ્વિઅણુક આદિ સપ્રદેશ છે. ક્ષેત્રથી એક પ્રદેશાવગાઢ તે પ્રદેશ અને દ્વિપદેશાદિ અવગાઢ તે સપદેશ. એ પ્રમાણે કાળથી પણ એક-અનેક સમય સ્થિતિ છે, ભાવથી પણ એક-અનેકગુણ કૃષ્ણાદિ છે. - હવે પ્રસ્તુત સૂત્ર-આ આવા પ્રકારના જીવ-અજીવ યુક્ત એવો દ્રવ્યલોક તું જાણ. દ્રવ્ય એ જ દ્રવ્યલોક. આવા જ શેષ ધર્મને દર્શાવવાને કહે છે – નિત્ય, અનિત્ય જે દ્રવ્ય, મૈં શબ્દથી અભિલાષ્ય-અનભિલાષ્ટ આદિનો સમુચ્ચય. હવે જીવાજીવની નિત્યાનિત્યતાને દર્શાવતા કહે છે – • ભાષ્ય-૧૯૬-વિવેચન : ગતિ, સિદ્ધ, ભવ્ય, ભવ્ય એ ચાર જીવ આશ્રિત અપેક્ષાથી અને અજીવને આશ્રીને પુદ્ગલ, અનાગતદ્ધા, અતીતદ્ધા, ત્રણ કાયોની અનુક્રમે ચાર પ્રકારે સ્થિતિ કહેલી છે. - - - આની સામાયિકવત્ વ્યાખ્યા કરવી. સ્થિતિના ચાર ભંગ આ રીતે – સાદિ સાંત, સાદિ અનંત, અનાદિ સાંત, અનાદિ અનંત એ રીતે જીવ અને અજીવ થઈને આઠ ભંગો છે. હવે ક્ષેત્રલોકને કહે છે – • ભાષ્ય-૧૯૭-વિવેચન : આકાશના જે પ્રદેશો - પ્રકૃષ્ટદેશો, ઉર્ધ્વલોક અધોલોક અને તીİલોકમાં રહેલા છે, તેને ક્ષેત્રલોક જાણ. અવલોકાય તે લોક. ઉર્દાદિલોક વિભાગ સુજ્ઞેય છે. લોકાકાશપ્રદેશ અપેક્ષાથી અનંત છે. તે જિનેશ્વરે શોભન વિધિ વડે કહેલ છે. હવે કાલલોક પ્રતિપાદન કરતા કહે છે – • ભાષ્ય-૧૯૮-વિવેચન : સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, સંવત્સર, યુગ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી-અવસર્પિણી અને પુદ્ગલ પરાવર્ત્ત કહ્યા. તેમાં સમય પરમનિકૃષ્ટકાળ, વૃત્તિા - અસંખ્યેય સમય પ્રમાણ, મુર્ત્ત - બે ઘડી, ૧૬ મુહૂર્તનો (PROOF-1) E:\Maharajsaheb\Adhayan-33\Book33A\ ૫૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ૧-દિવસ, ૩૨-મુહૂર્તનો અહોરાત્ર, ૧૫-અહો રામનો ૧-૫ક્ષ, બે પક્ષનો ૧-માસ, ૧૨માસનું સંવત્સર, પાંચ સંવત્સરનો ૧-યુગ, પલ્યોપમ ઉદ્ધારાદિ ભેદ અનુયોગદ્વાર મુજબ જાણવા. સાગરોપમ પણ તે પ્રમાણે જ છે. દશકોડાકોડી સાગરોપમની ઉત્સર્પિણી, એ પ્રમાણે જ અવસર્પિણી જાણવી. પરાવર્ત્ત એટલે પુદ્ગલ પરાવર્ત્ત. તે અનંત ઉત્સર્પિણીઅવસર્પિણી પ્રમાણ દ્રવ્યાદિ ભેદે છે. તેમાં અનંતા અતીતકાળ અને અંત આગામીકાળ જશે. એ રીતે કાળલોક કહ્યો. - ૪ - હવે ભવલોક કહે છે – • ભાષ્ય-૧૯૯-વિવેચન : નરક, દેવ, મનુષ્ય અને તિર્યંચયોનિમાં રહેલા જે સત્ત્વો-પ્રાણી છે. તે-તે ભવમાં વર્તતા જે અનુભાવને અનુભવે છે, તે ભવલોક જાણવો. હવે ભાવલોકને દર્શાવે છે. • ભાષ્ય-૨૦૦-વિવેચન : ઔદયિક, ઔપશમિક, શાયિક, ક્ષાયોપશમિક, પારિણામિક અને સંનિપાતિક એ છ ભેદે ભાવલોક જાણવો. - - . - - કર્મના ઉદય વડે થયેલ તે ઔદયિક. કર્મના ઉપશમથી થયેલ તે ઔપશમિક, કર્મના ક્ષયથી થયેલ તે ક્ષાયિક, એ પ્રમાણે બાકીના ભાવો પણ કહેવા. સાંનિપાતિમાં સામાન્યથી અનેક ભેદો જાણવા. અવિરુદ્ધ ૧૫ ભેદ છે. ઔદયિક, ક્ષાયોપશમિક અને પારિણામિક એમ ત્રણ ભાવરૂપ એક એક ભંગ ચાર ગતિમાં વિચારવો. ક્ષયના યોગમાં પણ ચાર તેના અભાવમાં, ઉપશમથી પણ ચાર ભંગ થાય. ઉપશમ શ્રેણિમાં એક, કેવલીને પણ એક, સિદ્ધને પણ એક એમ પંદર ભેદ થાય. • ભાષ્ય-૨૦૧-વિવેચન : જે જીવને તીવ્ર રાગ અને દ્વેષ ઉદય પામ્યા છે, તેને તું ભાવલોક જાણ, એમ સારી રીતે અનંત જિનેશ્વરોએ કહેલું છે. તેમાં રાગ એટલે આસક્તિ, દ્વેષ એટલે પીતિ. એક વાક્યતાથી અનંત જિનેશ્વરોનું આ કથન છે. હવે પર્યાયલોક કહે છે – તેમાં ઓધથી પર્યાય ધર્મો કહે છે. અહીં નૈગમનય કે મૂઢનય દર્શનને આશ્રીને ચાર ભેદે પર્યાયલોક છે - * ભાષ્ય-૨૦૨-વિવેચન : દ્રવ્યના ગુણો, ક્ષેત્રના પર્યાયો, ભવના અનુભાવો, ભાવના પરિણામો, એમ સંક્ષેપથી પર્યાયલોક ચાર પ્રકારે તું જાણ. - - - દ્રવ્યના ગુણો - રૂપ આદિ, ક્ષેત્રના પર્યાયો - અગુરુલઘુ, બીજા કહે છે ભરત આદિ. ભવનો નાક આદિ અનુભવ તીવ્રતમ દુઃખાદિ કહ્યું છે – નરકમાં નારકોને આંખના પલકારા જેટલો પણ સુખનો અનુભાવ નથી, માત્ર દુઃખનો અનુબદ્ધ છે, અશુભ અને ઉદ્વેગજનક શબ્દ, રસ, રૂપ, ગંધ, સ્પર્શી નકમાં નૈરયિકને હોય. ઈત્યાદિ એ પ્રમાણે શેષ અનુભાવો પણ કહેવા. ભાવ – જીવ, અજીવ સંબંધી પરિણામ, તે અજ્ઞાનથી જ્ઞાનનીલ, લોહિત આદિ પ્રકારે થવા તે. આ ચારને ઓધથી પર્યાયલોક જાણ. તેમાં જે દ્રવ્યના ગુણો ઈત્યાદિને દેખાડતાં કહે છે – • ભાષ્ય-૨૦૩-વિવેચન : વર્ણ, રસ, ગંધ, સંસ્થાન, સ્પર્શ, સ્થાન, ગતિ, વર્ણ ભેદ એ દ્રવ્યના ગુણો છે. બહુવિધ પરિણામો તે પર્યાયલોક જાણ. અહીં ગાથામાં ત્ર શબ્દથી રસ આદિ ભેદ પણ Page #38 -------------------------------------------------------------------------- ________________ અધ્યક્ટ ૨, નિઃ - ૧૦૫૭, ભા.૨૦૩ E આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (PROOF-1) લેવા. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે – વર્ણ આદિ ભેદ સહિત લેવા. તેમાં af કાળો આદિ ભેદથી પાંચ પ્રકારે છે, જH - તિક્ત આદિ ભેદથી પાંચ પ્રકારે, ધ - સુગંધી આદિ ભેદથી બે પ્રકારે, સંસ્થાન - પરિમંડલાદિ ભેદથી પાંચ પ્રકારે, સ્પર્શ - કર્કશ આદિ ભેદથી આઠ પ્રકારે. થાન • અવગાહના લક્ષણ છે, તેને આશ્રીને અનેક ભેદો છે. ગત - પૃશ, અસપૃશદ્ બે ભેદે અથવા કૃષ્ણ વણદિના સ્વભેદની સાપેક્ષાથી એક ગુણ કૃણાદિ અનેક ભેદના ઉપસંગાર્યું છે. પરિણામો બહવિઘ છે તેમ કહી ચરમદ્વાર કહ્યું. જીવ-જીવના ભાવથી ઘણાં પરિણામો છે. તે પર્યાયલોક જાણ. હવે લોકના પર્યાયો. નિયુક્તિ-૧૦૫૮-વિવેચન : આલોક, પ્રલોક, લોક, સંલોક એ એકાર્થિક શબ્દો છે. લોક અાઠ પ્રકારે છે, તેનાથી આ ‘લોક' કહેવાય છે. - x - x - તેનાથી આ “લોક' કહેવાય. જેનાથી તે આલોકાય છે ઈત્યાદિ ચારેમાં કહેવું. • • • હવે ઉધોતને કહે છે - • નિયુક્તિ-૧૦૫૯-વિવેચન : ઉધોત બે પ્રકારે છે - દ્રવ્યથી અને ભાવથી. અગ્નિ, ચંદ્ર, સૂર્ય, મણી અને વિધુતુ એ દ્રવ્યોધોત છે. • x • જેના વડે પ્રકાશ કરે છે કે ઉધોત કરે છે, તે ઉધોત. - X - X - ગ્રંથ વિસ્તાર ભયે વધુ કહેતા નથી. - X - • નિયુક્તિ-૧૦૬૦-વિવેચન : જેના વડે યથાવસ્થિત વસ્તુ જણાય તે જ્ઞાન, તે જ્ઞાનને ભગવંતે ભાવોધોત કહેલ છે. તેનો ઉપયોગ કરવો તેને તું ભાવોધોમ જાણ. • x • x - અહીં સર્વભાવદર્શી ભગવંતે જે કહેલ છે, તેને જ્ઞાન સાથતુ સમ્યજ્ઞાન કહેલ છે. જો કે ભગવંતે કહ્યું, તે પણ અવિશેષથી ઉધોત નથી, પણ તે જ્ઞાનનું ઉપયોગકરણ તેને ભાવોધોત જાણવો, અન્યદા નહીં. ત્યારે જ તેની વસ્તુતઃ જ્ઞાનને સિદ્ધ થાય. હવે જે ઉધોતથી લોકના ઉધોતકર જિન છે, તેને દશવિ છે - નિયુક્તિ-૧૦૬૧-વિવેચન : લોકને ઉધોત કરનાર દ્રવ્ય ઉધોતથી જિન નથી, પણ ભાવ ઉધોત કરનારા ચોવીશે જિનવરો છે. - x - તીર્થકર નામના કમોંદયથી અતુલ સત્ત્વાર્થકરણથી ભાવોદ્યોતકર ચોવીશે જિનવર થાય છે. આત્માને આશ્રીને જ ઉધોકર છે, તથા લોક પ્રકાશક વયન પ્રદીપની અપેક્ષાથી અને શેષ ભવ્યવિશેષને આશ્રીને કહ્યા. કેમકે કેટલાંક પ્રાણીને આશ્રીને ઉધોતકરત્વનો અસંભવ છે. ‘ચોવીશ' સંખ્યાનું ગ્રહણ અધિકૃત અવસર્પિણીની તીર્થકર સંખ્યા પ્રતિપાદનાર્થે છે. ઉધોત અધિકારમાં જ દ્રવ્યોધોતભાવોધોતની વિશેષતાના પ્રતિપાદનને માટે કહે છે – • નિયુક્તિ-૧૦૬૨-વિવેચન : દ્રવ્યોધોતનો ઉધોત પરિમિતક્ષેત્રને પ્રકાશિત કરે છે. ભાવ ઉધોતનો ઉધોત લોકાલોકને પ્રકાશિત કરે છે. . . . દ્રવ્યોધોતોધોત એટલે દ્રવ્ય ઉધોતનો પ્રકાશ. પુદ્ગલાત્મકત્વથી અને તથાવિધ પરિણામયુક્તત્વ થકી પ્રકાશે છે અથવા પરિમિત ફોગમાં પ્રભાસે છે. અહીં જ્યારે પ્રકાશે છે ત્યારે પ્રકાશ્ય વસ્તુનો આશ્રય કરે છે જયારે પ્રભાસે છે ત્યારે તે જ દીપે છે. ભાવોધોત તે લોકાલાકને પ્રકાશે છે. હવે ‘સૂર' શબ્દનો અવસર આવેલ છે, તો પણ ધર્મતીર્થકરમાંના 'ઘ' શબ્દને પ્રતિપાદન કરે છે - • નિર્યુક્તિ-૧૦૬૩-વિવેચન : ધર્મ બે પ્રકારે છે - દ્રવ્યધર્મ અને ભાવધર્મ. દ્રવ્યમાં, દ્રવ્યનો અથવા દ્રવ્ય એ જ ધર્મ તે દ્રવ્ય ધર્મ. તિક્ત વગેરે દ્રવ્યનો સ્વભાવ કે ગખ્ય વગેરે નો વિષય કે કુલિંગ તે દ્રવ્યધર્મ. દ્રવ્યનો ધર્મ - ઉપયોગ રહિત જીવનું મૂલગુણ કે ઉત્તરગુણા અનુષ્ઠાન. અહીં અનુપયુક્ત તે દ્રવ્ય કહેવાય છે. દ્રવ્ય એ જ ધર્મ - તે ધમસ્તિકાય અથવા તિક્ત અાદિ દ્રવ્ય સ્વભાવ તે દ્રવ્ય ધર્મ. ગમ્યાદિ ધર્મ-સ્ત્રી વિષયક. કેટલાંકને મામાની પુત્રી ગમ્ય - મોગ્ય મનાય છે, કેટલાંકને અગમ્ય. અથવા કુલિંગ એટલે કુતીચિંકનો ધર્મ પણ દ્રવ્યધર્મ કહેવાય છે. • નિર્યુક્તિ-૧૦૬૪-વિવેચન : ભાવાર્મ બે પ્રકારે છે - શ્રતધર્મ અને ચારિત્રધર્મ. શ્રુતવિષયમાં સ્વાધ્યાય અને યાત્રિમાં શ્રમણધર્મ • ક્ષાંતિ આદિ દશ ભેદે છે. • x - સ્વાધ્યાય એટલે વાયનાદિ શ્રુતધર્મ. - x • હવે તીર્થનું નિરૂપણ કરે છે – • નિયુક્તિ-૧૦૬૫-વિવેચન : નામતીર્થ, સ્થાપનાતીર્થ, દ્રવ્યતીર્થ અને ભાવતીર્થ. આ એક એકમાં અનેક પ્રકાર જાણવા. ગાથા સુગમ છે. હવે દ્રવ્યતીર્થની વ્યાખ્યા - • નિયુક્તિ-૧૦૬૬-વિવેચન : દાહોપશમ, તૃણાનો છેદ, મલનું ધોવાણ, આ ત્રણ અર્થોથી યુક્ત જે પદાર્થ હોય તે દ્રવ્યતીર્થ કહેવાય. ••• અહીં દ્રવ્ય તીર્થમાં માગધ, વરદામ આદિ લેવા. બાહ્ય દાહથી તેમાં ઉપશમનો સદ્ભાવ છે. રા - બાહ્ય સંતાપ, તેનો ઉપશમ જેમાં છે તે – દાહોપશમન. તૃષા-તરસનું છેદન, જળ સમૂહથી તે દૂર થાય. મત - બાહ્ય, શરીર સાથે ચોટેલ લેવો, જળ વડે તેને નિવારવો • ધોવો. આ ત્રણ અર્થ વડે કે અાથમાં નિશ્ચયથી યુક્ત તે નિયુક્ત - પ્રરૂપિત કે નિયોજિત. તેથી માગધ આદિ દ્રવ્યતીર્થ છે, કેમકે તે મોક્ષના સાધકપણે નથી. - હવે ભાવતીર્થ કહે છે. • નિયુક્તિ-૧૦૬૩-વિવેચન : અહીં ભાવતીય ક્રોધાદિ નિગ્રહ સમર્થ પ્રવચન જ ગ્રહણ કરાય છે. તેથી કહે. છે - ક્રોધનો જ નિગ્રહ કરતા વેષરૂપ અગ્નિનો અંત એટલે પ્રશમન થાય છે. લોભનો નિગ્રહ કરતા તૃષા-આસક્તિરૂપ રાગનો છેદ અથતુ થપગમ થાય છે. એમ ગાથાર્થ છે. • નિર્યુક્તિ-૧૦૬૮-વિવેચન : ઘણાં ભવોની સંયિત આઠ પ્રકારની કમજ તપ અને સંયમથી ધોવાય છે. તેથી તે ભાવતીર્થ છે. સર્જર • કર્મ જ જીવના અનુજનથી જ છે. ધોવાય - શોધાય છે. તેથી તે • પ્રવયન મોક્ષના સાધનરૂપ હોવાથી ભાવથી તીર્થ છે. આ ગાથાર્થ છે. • નિયુક્તિ-૧૦૬૯-વિવેચન : દર્શન, જ્ઞાન, ચારિત્રમાં બધાં કષભ આદિ તીર્થકરો વડે નિયોજિત કરાયેલ છે. જેથી આવા સ્વરૂપના ત્રણ અર્થમાં નિયુક્ત છે, તેથી તે પ્રવયન મોક્ષસાધકપણે હોવાથી ભાવથી તીર્થ છે. તીર્થ કહ્યું. હવે #ર કહે છે. • નિયુક્તિ-૧૦૩૦-વિવેચન : નામ-કર, સ્થાપના-કર, દ્રવ્ય-કર, ક્ષેત્ર-કર, કાળ-કર, ભાવ-કર એ પ્રમાણે ‘' શબ્દનો નિક્ષેપ છ પ્રકારે છે. તેમાં દ્રવ્યકરને કહે છે - E:Maharajsaheb\Adhayan-33\Book33AL Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨/૩, નિ - ૧૦૭૧,૧૦૭૨ નિયુક્તિ-૧૦૭૧,૧૦૩૨-વિવેચન : ગાય, ભેંસ, ઉંટ, પશુ, બકરા વગેરેના કર એટલે રાજાને દેવાનો ભાગ જામવો. તૃણ, લાલ, ભુસુ, કાષ્ઠ, અંગારનો કર. શીતા કર [હળનું ખેડાણ, ભોગ ક્ષેત્ર પરિમાણોદ્ભવ કર], ઉંબરો, જંઘા, [દેશાવર વ્યાપારાર્થે જવાનો કર], બળદ, ધી અને ચામડા વિષયક કર, ચુલ્લક [ભોજનરૂપ] કર, આટલા કરો સ્વાભાવિક છે, અઢારમો કર સ્વકલ્પનાશિલ્પ નિર્મિત છે જેને ઉત્પત્તિકર કહે છે. એ રીતે દ્રવ્યકર કહ્યો, હવે ક્ષેત્ર કરાદિ કહે છે. • નિયુક્તિ-૧૦૭૩-વિવેચન : જે ક્ષેત્ર સંબંધી કર હોય તે ક્ષેત્રકર. જે કાળમાં કર હોય તે કાળ સંબંધી કર - કાળકર. ભાવમાં કર બે ભેદે છે – પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં પ્રશસ્તનો પરિત્યાગ કરીને પ્રશસ્ત સદ્ભાવથી છે. તેમાં પહેલા પ્રશસ્તકરને કહે છે – • નિયુક્તિ-૧૦૭૪-વિવેચન : કલહકર, ડમરકર, અસમાધિકર, અનિવૃતિકર ઈત્યાદિ આ બધાં પ્રશસ્ત કરો જાણવા. - - - અનાદિ ભવાભ્યાસથી પ્રશસ્તનું આસેવન જલ્દી થાય છે, તેથી તે જણાવવાને તેને પહેલા મૂક્યું. તેમાં દ - ભાંડવું, તેમાં અપ્રશસ્ત કોપાદિ ઔદયિક ભાવથી છે, તેને કરનાર તે કલહકર', એ પ્રમાણે ડમર આદિમાં પણ Че - કહેવું. વિશેષ એ कलह વાયાથી થાય, કાયા-વચન-મન વડે તાડન આદિ તે કમર છે. સમાધાન તે સમાધિ, સ્વાસ્થ્ય. સમાધિનો અભાવ તે અસમાધિઅસ્વાસ્થ્યનિબંધન, તે-તે કાયાદિ ચેષ્ટા. આવા પ્રકાર વડે જ અનિવૃત્તિ કહી. આ પ્રશસ્ત. આ જાતિ અપેક્ષાથી કહ્યું, વ્યક્તિ અપેક્ષાથી નહીં. તેથી જ કહ્યું - આ વગેરે શસ્ત જાણવા. હવે પ્રશસ્ત ભાવકર જણાવવા માટે કહે છે - • નિયુક્તિ-૧૦૭૫-વિવેચન : અર્થકર, હિતકર, કિર્તિકર, ગુણકર, ચશકર, અભયકર, નિવૃત્તિકર, કુલકર, એ બધાં પ્રશસ્તર જાણવા. તીર્થંકર અને અંતકર - તેમાં સામાન્યથી વિધાદિ અર્થ છે. તેથી પ્રશસ્ત વિચિત્ર કર્મ ક્ષયોપશમાદિ ભાવથી, તેને કરવાના સ્વભાવવાળા તે અર્થકર. એ પ્રમાણે હિતાદિમાં પણ કહેવું. વિશેષ આ - તિ - પરિણામર્થ્ય કુશલાનુબંધી. કીર્તિ-દાનપુન્યનું ફળ, ગુણ-જ્ઞાનાદિ, યશ-પરાક્રમકૃત, તેમાંથી ઉત્પન્ન સાધુવાદ, અભયાદિ પ્રગટ અર્થવાળા છે. અંત - કર્મનો લેવો અથવા તેના ફળરૂપ સંસારનો લેવો. - - - ભાવકર કહ્યો, હવે નિન આદિને કહે છે - • નિયુક્તિ-૧૦૭૬-વિવેચન : જેણે ક્રોધ, માન, માયા જિત્યા છે, લોભ જિત્યો છે. તેથી તે જિન કહેવાય છે, અરિ-શત્રુને હણનાર કે રજતે હણનાર [હરનારા] છે, તેથી તે અરિહંત કહેવાય છે અરિહંત વિશે વિશેષ નમસ્કાર નિયુક્તિમાં જુઓ. હવે શીતવિદ્યામિ - ઈત્યાદિની વ્યાખ્યા કરતા કહે છે – • નિયુક્તિ-૧૦૭૭-વિવેચન : નામ અને ગુણ વડે હું કીર્તન કરીશ. કેવાનું ? કીર્તનીય એટલે સ્તવને યોગ્ય એવાનું. દેવ, મનુષ્ય, અસુર સહિતના લોકનું એટલે ત્રૈલોક્યનું ગુણો - દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ મોક્ષ હેતુ તથા તપ અને વિનય જેમણે દર્શાવલ છે એવા [ભગવંતોનું] ન (PROOF-1) E:\Maharajsaheb\Adhayan-33\Book33A\ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ નિયુક્તિ-૧૦૭૮-વિવેચન : ચોવીશ એ સંખ્યા છે, તે કહેવાનાર ઋષભદેવાદિની જ છે. અપિ શબ્દના ગ્રહણથી વળી ઐવત અને મહાવિદેહમાં જે તીર્થંકરો છે, તેઓની પણ સ્તુતિ કરવામાં આવી છે, તેમ સમજવું. ૬૦ • નિયુક્તિ-૧૦૭૯-વિવેચન : કેવલજ્ઞાનની જેમ સમસ્ત લોકને જેઓ જાણે છે અને જુએ છે, સર્વોત્તમ ચારિત્ર અને જ્ઞાનવાળા છે, તેથી તેઓ કેવલી હોય છે. અહીં મૃત્ન એટલે સંપૂર્ણ, ત્ત્વ શબ્દ ઉપમાના અર્થમાં છે. x - લોક-પંચાસ્તિકાયરૂપ વિશેષરૂપે જાણે છે, પૂર્વવત્ સંપૂર્ણ જ અને સામાન્યરૂપે જુએ છે. - x - x - વિશેષોમાં નિર્વિશેષ તે દર્શન કહેવાય અને - વિશિષ્ટ ગ્રહણ તે જ્ઞાન જ છે એ પ્રમાણે કેવલચારિત્રી અને કેવલજ્ઞાની છે માટે કેવલી કહ્યા. એમને કેવલ વિધમાન હોવાથી કેવલી કહેવાય છે. અહીં ‘કેવલચારિત્રી' શબ્દ એટલે પ્રયોજેલ છે કે – કેવલયાત્રિ પ્રાપ્તિ પૂર્વિક જ નિયમથી કેવલજ્ઞાન પ્રાપ્તિ થાય. પહેલી સૂત્ર ગાથા આ રીતે વ્યાખ્યાયિત કરી. અહીં ચાલના અને પ્રત્યવસ્થાનમાં વિશેષથી નિર્દેશ કરે છે. [શંકા] અહીં “લોકના ઉધોડ્કર” ઈત્યાદિ કહ્યું. આ અશોભન છે. લોકના કેમ કહ્યું? લોક ચૌદરાજલોકપણે પરિમિત છે. કેવલજ્ઞાનનો ઉધોત તો અપરિમિત હોવાથી લોકાલોક વ્યાપકપણે છે. [સમાધાન] કેવલજ્ઞાનનો લાભ લોકાલોકને પ્રકાશે છે. સામાન્યથી લોકાલોકને ઉધોત કરે છે તેમ કહેવું. પરંતુ અહીં લોક શબ્દથી પંચાસ્તિકાયાત્મક લોક લીધો છે, તેથી આકાશાસ્તિકાય એવા ભેદથી અલોક જુદો કહેલ નથી. આ અનાર્ષ પણ નથી. બીજા કહે છે “લોકનો ઉદ્યોત કરનારા' એટલું જ સાધુ [યોગ્ય છે. 'ધર્મતીર્થંકર' કહેવાની જરૂર નથી. [સમાધાન] લોકના એક દેશમાં પણ, ગામના એક દેશમાં ગામવત્ લોક શબ્દની પ્રવૃત્તિ ન થાય, તેનો ઉધોત કરવામાં અવધિ વગેરે અને ચંદ્રાદિના લોક દ્રવ્યો પ્રકાશિત કરે છે, તેના વ્યવચ્છેદને માટે ધર્મ તીર્થંકર કહ્યા છે. [પુનઃશંકા] જો એમ છે તો ધર્મતીર્થંકર જ કહેવા જોઈએ લોકના ઉધોતકર ન કહેવું જોઈએ ? નદી આદિ વિષમ સ્થાનોમાં મુગ્ધતાથી ધર્મ માટે ઉતરે તે ધર્મતીર્થ-કર જ કહેવાય, તેના નિરાસ માટે આ પદ છે. - બીજો કહે છે – નિન શબ્દ વધારાનો છે. કેમકે યથોક્ત પ્રકારવાળા જિન હોય જ. [સમાધાન] કુનયમતાનુસારી પરિકલ્પિત પણ આવા પ્રકારના ગણાતા હોય તેનો સમાવેશ ન થઈ જાય માટે તેનો વિચ્છેદ કરવાને નિન શબ્દ કહેલ છે. કેમકે કુમત દર્શનમાં પણ સંભળાય છે કે – “જ્ઞાની, ધર્મતીર્થના કર્તા, પરમપદ ભોક્તા” ઈત્યાદિ. તેઓ રાગાદિને જિતનારા હોતા નથી. અન્યથા કૃતકૃત્ય થયેલાને ફરી ભવાંકુર પ્રભવ કઈ રીતે થાય? કર્મબીજ બળી ગયા પછી ઉગે કેમ ? ઈત્યાદિ - ૪ - x - [શંકા] જો એમ છે તો નિન શબ્દ જ રાખો, પછી લોકોધોતકર શબ્દ વધારાનો શા માટે રાખવો? આ જિપ્રવચનમાં સામાન્યથી વિશિષ્ટ શ્રુતઘરાદિ પણ 'જિન' જ કહેવાય છે, જેમકે – શ્રુતજિન, અવધિજિન, મનપર્યાયજિન, છાસ્થ વીતરાગ તેમાંના કોઈ ન લેવાઈ જાય તે માટે લોકના ઉધોતકર ઈત્યાદિ વિશેષણ દોષરહિત જ છે. [શંકા] કોઈ કહે છે – ‘અરિહંત' શબ્દ ન કહેવો કેમકે અનંતર કહેલ સ્વરૂપ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૩, નિ - ૧૦૩૯ ૬૨ આવશયક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (PROOF-1) અરહંત સિવાય કોઈનું હોતું નથી. [સમાધાન) અરહંત જ વિશેષ્યપણે હોવાથી કોઈ દોષ નથી. [શંકા] જો એમ છે તો ફક્ત “અરહંત' શબ્દ જ રાખો, પછી લોકોધોતકર આદિ વિશેષણો નકામા છે. [સમાધાન ના, તેમ નથી, કેમકે તે વિશેષણોની સફળતા પ્રતિપાદિત કરેલી જ છે. [શંકા વળી કોઈ કહે છે, તો વનિ શબદ ન કહેવો. ચોક્ત સ્વરૂપવાળા રહેતો કેવલિત્વથી જુદા નથી. તેથી વિશેષણ સફળ છે, જો સંભવ હોય તો વિરોષણ અર્થવાળું થાય છે. જેમકે - નીલોત્પલ અને વ્યભિચારના અભાવે, તેના ઉપાદેયમાનતા છતાં પણ જેમ કાળો ભમરો, સફેદ બલાકા ઈત્યાદિવ૮ - x - તેથી ‘કેવલી' શબ્દ વધારાનો છે. [સમાધાન ના, અભિપ્રાયના પરિજ્ઞાનથી આમ કહેલ છે. આ કેવલી જ ચોક્ત સ્વરૂપે અરહંત છે, બીજા નહીં, તે નિયમાર્થત્વથી સ્વરૂપજ્ઞાનાર્થે જ આ વિશેષણ અનવધ છે. એકાંતથી વ્યભિચાર સંભવ નથી જ, તેથી વિશેષણનું ઉપાદાના સફળ છે. - X - X - X - [શંકા જ કેવલી શબદ આટલો સુંદર છે, તો લોકોધોતકરાદિ શબ્દો અનર્થક છે. [સમાધાન] અહીં શ્રુતકેવલી આદિ બીજા પણ કેવલી કહ્યા છે, તેથી તેનો સમાવેશ ન કરવા આ લોકોધોતકરાદિ કહ્યા છે. - x - આટલો વિસ્તાર ઘણો છે. હવે જે ક્ષતવિક કહ્યું છે, તે કીર્તન કરતાં કહે છે - • સૂત્ર-૪ થી ૬ : ]િ ઋષભ અને અજિતને, સંભવ અભિનંદન અને સુમતિને, પાપણું સુપાર્શ્વ તા ચંદ્રાપભુ એ સર્વે જિનને હું વંદુ છું... [૫] સુવિધિપુષ્પદંતને, શીતલ શ્રેયાંસ અને વાસુપૂજ્યને, વિમલ અને અનંતને, તથા ધર્મ અને શાંતિજિનને હું વંદુ છું. [૬] કુથ અર અને મલ્લિને, મુનિસુવત અને નમિને, અરિષ્ટનેમિ પાર્ગ તથા વીમાનને [એ સર્વે જિનને હું વંદુ છું [એ રીતે ત્રણ ગાથાથી ૨૪જિનને વંદના કરી છે.]. વિવેચન-૪ થી ૬ : અહીં અરહંતોના નામને અન્વથી આશ્રીને સામાન્ય લક્ષણ તથા વિશેષલક્ષણથી (અર્થ) કહે છે. તેમાં [અનુક્રમે અર્થ આ પ્રમાણે -1 (૧) સામાન્યલક્ષણ - સમગ્ર સંયમ ભારને વહેવાથી વૃષભ, બધાં જ ભગવંતો આ સ્વરૂપના હોય તેથી વિશેષ હેતુ પ્રતિપાદન કરતા કહે છે - • નિયુક્તિ-૧૦૮૦/૧-વિવેચન : જે કારણે ભગવંતના બંને પણ સાથળમાં વૃષભ લંછન હતુ, મરુદેવા-ભગવંતની માતાએ સ્વનામાં ચૌદ મહાસ્વનોમાં પહેલા વૃષભનું સ્વપ્ન જોયું, તેથી તેમનું વૃષભ નામ કરાયું. બાકીના તીર્થકર માતા પહેલા સ્વપ્નમાં હાથીને જોયેલો, પછી વૃષભ જોયેલો, કષભ-વૃષભ એનાર્થક છે. હવે (૨) અજિત - તેમાં સામાન્ય અર્થમાં જોતાં • પરીષહ ઉપસગદિ વડે ન જિતાયેલ તે અજિત. બધાં ભગવંતો યથોક્ત સ્વરૂપના છે. • નિયુક્તિ-૧૦૮૦/-વિવેચન :ભગવંતના માતા-પિતા જુગટુ રમતા હતા. પહેલાં સM જિતતો હતો. જ્યારે ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે રાજાને બદલે રાણી જિતવા લાગ્યા. પછી અા-પીસામાં કુમારના પ્રાધાન્યથી રાણી ન જિતાયા માટે અજિત નામ. હવે (3) સંભવ :- તેમાં સામાન્યથી જેમાં પ્રકર્ષ વડે ૩૪-અતિશય ગુણો સંભવે છે માટે સંભવ. બધાં ભગવંતો ચોક્ત સ્વરૂપના છે. • નિયુક્તિ-૧૦૮૧/૧-વિવેચન : જેઓ ગર્ભમાં હતા ત્યારે ધાન્યની અધિકાધિક નિષ્પત્તિ થઈ, તેથી “સંભવ' કક્ષા. -૦–૦- હવે (૪) અભિનંદન - તેનું સામાન્ય નામાર્થ - દેવેન્દ્રો દિથી જે અભિનંદાયા માટે ‘અભિનંદન' નામ છે. બધાં જ ભગવંતો ચોક્ત સ્વરૂપના હોય છે, તેથી વિશેષ હેતુ બતાવવા કહે છે – નિયુક્તિ-૧૦૮૧/ર-વિવેચન : ભગવંત ગર્ભમાં આવ્યા પછી શક વારંવાર અભિનંદિત થતો હોવાથી તેમનું અભિનંદન નામ કરાયું. ––– હવે (૫) સુમતિ :- તેમનો સામાન્ય નામાર્થ છે – શોભન મતિ જેની છે તે સુમતિ. બધાં ભગવંત સુમતિ જ છે. • નિયુક્તિ-૧૦૮૨૧-વિવેચન : ભગવંત માતાના ગર્ભમાં હતા ત્યારે માતા બધાં જ નિશ્ચયોમાં તીવ પ્રતિસંપs થયા. - બે શોક્યો કે જેનો પતિ, મૃત્યુ પામેલ, તેમની વચ્ચે પુત્ર અને ધન માટે વિવાદ થયો. સણી બોલી કે મારે પુત્ર ઉત્પન્ન થયો છે, તે મોટો થયા પછી આ અશોકવૃક્ષ નીચે બેસીને તમારે વિવાદ માંગશે. ત્યાં સુધી રાહ જુઓ. ત્યારે અપરમાતાએ સ્વીકારી લીધું. પણ પુત્રની સાચી માતાએ તે ન સ્વીકાર્યું, તેથી તે સગી માતા જણાતા તેણીને પુત્ર સોંપી દીધો. એવા પ્રકારના ગુણ ગર્ભના પ્રભાવથી થતાં ‘સુમતિ' નામ રાખ્યું. ધે (૬) પાપભુ - સામાન્ય નામાર્થથી અહીં નિષ્પકતાને આશ્રીને પાની જેવી પ્રભા જેની છે, તે પાપભ. બધાં ભગવંત આવા જ હોય. • નિયુક્તિ-૧૦૮૨/૨-વિવેચન : ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે કમળમાં સુવાનો માતાને દોહલો જમ્યો, ત્યારે દેવોએ તેણીને માટે પા શય્યા સજાવી, વળી પ્રભુનો વર્ણ પણ પદ્ધ જેવો હતો. તેથી પડાપ્રભ' એવું નામ રાખ્યું. -૦–૦- હવે (૩) સુપાશ્વ :- તેમનો સામાન્યથી નામાથી - શોભન છે. પડખાં જેના તે સુપાર્શ. બધાં જ રહેતો આવા હોય છે. માટે વિશેષ નામાર્થ કહે છે - • નિયુક્તિ -૧૦૮૩/૧ - ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે તેમના અનુભાવથી માતાના બંને પડખાં શોભન થયા, તેથી તેમનું સુપાર્શ્વ નામ રાખ્યું. -૦- એ પ્રમાણે બધે જ સામાન્ય અને વિશેષ નામાર્થને આશ્રીને નામનો વિસ્તાર જાણવો. અહીં તે સુજ્ઞાતપણાથી છે અને ગ્રંથવિસ્તાર ભયથી પણ કહેતાં નથી [પહેલો અર્થ સર્વ સામાન્ય અને બીજો અર્થ ભગવંતના વિશેષ નામરૂપ સમજી લેવો.]. [e ગ્રંથારશ્રી માફક અમે પણ હવે અહીં પદ્ધતિમાં થોડો ફેરફાર કરી રહ્યા છીએ. KIી નિયુક્તિ અને વૃત્તિ સાથે લઈને ભગવંતના નામની કમાનુસાર પહેલાં સર્વસામkય અને પછી વિરોષ નામા નોધીએ છીએ.] E:Maharajsaheb\Adhayan-33\Book33AL Page #41 -------------------------------------------------------------------------- ________________ (PROOF-1) ૨૪ થી ૬, નિ ૧૦૮૩ થી ૧૦૯૧ • નિયુક્તિ-૧૦૮૩ થી ૧૦૯૧ + વિવેચન : (૮) ચંદ્રપ્રભ • ચંદ્મા જેવી પ્રભા • જ્યોના જેની સૌમ્ય છે, તે ચંદ્રપ્રભા, બધાં તીર્થકરો ચંદ્ર જેવા સૌમ્ય વેશ્ય જ હોય. વિશેષ - સખીતે ચંદ્રના પાનનો દોહદ થયો અને ચંદ્ર સમાન વણે ભગવંતનો હોવાથી ચંદ્રપ્રભ. (૯) સુવિધિ • તેમાં જેની શોભન વિધિ છે, તે સુવિધિ. અહીં બધે કૌશલ્યવિધિ કહે છે. તે બધામાં આવી જ હોય. વિશેષ :- ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે બધી વિધિમાં માતા વિશેષ કુશલ થયા તેથી સુવિધિનામ કર્યું. (૧૦) શીતલ • બધાં જીવોના સંતાપને દૂર કરનાર અને હાદના જનક હોવાથી શીતલ કા. બધાં ભગવંત છુ કે મિત્ર પ્રતિ શીતલગૃહ સમાન હોય ગે. વિરોષ - તેમના પિતાને પૂર્વે પિત્તદાહ ઉત્પન્ન થયેલો. તે ઔષધ વડે શાંત થતો ન હતો. ભગવંત રાણીના ગર્ભમાં આવ્યા ત્યારે માતાના સ્પર્શ માત્રથી તે શાંત થઈ ગયો. માટે શીતલ નામ કર્યું. (૧૧) શ્રેયાંસ * સમસ્ત ભુવનને હિતકર હોવાથી 'શ્રેયાંસ' કહે છે. બધાં પણ મૈલોક્યનો શ્રેય કરનાર છે. વિશેષ - તે સજાને પરંપરાગત શય્યા દેવતા પરિગૃહિતા પૂજતી. જે તે શય્યાની ઉપર બેસે તેને દેવતા ઉપસર્ગ કરતા ગમમાં વેત પધારતા તે ગણીને દોહદ થતાં શસ્યામાં બેઠા, સુતા અને તીર્થકરના નિમિતે દેવતાની પરીક્ષા થઈ. ગર્ભ પ્રભાવથી કલ્યાણકારી બનતાં તે ભગવંતનું શ્રેયાંસ નામ કરાયું. (૧૨) વાસુપૂજ્ય • વસુ અયતુિ દેવો વડે પૂજ્ય તે વસુપૂજય. બધાં તીર્થકરો ઈન્દ્રાદિને પૂજ્ય હોય છે. વિશેષ = વાસવ દેવરાજા, ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે વારંવાર માતાની પૂજા કરતા હતા માટે વાસુપૂજ્ય નામ કર્યું. અથવા વસૂરનો, વાસવનૌશ્રમણ, ભગવંત ગામમાં આવતા વૈભ્રમણે વારંવાર રાજકૂલને રનોથી પૂ, માટે વાસુપૂજ્ય કહેવાયા. (૩) વિમલ • મલ ચાલ્યો ગયો છે માટે વિમલ થવા જેના જ્ઞાનાદિ વિમલ છે છે. આ બધાં ભગવંતનું સામાન્ય લક્ષણ છે કે જ્ઞાન, દર્શન અને શરીર વિમલ હોય છે. વિશેષ - ભગવંત ગર્ભમાં હતા ત્યારે માતાના શરીર અને બુદ્ધિ અતિ વિમલ થયા, તેથી વિમલ નામ કર્યું. (૧૪) અનંત » અનંત કમરિોનો જય કરવાથી અનંત અથવા જેના અનંત જ્ઞાનાદિ છે તે અનંત. બધાં તીર્થકરોમાં આ બંને ગુણ હોય છે. વિશેષ :* રન વડે ખચિત અતિ મોટા પ્રમાણવાળી માળા સ્વપ્નમાં માતાને જોઈ, તેથી ‘અનંત’ નામ કર્યું. (૧૫) ધર્મ • દુર્ગતિમાં પડતાં બધાં જીવસમૂર્ત ધારી સખે છે માટે ધર્મ, બધાં તીર્થકર આવા જ હોય. વિશેષ - ભગવંત ગર્ભમાં આવતા તે માતા વિશેષતી દાનદયાદિ અધિકારી સુધમાં થઈ, તેથી ભગવંતનું નામ ઘમજિન કર્યું. ધિમ] (૧૬) શાંતિ * શાંતિના યોગથી, તપતાથી, તેના કતૃત્વથી તે “શાંતિ' કહેવાય છે. આ સર્વ સામાન્ય છે. વિશેષ :- ઘણો જ અસિવ ઉપદ્રવ હતો. ભગવંત ગર્ભમાં આવતા તે ઉપશાંત થયો માટે ‘શાંત’ નામ કર્યું. | (છ) કું. તેમાં મુ* પૃથ્વી, તેમાં રહેવાથી ‘કુંથ’ બધાંને આ સ્વરૂપ સામાન્ય છે. વિશેષ - મનોભ અનુત મહાદેશમાં વિચિત્ર રત્નોનો સ્તૂપ જોઈને માતા જાગ્યા તેથી ભગવંતનું ‘ક્યુ' નામ કર્યું. ' (૧૮) અર • સર્વોત્તમ મહાસત્વ કુળમાં જે જમે છે, તેની અભિવૃદ્ધિને માટે વૃદ્ધોએ એને ‘અર'ની ઉપમા આપી છે. ત્યાં બધાં ભગવંતો સર્વોત્તમ કુલમાં વૃદ્ધિ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ કરનારા જ થાય છે. વિશેષ - માતાના ગર્ભમાં આવ્યા ત્યારે સ્વપ્નમાં સર્વરત્નમય અતિ સુંદર અને અતિ પ્રમાણ *અર ' આરાને જોયો તેથી ‘અર' નામ કર્યું. (૧૯) મલ્લિ - પરીષહ અાદિ મલ્લનો જય કરવાથી તેને મલ્લિ કહે છે. બધાં જ તીર્થકર પણ પરીષહ મલ્લ અને રાગ-દ્વેષનો ઘાત કરે છે. વિશેષ - ભગવંત ગામમાં આવતા માતાએ સર્વ ઋતુક, શ્રેષ્ઠ, સુગંધી કુસુમની માળાની શય્યામાં યુવાનો દેહદ થયો. તે દોહદ દેવોએ પૂરો કર્યો. તેથી મલ્લિ’ નામ કર્યું. (૨૦) મુનિસુવ્રત · ત્રિકાળ અવસ્થામાં જગત માને છે માટે મુનિ તથા શોભના છે વ્રતો જેના તે સુવત. મુનિ એવા આ સુવત તે મુનિ સુવત. બધાં તીર્થકર સુમુકિત સર્વભાવવાળા હોય છે. વિરોષ * ગર્ભમાં ભગવંત અાવતા માતા અતી શોભન વતવાળા થયા તેથી મુનિસુવ્રત નામ કર્યું. (૧) નમિ • પરીષહ અને ઉપસર્ગોને નમાવવાથી ‘નમિ’ કહેવાય. * * * * બધાંએ પરીષહ ઉપસર્ગોને અને કપાયને નમાવેલા છે. વિશેષ - દુર્લલિત એવા પ્રત્યંત રાજાએ નગરને રંધેલ હતું ત્યારે રાણીની કુક્ષિમાં આ ભગવંત ઉત્પન્ન થયેલા. ત્યારે રાણીના ગર્ભની પુણશકિતથી પ્રેરિત થઈ અઢાલિકાએ ચડ્યા. તેણીને બીજા સજઓએ જોયા. ગર્ભના પ્રભાવથી બધાં સામંત અને પાર્કિવો નમિ ગયા. તેથી તેમનું “નમિ' એવું નામ કર્યું. (૨૨) નેમિ અિરિષ્ટનેમિ] ધર્મચકની નેમિ સમાન તે નેમિ. બધાં તીર્થકરો તેવા જ હોય છે. વિશેષ - ભગવંત ગર્ભમાં અાવ્યા ત્યારે માતા વડે રિહરનમય મા મોટી નેમિ ઉત્પન્ન થયાનું સ્વપ્ન જોવાયું. તેથી તેમનું ‘અરિષ્ઠનેમિ' એવું નામ કરાયું. (૨૩) પાW - પૂર્વોકત મુક્તિ કલાપથી જ સર્વ ભાવોને જુએ છે, માટે પાર્થ, બીજા કહે છે પણ્યક' - જોનાર, બધાં તીર્થકર બધાં ભાવોના જાણનાર અને જોનાર હોય છે. વિશેષ :- ભગવત ગભીમાં આવ્યા ત્યારે મૈલોક્ય બાંધવ પ્રભાવે સાત ફણવાળો નામ શયામાં પસાર થતો સુતેલી માતાએ જોયો ત્યારે અંધકારમાં શામાં રહેલ સનિ ગર્મના પ્રભાવથી આવતો જોઈને સજાનો હાથ ઉંચો કરી કહે છે - “આ સર્ષ જાય છે" રાજાએ પૂછ્યું - કઈ રીતે જાણું ? સણી બોલી - હું જોઉં છું. દીવા વડે અજવાળું કરતા નામ જોયો. રાજાએ વિચાર્યું કે - આના ગર્ભનો અતિશય પ્રભાવ છે, જેનાથી આવા ઘોર અંધકારમાં જુએ છે. તેથી ભગવંતનું પાઈ નામ કર્યું. (૨૪) વર્ધમાન • તેમાં ઉત્પત્તિથી આરંભીને જ્ઞાનાદિથી વૃદ્ધિ પામે છે, માટે વર્ધમાન. બધાં જ તીર્થકર જ્ઞાનાદિ ગુણથી વધે છે. વિશેષ - ગર્ભમાં રહેલ ભગવંતના પ્રભાવથી • જ્ઞાતકુળ વિશેષ પ્રકારે ઘનાદિથી વૃદ્ધિ પામ્યું. તેથી ભગવંતનું ‘વર્ધમાન' એવું કામ કર્યું. આ પ્રમાણે સૂચની ત્રણે મૂળગાથાની વ્યાખ્યા કરી. • સૂત્ર-8 : એ પ્રમાણે માત્ર વડે સ્તુતિ કરાયેલા, જેના રજમલ ધોવાઈ ગયા છે, જરા અને મરણ જેના પ્રકૃષ્ટપણે ક્ષીણ થયા છે, એવા ચોવીશે પણ જિનવરો - તીકરો મારા ઉપર પ્રસાદ કરનાર થાઓ. • વિવેચન-૩ અનંતરોકત પ્રકારે મેં આભિમુખ્યતાથી ખવ્યા, અતિ સ્વ નામ વડે કીર્તિત E:\Maharajsaheb\Adhayan-33\Book33AL Page #42 -------------------------------------------------------------------------- ________________ , નિઃ - ૧૦૮૩ થી ૧૦૯૧ ૬૫ ૬૬ (PROOF-1) કર્યો. તે તીર્થકર કેવા વિશિષ્ટ છે ? જેમના વડે રજ અને મલ દૂર કરાયેલા છે, તેવા પ્રકારના, તેમાં બંધાતા કર્મ તે જ કહેવાય છે અને પૂર્વે બાંધેલ કર્મ તે મલ કહેવાય છે અથવા બદ્ધ થાય તે જ અને નિકાચિત થાય તે મલ અથવા ઈયપિય કર્મ છે જ અને સાંપરાયિક કર્મ તે મલ કહેવાય. આવા સ્વરૂપના હોવાથી જરા અને મરણ પ્રકૃષ્ટ ક્ષીણ થયા છે તેવા. કેમકે તેના કારણોનો અભાવ છે. તેમાં મનેT • વયની હાનિ રૂપ, મUT - પ્રાણત્યાગરૂપ. ઉક્ત પ્રકારના ચોવીશે જિનવરો, મપ શબ્દથી બીજા પણ જિનવરો લેવા. શ્રત આદિ જિન પ્રધાન તે જિનવર, તે સામાન્ય કેવલી પણ હોય. તેથી કહે છે - તીર્થકર, એ બધાં મારા ઉપર પ્રસાદ કરો. [શંકા] ક્ષીણક્લેશપણાથી તેઓ પૂજકોને પ્રસાદ - કૃપા દેનારા હોતા નથી, તેથી તે પૂજ્યો કલેશનો ક્ષય કરનાર ન થાય. જેઓ વસ્તુતઃ પ્રસાદ કરે છે, તેઓ નિંદાથી રોષ પણ અવશ્ય પામવાના છે. બધે જ અસમચિત છે તેઓ કઈ રીતે સર્વને હિત દેનારા થાય ? તીર્થકરો તો અહીં રાગ-દ્વેષના ક્ષયથી ત્રિલોકને જાણનાર, પોતામાં અને પરમાં તુલ્ય ચિતવાળા હોય છે તેથી સજ્જનો વડે સદા પૂજ્ય હોય છે. ઈત્યાદિ ઈત્યાદિ • * * * * [સમાધાન જો કે તેઓ સગાદિથી હિત હોવાથી પ્રસાદ-કૃપા કરતા નથી, તો પણ તેમને ઉદ્દેશીને અચિંત્ય ચિંતામણિ સમાનને અંતઃકરણની શુદ્ધિથી સ્તવના કરનારને અભિલષિત ફળની પ્રાપ્તિ થાય છે. • સૂત્ર-૮ - કીર્તિત, વંદિત, પૂજિત એવા જે લોક મધ્યે ઉત્તમ સિદ્ધો છે, તેઓ આરોગ્ય, બોધિલાભ અને ઉત્તમસમાધિ આપો. • વિવેચન-૮ : સૂર વ્યાખ્યા - affસંતા - સ્વ નામપૂર્વક કહેવાયેલા, ચંયિતા - ત્રિવિધ યોગથી સમ્યક્ રીતે સ્તવેલા, મા એટલે મયા - મારા વડે અથવા fછતા પુષ્પ આદિ વડે પૂજિત. એવા કોણ ? તે કહે છે :- નોવા - પ્રાણિલોક, ઉત્તમ - મિથ્યાત્વ આદિ કર્મ મલ કલંકના અભાવથી પ્રધાન, અથવા અંધકારથી ઉપર ઉઠેલા એવા તે ઉત્તમ. સિદ્ધ-કર્મ બીજને હણી નાંખેલા અથવા કૃતકૃત્ય થયેલા (એવા સિદ્ધો, શું આપો ?) અરોગનો ભાવ તે આરોગ્ય - સિદ્ધવ, તેને માટે બોધિલાભ - ભાવિમાં જિનધર્મની પ્રાપ્તિને બોધિલાભ કહે છે તે નિદાન હિત કરતા મોક્ષને માટે જ પ્રશસ્ય થાય છે. તેથી કહે છે - સમાધિ. સમાધિ દ્રવ્ય અને ભાવ બે ભેદથી છે. તેમાં દ્રવ્યસમાધિ જે જેમને ઉપયોગ વડે સ્વાચ્ય થાય છે. ભાવ સમાધિ - જ્ઞાનાદિ સમાઘાન જ, તેના ઉપયોગથી પરમ સ્વાથ્ય યોગ થાય. તેથી અહીં દ્રવ્ય સમાધિના વ્યવચ્છેદને માટે કહે છે - વર એટલે પ્રધાન અતિ ભાવસમાધિ. ભાવસમાધિ પણ તારતમ્ય ભેદથી અનેક પ્રકારે છે. તેથી કહે છે - ઉત્તમ એટલે સર્વોત્કૃષ્ટ શું તેમનામાં (સિદ્ધોમાં] પ્રદાનનું સામર્થ્ય છે ? ના, તો પછી શા માટે આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ આ પ્રમાણે “આપો” એમ કહ્યું? ભક્તિ બુદ્ધિથી. આ અસત્યામૃષા ભાષા છે. તે ભકિતથી સ્વયં જ તેની પ્રાપ્તિ થાય છે. બે ગાથાની વ્યાખ્યાથી થોડે અંશે કરી. હવે સૂરસ્પર્શિક નિયુક્તિ કહીએ છીએ. તેમાં સ્તવ અને કીર્તનના યોકાર્થિક કહે છે • નિયુક્તિ-૧૦૯૨-વિવેચન : સ્તુતિ, સ્તવન, વંદન, નમસ્કરણ આ યોકાર્ચિક શબ્દો છે. તથા કીર્તન, પ્રશંસન, વિનય અને પ્રણામ એકાઈક છે. હવે જે ‘ઉત્તમ' શબ્દ કહ્યો, તેની વ્યાખ્યા કરે છે – • નિર્યુક્તિ-૧૦૯૩-વિવેચન : મિથ્યાત્વ મોહનીય, જ્ઞાનાવરણ, ચાસ્ત્રિમોહ આ ત્રણ પ્રકારના અંધકારથી મુક્ત થયેલા છે, તેથી તે ઉત્તમ કહેવાય છે. - x • અહીં મિથ્યાત્વ મોહનીયના ગ્રહણથી દર્શન સપ્તક ગ્રહણ થાય છે. તેમાં ચાર અનંતાનુબંધી કષાયો તથા મિથ્યાત્વમોર્નીયાદિ ત્રણ લેવા. જ્ઞાનાવરણમાં મતિજ્ઞાનાદિ અાવરણ ભેદથી પાંય ભેદે લેવા. ચારિત્ર મોહનીયના વળી-૨૧નભેદો લેવા. તેમાં અનંતાનુબંધી સિવાયના બાર કષાયો તથા નવે નોકપાય લેવા. આના દ્વારા જ ત્રણ ભેદે અંધકાર લીધો. તેનાથી પ્રબળપણે મુક્ત થતુ પૃથગૃભૂત થયેલા. તેથી તે ભગવંતો ઉત્તમ કહેવાય છે. તમોવૃત્તિથી ઉપર ઉઠેલા. હવે ‘આરોગ્ય બોધિલાભ' ઇત્યાદિ કહે છે – • નિયુક્તિ-૧૦૯૪-વિવેચન : “આરોગ્ય, બોધિલાભ અને ઉત્તમ શ્રેષ્ઠ સમાધિ મને આપો" - શું આ નિયાણું છે ? આ વિભાસા કરવી જોઈએ. - * - ગાથાનો પૂર્વાદ્ધિ પૂર્વે કહેલ જ છે. જી - પ્રશ્નમાં છે, - વિતર્કમાં છે, હું - તેના સમર્થનમાં છે. શું આ નિદાન છે ? જે “આરોગ્રાદિ આપો” એમ કહ્યું. સૂત્રમાં તો નિષેધ છે. ના, તેમ નથી. વ્યર્થ ઉચ્ચારણ જ છે. ગુરુ કહે છે – વિભાષા એટલે વિષયવિભાગ વ્યવસ્થાપનાથી વ્યાખ્યા કરવી. અહીં આ ભાવના છે . આ નિદાન નથી, કેમકે કર્મબંધના હેતુનો અભાવ છે. કહ્યું છે - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધ હેતુઓ છે. પરંતુ મોક્ષની પ્રાર્થનામાં આમાંથી એક પણનો સંભવ નથી. તેનું ઉચ્ચારણ વ્યર્થ પણ નથી. તે અંતઃકરણ શુદ્ધિથી ઉચ્ચારેલ છે. [શંકા જો આ અહીં નિયાણુ નથી, તો પણ દુષ્ટ જ છે. કઈ રીતે? અહીં સ્તુતિ વડે આરોગ્યાદિને દેનાર થાય કે નહીં? જો આધ પક્ષ લો તો તેમના રાગાદિપણાનો પ્રસંગ આવે, જો ચરમ • તો આરોગ્યાદિ પ્રદાન રહિત છે, તે જાણવા છતાં પ્રાર્થનામાં મૃષાવાદ દોષ પ્રસંગ છે ના, આ પ્રાર્થનામાં મૃષાવાદનો યોગ નથી. તે માટે કહે છે - • નિયુક્તિ-૧૦૯૫-વિવેચન : માત્ર ભક્તિથી આ અસત્યામૃષા ભાષા બોલાય છે. ખરેખર તો જેમના રાગ-દ્વેષ ક્ષય પામ્યા છે, તે સમાધિ અને બોધિ આપતા જ નથી. - X - આ સત્યામૃષા બાપા વર્તે છે, તે આમંત્રણી આદિ ભેદથી અનેક પ્રકારે છે, કહ્યું છે કે – આમંત્રણી, આજ્ઞાપની, યાયની, પ્રચ્છની અને પ્રજ્ઞાપની આદિ ભાષા વર્તે છે. - X - X - તેમાં અહીં ‘વાયના' અધિકાર છે. કેમકે અહીં કહ્યું છે કે – “આરોગ્ય, બોધિલાભાદિ" મને પો. ગાદિ રહિતપણાથી આરોગ્રાદિ દેવામાં અસમર્થ છે, પછી આ યાયનાથી શું થાય? તમારું કહેવું સત્ય છે. પણ આ ભક્તિથી બોલાયેલ છે, અન્યથા રાગદ્વેષ ક્ષીણ E: Maharajsaheb Adhayan-33\Book33AI 3િ3/5ી Page #43 -------------------------------------------------------------------------- ________________ આવશયક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ દ4) (PROO ૨૮, નિ - ૧૦૯૫ થયેલા કંઈ આપતા નથી. • x - • નિયુક્તિ-૧૦૯૬-વિવેચન : જે તેઓએ આપવાનું છે, તે બધાં જ જિનવરોએ આપેલ જ છે. જ્ઞાન, દર્શન, ચારિત્રનો આ ત્રણ પ્રકારનો ઉપદેશ છે. –૦- ઋષભાદિ બધાં જિનવરોએ પૂર્વે જ આપેલ છે. શું આપેલ છે ? દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ સંબંધી - ભૂત આરોગ્યાદિ પ્રસાઘક આ ત્રણ પ્રકારનો ઉપદેશ. આમાં કોઈ એકનો ઉપદેશ એવું કોઈ ન માની લે, તે માટે ત્રણે પ્રકારનો એમ કહેલ છે. જો આપેલ છે, તો શું હવે અભિલષિત આર્ય પ્રસાધન સામર્થ્યથી તેઓ હિત છે ? તો પછી તેમની ભક્તિ પણ શું ઉપયોગી થવાની છે? • નિયુક્તિ-૧૦૯૭-વિવેચન : જિનેશ્વરની ભક્તિથી પૂર્વસંચિત કર્મો ક્ષય પામે છે, જેમ આચાર્યને નમસ્કાર કરવાથી વિદ્યા અને મંત્ર પણ સિદ્ધ થાય છે. –૦વિજ્યા - અંતઃકરણ પ્રણિધાન રૂપ • x - પૂર્વસંચિત - અનેક ભવોપાર્જિત, કર્મો - જ્ઞાનાવરણીય આદિ. આ અર્થમાં જ નિયુક્તિમાં દષ્ટાંત છે કે - જેમ આચાર્યના નમસ્કારથી વિદ્યા કે મંત્ર સિદ્ધ થાય છે, તેમ જિનવરની ભક્તિ કરનારને શુભ પરિણામત્વથી સિદ્ધિ પ્રતિબંધક કર્મક્ષયથી સિદ્ધિ થાય છે, તેમ વિચારવું. તેથી અરિહંત ભક્તિ સાળી [સારી કે પ્રશસ્ય છે. કેમકે વસ્તુતઃ અભિલષિત આર્ય પ્રસાધકપણે અને આરોગ્ય અને બોધિ લાભ થાય છે. તેથી કહે છે - • નિયુક્તિ -૧૦૯૮ - જિનવરોની ભક્તિમાં શું વિશિષ્ટતા છે? પ્રધાન ભાવ ભક્તિ વડે, (કોની?) જેમના રાગ-દ્વેષ ક્ષીણ થયા છે તેવા જિનેશ્વરોની. (શું મળે?) આરોગ્ય, બોધિલાભ અને સમાધિમરણની જીવોને પ્રાપ્તિ થાય. અહીં આવી ભાવના છે - જિનભક્તિ વડે કર્મ થાય થવાથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. અહીં સમાધિકરણની પ્રાપ્તિ તે આરોગ્ય અને બોધિ લાભના હેતુપણાથી જાણવી. કેમકે સમાધિમરણની પ્રાપ્તિથી નિયમાં તેની પ્રાપ્તિ થાય છે. [શંકા હવે બોધિલાભની પ્રાપ્તિમાં પણ જિનભક્તિ માત્રથી જ ફરી બોધિલાભ થરો જ, તો આ વર્તમાનકાળમાં દુષ્કર અનુષ્ઠાનો વડે શું લાભ? એ પ્રમાણે કળારો અનુષ્ઠાન પ્રમાદી જીવોને આશ્રીને ઉપદેશ કરતી આ બે ગાથા છે – - નિર્યુક્તિ-૧૦૯,૧૧૦૦ : બોધિને મેળવીને સદનુષ્ઠાન વડે તેને સફળ ન કરતો અને ભાવિ બોધિ પ્રાપ્તિની પ્રાર્થના કરતો, તું જે પ્રમાણે દેખીશ તે હે વિહ્વળ થયેલા! હે જડ પ્રકૃતિ! તું સાંભળ. આ અને અન્ય બોધિનધર્મ)ને પણ તું ચૂકી જઈશ. બોધિને મેળવીને સદનુષ્ઠાન ન કરતો અને ભાવિમાં બોધિને પ્રાર્થતો એવો તું અત્યારે અન્ય બોધિ ક્યાં મૂલ્યથી લાવીશ ? –૦–૦- અહીં “લધા' એટલે વર્તમાનકાળે પ્રાપ્ત, ચોfધ • જિનધર્મ પ્રાપ્તિ મજૂર્વન્ - કર્મ પરાધીનતાથી સદનુષ્ઠાન વડે સફલ ન કરતો. ‘ચૂકી જઈશ' - વર્તમાન બોધિથી પણ ભ્રષ્ટ થઈશ. અહીં ભાવના આ છે - બોધિ લાભ થતાં તપ અને સંયમ અનુષ્ઠાનમાં રક્તની ભાવિની ઈચ્છાવશ તે-તે પ્રવૃત્તિ જ બોધિલાભ કહેવાય છે, તે અનુષ્ઠાનરહિતની ફરી ઈચ્છાના અભાવે તે પ્રવૃત્તિની શી જરૂર ? એ પ્રમાણે બોધિલાભની પ્રાપ્તિ થતી નથી. એમ કહીને તો તમે ઈચ્છાના અભાવે બોધિલાભને અસંભવ કહી દીધો? ના, તેમ નથી. અનાદિ સંસારમાં રાધાવેધના ઉપમા નથી અનાભોગથી પણ [ઈચ્છારહિતપણે પણ] કથંચિત્ કર્મક્ષયથી તેની પ્રાપ્તિ થાય પણ છે - X - X • તેથી બોધિલાભ થયેથી તપ-સંયમ અનુષ્ઠાનરક્ત થવું જોઈં. પણ કિંચિત્ ચૈત્ય આદિનું લંબન ચિત્તમાં ધારીને પ્રમાદવાળા થવું ન જોઈએ. તપ-સંયમ ઉધમવાળાએ મૈત્ય અાદિમાં અવિરાધકત્વથી કૃત્ય કસ્વા. તેથી કહે છે - • નિર્યુક્તિ-૧૧૦૧-વિવેચન : તપ અને સંયમમાં ઉધમવંત વડે ચૈત્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન અને શ્રુત, બધામાં પણ તેના વડે કૃત્ય કરાયું જ છે. • x • અહીં તપ અને ઉધમવંત ગોવા સાધુ લેવા. તેમાં ચૈત્ય - અરહંત પ્રતિમારૂપ, સુત - વિધાધર આદિ, મUT - કુળ સમુદાય, સંય - સમસ્ત સાધુ આદિનો સમૂહ મી વાર્ય - પ્રસિદ્ધ છે, શબ્દથી ઉપાધ્યાયાદિ લેવા. ભેદ કથન પ્રાધાન્ય જણાવવા માટે છે. આમ બીજે પણ જાણવું. પ્રવઘન - દ્વાદશાંગ, સૂત્ર અર્થ અને તદુભયરૂપ, શ્રુત-સૂત્ર જ. ૨ શબ્દ, સ્વગત અનેક ભેદ કહેવા માટે છે. આ બઘાં સ્થાનોમાં તેણે કૃત્ય કર્યું છે, જે તપ અને સંયમમાં ઉધમવાનું છે. અહીં ભાવના આ પ્રમાણે છે - સાધુ નિયમથી જ્ઞાન અને દર્શનયુક્ત હોય. આ જ ગુલાઘવ આલોચીને ચૈત્યાદિ કૃત્યમાં સમ્યક્ પ્રવર્તે છે, જેથી આ ભવ-પરભવની ગુણ વૃદ્ધિ થાય છે. વિપરીત કૃત્યમાં પણ પ્રવર્તમાન છતાં અવિવેકથી અકૃત્યનું જ સંપાદન કરે છે. એ પ્રમાણે બે સૂર ગાથા પૂરી થઈ, ધે છેલ્લું સૂત્ર – સૂત્ર૯ : ચંદ્ર કરતા વધુ નિર્મળ, સૂર્યથી વધુ પ્રકાશ કરનાર, શ્રેષ્ઠ સાગર જેવા ગંભીર એવા હે સિદ્ધો મને સિદ્ધિ આપો. • વિવેચન-૯ : ગાથાર્થ કહ્યો. વિશેષ આ - સર્વે કર્મમલ ચાલ્યો જવાથી ચંદ્ર કરતાં પણ નિર્મલતર, કેવળજ્ઞાનરૂપી ઉધોતથી વિશ્વને પ્રકાશન કરવાથી સૂર્ય કરતાં અધિક પ્રકાશકર કહ્યા. અહીં શ્રેષ્ઠ સાગર એટલે સ્વયંભૂમણ સમુદ્ર જાણવો. પરીષહઉપસદિથી ક્ષોભ ન પામતા હોવાથી ગંભીરતર કહ્યા. સિદ્ધ-કર્મો ચાલી જવાથી કૃતકૃત્ય થયેલા. સિદ્ધિ-પરમપદની પ્રાપ્તિ. મમ વિલંતુ - મને આપો. - હવે સૂત્ર પર્શિક નિર્યુક્તિ કહે છે - નિર્યુક્તિ-૧૦૨-વિવેચન : ચંદ્ર, સુર્ય, ગ્રહોની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે, જ્યારે કેવલજ્ઞાનો લાભ લોકાલોકને પ્રકાશ કરે છે. –૦- અહીં ગ્રહોમાં - મંગાસ્ક આદિ લેવા. પ્રHT - જ્યોના, પ્રકાશે છે - ઉધોત કરે છે - x -x - કેવળજ્ઞાનથી સર્વધર્મ વડે લોકોલોકમાં ઉધોત કરે છે. અનુગમ કહો, નયો સામાયિકવતુ જાણવા. rajsaheb\Adhayan-33\Book33AL E:\Mahar મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન-ર-નો નિર્યુક્તિ-ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #44 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૩, નિ - ૧૧૦૩/૧ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (PROOF-1) છે અધ્યયન-૩-“વંદન” . - X - X - X - X - X - X - X – હવે ચતુર્વિશતિ તવ પછી વંદન અધ્યયન, તેના આ સંબંધ છે અનંતર અધ્યયનમાં સાવધયોગ વિરતિરૂપ સામાયિકના ઉપદેશક એવા અરહંતોની સ્તુતિ કરી. અહીં અરહંત ઉપદિષ્ટ સામાયિક ગુણવાળાને જ વંદનરૂપ ભક્તિ કરવી તે પ્રતિપાદિત કરે છે. અથવા જે- ચતુર્વિશતિ સ્તવમાં અરહંત ગુણોકીતનરૂપ ભક્તિથી કર્મક્ષય કહ્યો, “વંદન' અધ્યયનમાં પણ કૃતિકર્મરૂપ સાધુ ભક્તિથી તે રૂપ એ જ કહે છે. કહ્યું પણ છે કે – વિનયોપચારથી માનનું ભંજન, ગુરુજનની પૂજના, તીર્થકરોની આજ્ઞાપાલન, કૃતધર્મ આરાધના અને અક્રિયા થાય છે. અથવા સામાયિકમાં રાત્રિનું વર્ણન કર્યું, ચતુર્વિશતિ રતવમાં અરહંતની ગણ સ્તુતિ કરી, તે દર્શન-જ્ઞાનરૂપ છે. એ પ્રમાણે આ ત્રણે કહ્યા. આના વિનય આસેવનથી ઐહિક-આમિક અપાય થાય તે ગુરને કહેવા. તે વંદનપૂર્વક કહેવાય છે માટે વંદનની નિરૂપણ કરાય છે. વનીત - પ્રશસ્ત મન-વચન-કાય વ્યાપાર જાલથી ખવાય તે વંદન. ધે તેના પયિ શબ્દોના પ્રતિપાદન માટે ગાથા-ખંડ કહે છે - • નિયુક્તિ-૧૧૦૩/ન-વિવેચન : વંદનકર્મ, ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકર્મ અને વિનયકર્મ એ પાંચે પર્યાયવાચી છે. તેમાં (૧) વંદનનો અર્થ કહ્યો. (૨) જીત - કુશલ કર્મનું ચયન તે ચિતિ, કારણમાં કાર્યના ઉપચારથી જોહરણાદિ ઉપધિ સંગ્રહ. અથવા ઓ એકઠું કરાય છે તે ચિતિ, (3) કૃતિ - કરવું તે, વિનામ આદિ કરણ અથવા આ કરાય છે તે કૃતિ, મોક્ષને માટે અવનામ-નમવું તે આદિ ચેષ્ટા. અહીં વંદન, મિતિ અને કૃતિ ત્રણેમાં #H શબ્દ જોડાયેલ છે, તે અનેકાઈ છે. ક્યારેક કારકનો વાયક છે. કવચિત્ જ્ઞાનાવરણીયાદિ વાયક છે જેમકે - થનHવાનોક્ષ: એવું વચન છે. કવચિત્ કિસાવાયક છે. જેમકે - Tચવા નિત્તા સર્વે સામે મર્ષિ વયનથી. તે બધામાં અહીં કિયાવચન ગ્રહણ કરાય છે. તે વંદનકર્મ, યિતિકર્મ અને કૃતિકર્મમાં અહીં કિયા અભિધાનમાં વિશિષ્ટ અવનમનાદિ કિયા પ્રતિપાદન માટે હીવાથી અકુટ જ છે. (૪) પૂળા • પ્રશસ્ત મન, વચન, કાય, ચેષ્ટા, પૂજન, પૂજાનું કર્મ તે પૂજાકમ અથવા પૂજા કર્યા. અથવા પૂજા એ જ કર્મ તે પૂજા કર્મ. શબ્દ પૂજાકિયાનું વંદનાદિ ક્રિયા સાથે સામ્ય દર્શાવવા માટે છે. (૫) પૂર્વક નય તે વિનય, કર્મોને દૂર કરવા તે. અથવા જેના વડે આઠ પ્રકારના કર્મો દૂર લઈ જવાય તે વિનય, તેનું કર્મ તે વિનયકર્મ. ૨ પૂર્વવતુ. વંદન કોને કરવું, કોના વડે કરવું ઈત્યાદિ પ્રશ્નો – • નિર્યુક્તિ-૧૧૦૩/ર વિવેચન : કેટલા દોષથી વિપમુક્ત કૃતિકર્મ કોને કરવું ? આ વંદન કર્તવ્ય કોને અથવા શેના વડે, કયા કાળમાં, કેટલી વાર કરવું ? નવનીત - કેટલા અવનત તે વંદનમાં કરવા જોઈએ ? શિરો નમન કેટલાં થાય ? કેટલાં આવશ્યક • આવર્ત આદિ વડે પરિશુદ્ધ, ટોલગતિ આદિ કેટલા દોષથી મુક્ત વંદનકર્મ કઈ રીતે કરાય છે ? હવે તેનો અવયવાર્થ કહે છે – (૧) વંદન કર્મ બે ભેદે છે • દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી મિથ્યાર્દષ્ટિનું અને અનુપયુક્ત સમ્યગુર્દષ્ટિનું તથા ભાવથી ઉપયુક્ત. સમ્યગ્દષ્ટિનું વદન. (૨) રિતિકર્મ પણ બે ભેદે છે - દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી તાપસાદિ લિંગ ગ્રહણ કર્મ અને અનુપયુક્ત સમ્યફષ્ટિના જોહરણાદિ કર્મ. ભાવથી સમ્યફષ્ટિ ઉપયુક્ત રજોહરણાદિ ઉપધિ ક્રિયા. (3) કૃતિકર્મ પણ બે ભેદે – દ્રવ્યથી કૃતિકર્મ - નિકુવાદિને નમવું વગેરે કરણી અને અનુપયુક્ત સભ્યર્દષ્ટિનું નમન. ભાવથી ઉપયુક્ત સમ્યક્ દૈષ્ટિવાળાનું નમન. (૪) પૂજાકર્મ પણ બે ભેદે – દ્રવ્યથી નિકુવાદિની મન-વચન-કાયાની ક્રિયા અથવા અનુપયુક્ત સમ્યકર્દષ્ટિની તે કિયા. ભાવથી ઉપયુક્ત સખ્યર્દષ્ટિની આ ક્રિયા. (૫) વિનયકર્મ પણ બે ભેદે - દ્રવ્યથી વિપ્લવ આદિ અને અનુપયુક્ત સભ્યર્દષ્ટિનો ભાવથી ઉપયુક્ત સમ્યકૃર્દષ્ટિની વિનય કિયા. હવે વંદનાદિ કમમાં દ્રવ્ય-ભાવ ભેદ પ્રગટ કરતા દૃષ્ટાંત કહે છે - • નિયુક્તિ-૧૧૦૪-વિવેચન : શીતલ, ક્ષુલ્લક, કૃણ, સેવક અને પાલક એ પાંચ દષ્ટાંતો કૃતિકર્મમાં હોય છે, તેમ જાણવું. તે “શીતલ' કોણ ? તેની કથા - (૧) એક રાજાના પુત્રનું નામ શીતલ હતું. તે કામભોગથી કંટાળીને પ્રવજિત થયો. તેની બહેનને કોઈ બીજા રાજાને પરણાવેલી, તેણીને ચાર પુત્રો થયા. તે બહેન ચારે પુત્રોને અવસરે " અવસરે કથા કહેતી કે - તમારા મામાએ પહેલાં દીક્ષા લીધી છે, ઈત્યાદિ. એ પ્રમાણે કાળ જતો હતો. તે ચારે ભાઈઓ પણ કોઈ તેવા ગુણવાનું સ્થવિરની પાસે દીક્ષિત થયા. ચારે બહુશ્રુત થયા. પોતાના આચાર્યને પૂછીને મામા શિતલાચાય ને વંદન કરવાને જાય છે. કોઈ નગરમાં છે તેમ સાંભળ્યું. ત્યાં ગયા. સંધ્યાકાળ થઈ ગયો. એમ જાણીને બાહિરિકામાં રહ્યા. કોઈ શ્રાવક નગરમાં જઈ રહ્યો હતો. તેની સાથે શીતલાચાર્યને કહેવડાવ્યું કે તમારા ભાણેજ સાધુઓ આવેલા છે. સંધ્યા કાળ થઈ ગયો એટલે નગરમાં પ્રવેશ્યા નથી. શ્રાવકે જઈને કહી દીધું. શીતલાચાર્ય રાજી થયા. આ ચાર સાધઓને પણ શબિના શબ અધ્યવસાયથી કેવલજ્ઞાન થયું. પ્રભાતમાં આચાર્ય દિશાનું પ્રલોકને કરે છે. હમણાં મુહૂર્તમાં [ઘડીકમાં] ચારે ભાણેજ સાધુ આવશે. સૂગ પરપી કરતા હશે એમ માનીને શીતલાચાર્ય રહ્યા. ઉંમ્બાડા અર્થ પૌરુષી થઈ. ઘણી જૂની દેવકુલિકામાં ગયા. ત્યારે સાધુ વીતરાગ થઈ જવાથી શીતલાચાર્યનો આદર ન કર્યો. શીતલાચાર્યએ દંડ સ્થાપ્યો. પછી ઈરિયાવહી પ્રતિક્રમી, આલોચના કરીને બોલ્યા – હું તમને કઈ રીતે વાંદુ ? ચારે સાધુએ કહ્યું - જેમ તમારી શોભા વધે તેમ. શીતલાચાર્ય વિચારે છે – અહો ! આ દુષ્ટ શૈક્ષ અને નિર્લજ પણ છે. તો પણ રોષથી વંદન કર્યું. ચારે સાધુને વાંધા. પણ કેવલી પૂર્વ પ્રયુક્ત ઉપચાર માંગતા નથી યાવતું જાણતા નથી. આવો જીતકા છે. તેઓ બોલ્યા – પે દ્રવ્ય વંદન કર્યું, પણ હવે jsaheb\Adhayan-33\Book33AL E:\Mahar Page #45 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૩, નિ - ૧૧૦૪ (36) F-1) ROO ભાવવંદન કરો. પછી વાંદતા કષાય કંડક વડે જ સ્થાનપતિત જોયા. શીતલાચાર્ય બોલ્યા - દ્રવ્ય વંદન હતું તે પણ જાણો છો ? તેઓ બોલ્યા - સારી રીતે જાણીએ છીએ. કેમ કોઈ અતિશય જ્ઞાન થયું છે ? તેઓએ કહ્યું – હા. તે જ્ઞાન છાઘસ્થિક છે કે કૈવલિક? તેઓ બોલ્યા - કૈવલિક. ત્યારે શીતલાચાર્યને દુ:ખ થયું. અહો ! મેં મૅદભાગ્ય કેવલીની આશાતના કરી, તેથી સંવેગ પામ્યા. તે કંડકસ્થાનોથી નિવૃત્ત થયા. ચાવતું ચાપૂર્વકરણમાં પ્રવેશ્યા. કેવળજ્ઞાન પામ્યા. તે જ કાયિકી ચેષ્ટા એકમાં બંધને માટે, એકમાં મોક્ષને માટે થઈ. પૂર્વે દ્રવ્યવંદન હતું, પછી ભાવવંદન થયું. (૨) એક બાળ સાધુ હતા. આચાર્યએ કાળ કરતાં, તેને લક્ષાણયુક્ત જાણીને આચાર્યરૂપે સ્થાપ્યા. બઘાં દીક્ષિતો તે બાળ સાધુના આજ્ઞા અને નિર્દેશમાં રહેતા હતા, સ્થવિરો પાસે ભણતાં હતા. કોઈ દિવસે મોહનીય વડે બાધા પામીને અને સાધુઓ ભિક્ષા માટે ગયેલા ત્યારે માત્રક લઈને ઉપહત પરિણામી થઈ એક દિશામાં ચાલી નીકળ્યા. થાકીને કોઈ વનખંડમાં વિશ્રામ લીધો. ત્યાં પુષ્પિત ફલિત મધ્યે શમી શાખાને પીઠ બાંધેલી. લોકો ત્યાં પૂજા કરતા હતા. ત્યાં તિલક, બકુલાદિ કંઈ જ ન હતું. તે વિચારે છે - આની પીઠના ગુણથી આની પૂજા કરે છે, તેમાં ચિત્તિ-સંચય નિમિત્ત છે. તેણે પૂછ્યું - બાકીના વૃક્ષોને કેમ પજતા નથી તે લોકો બોલ્યો - આ પહેલાંથી કરાયેલ છે તેથી લોકો તે પીઠબદ્ધને વંદે છે. તે બાળસાધુને વિચાર આવ્યો કે જેવી શમીશાખા [ખીજડો છે, તેવો હું છું. બીજ પણ ત્યાં બહુશ્રુતો, રાજપુત્રો, શ્રેષ્ઠીઓ આદિ દીક્ષામાં છે, તેમને ગચ ભોર ન સોંપ્યો અને મને આચાર્યરૂપે સ્થાપ્યો. મને બધાં પૂજે છે. મારામાં ગ્રામય ક્યાં છે ? જોહરણ માત્ર રૂપ યિતિ ગુણથી વંદે છે. પાછા ફર્યા. બીજા સાધુઓ ભિક્ષા લઈ પાછો આવ્યા. આચાર્યને શોધે છે, તે બાળ આચાર્ય ન મળ્યા. તેમની કોઈ કૃતિ કે પ્રવૃત્તિ ન જણાઈ. ત્યારે તે બાળ આયાર્ય આવીને આલોચના કરે છે. જેમકે હું સંજ્ઞા ભૂમિ ગયો હતો. મૂળ વ્રતોથી દૂર થયો હતો, ત્યાં પતિત થયો પછી સ્થિર થઈને હવે ઉપશાંત થઈ પાછો આવેલો છું. તે સાધુઓ સંતુષ્ટ થયા. પછી તે બાળસાધુ કૃત આદિની આલોચના કરે છે, પ્રાયશ્ચિત્ત સ્વીકારે છે. તેમાં પૂર્વે દ્રવ્યયિતિ હતી, પછી ભાવયિતિ થઈ. (3) દ્વારિકામાં કૃષ્ણ વાસુદેવ અને વીરક કોલક હતો. તે વીરક, વાસુદેવનો ભક્ત હતો. તે વાસુદેવ નિશ્ચ વરસમાં ઘણાં જીવોનો વધ ન થાય તે માટે નીકળતો ન હતો. વીરકને કૃષણવાસુદેવને મળવાનું ન થતું હોવાથી રાજના દ્વારની પૂજા કરીને રોજે રોજ ચાલ્યો જતો પણ કૃષ્ણ વાસુદેવનું મુખ જોવા ન મળતા જમતો ન હતો. દાઢીમુંછ વધી ગયા. વષરણ પૂરું થતાં રાજા નીકળ્યા. બધાં રાજા પાસે ઉપસ્થિત થયા. વીરક પગે પડી ગયો. રાજાએ પૂછ્યું - હે વીસ્કી દુબળો કેમ પડી ગયો છે ? દ્વારપાલે બધો વૃત્તાંત કહ્યો. રાજાને અનુકંપા જમી, વીકનો પ્રવેશ અનિવારિત કર્યો. વાસુદેવ કૃણ તેની બધી જ પુત્રીઓને વિવાહકાળે જ્યારે પગે પડવા આવે ત્યારે પૂછતા કે શું પુગી દાસી થઈશ કે સ્વામિની ? તે કન્યા કહેતી - સ્વામિની થઈશ. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ત્યારે શા કહેતો કે સ્વામિની થવું હોય તો ભગવંત પાસે દીક્ષા લે. પછી મહા નિષ્ક્રમણ સકાથી સત્કાર કરીને દીક્ષા લેતી. એ પ્રમાણે કાળ જતો હતો. કોઈ વખત કોઈ રાણીએ વિચાર્યું કે આમ તો બધી દીક્ષા લઈ લેશે, પોતાની પુગીને શીખવ્યું કે તને રાજા પૂછે ત્યારે – “દાસી થવું છે" તેમ કહેજે. પછી સવલિંકાર વિભૂષિત કરીને લાવ્યા. કૃણવાસુદેવ પૂછ્યું ત્યારે બોલી કે - મારે દાસી થવું છે, વાસુદેવને થયું કે મારી પુત્રી સંસારમાં ભટકશે. બીજા પણ અવમાનના કરશે. તે સુંદર નથી. હવે શો ઉપાય છે જેથી બીજા પણ આવું ન કરે. તેને ઉપાય જડી ગયો. વીરકને બોલાવીને પૂછ્યું - પૂર્વે તે કંઈ પસકમ કરેલ છે ? વીરક બોલ્યો - ના. ઘણું વિચારીને વિકે કહ્યું - બોરનો ઝાડ ઉપર કાકીડો હતો, તેને પત્થર મારીને પાડી દેતા મરી ગયેલો. ડાબા પગ વડે પાણીનો માર્ગ અવરોધેલ અને લોટામાં માખી પૂરીને હાથેથી ઉડાડી હતી. બીજે દિવસે રાજસભામાં ૧૬,૦૦૦ રાજા મણે કહ્યું - આ વીરકની કુલોત્પત્તિ અને કર્મો સાંભળો. જેણે લાલ માથાવાળા નાગને બદરીવનમાં વસ કર્યો, પૃથ્વી શસ્ત્ર વડે પાડી દીધો તે ઉત્કૃષ્ટ ક્ષત્રિય છે. જેણે ચક્ર પ્રમાણ વહેતી ગંગાના જળને ડાબા પગે ઘારી રાખ્યું માટે તે ક્ષત્રિય છે. જેણે ઘોષ કરતી સેના કળશીપુરમાં વસતી હતી તેને ડાબા હાથે ધારી રાખી માટે તે ક્ષત્રિય છે. હું આ વીકને મારી કન્યા આપુ છું. વીક તેને ઘેર લઈ ગયો. તેને શયનગૃહે રાખી, પોતે તેણીનું બધું કામ કરવા લાગ્યો. કોઈ વખત રાજાએ પૂછ્યું - મારી પુત્રી તારું કશું કરે છે ? વીરક બોલ્યો - હું તે સ્વામિનીનો દાસ છું રાજા બોલ્યો - તે બધાં કામો ન કરે તો તેણીને ફટકારજે. રાજાની આજ્ઞા જાણીને ઘેર ગયો. રાજપુગીને કહ્યું - મારે પગે પડ. તેણી રોષવાળી થઈ બોલી - હે કોલિક ! તારી જાતને ન ભૂલ. ત્યારે કોલિકે ઉભા થઈને દોરડા વડે મારવાનું ચાલુ કર્યું. તેણી રડતી-રડતી રજાની પાસે ગઈ, પગે પડીને બોલી કે – મને કોલિકે મારી. રાજાએ કહ્યું - તેમજ થાય, મે કહેલુંને * = સ્વામિની થાય. ત્યારે તે દાસત્વ માંગ્યું, હવે મારે ત્યાં ન રાખુ. તેણી બોલી – સ્વામિની થવું છે. હવે તો વીરક તને મુક્ત કરે તો થાય, વીરકે મુક્ત કરી, તેણીએ દીક્ષા લીધી. - ભગવંત અરિષ્ટનેમિ સમોસર્યા. રાજા નીકળ્યો. બધાં સાધુને દ્વાદશવત વંદના કર્યા. રાજા શ્રમ પામીને ઉભો રહ્યો. વીરકે પણ વાસુદેવની અનુવૃત્તિથી વંદન કય. કૃષ્ણને તો પરસેવા વળી ગયેલા. ભગવંતને પૂછ્યું - હે ભગવન્! ૩૬૦ સંગ્રામમાં પણ હું ન થાકેલો એટલો થાક આજે લાગ્યો. ભગવંતે કહ્યું - હે કૃષ્ણ! તેં પાયિક સમ્યકત્વ ઉત્પાદિત કર્યું છે અને તીર્થકર નામગોબ પણ બાંધ્યું છે. જ્યારે પગમાં વિંધાઈને સાતમી પૃથ્વીમાં જવાનું આયુષ્ય બાંધેલ તે પણ ત્રીજી પૃથ્વી સુધી ઘટી ગયું છે - X - આ વાસુદેવનું ભાવકૃતિકર્મ અને વીરકનું દ્રવ્યકૃતિકર્મ. (૪) હવે સેવકનું દૃષ્ટાંત - એક રાજાને બે સેવક હતા. તે બંને નીકટના ગામના હતા. તેમની વચ્ચે સીમા નિમિત્તે ઝઘડો થયો. ઝઘડો રજદબારમાં ગયો. ત્યાં માર્ગમાં સાધુને જોયા. એકે કહ્યું – ભાવથી પ્રદક્ષિણા કરીને વંદન કરીને જવું, બીજાએ માત્ર તેનું અનુકરણ કર્યું. તેણે પણ વંદના કરી. પહેલો સેવક જીતી ગયો. અહીં પહેલા ook33A1 rajsaheb\Adhayan-33\B& E:\Mahar Page #46 -------------------------------------------------------------------------- ________________ અધ્યo ૩, નિઃ - ૧૧૦૪ ૦૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/3 (PROOF-1) સેવકની અનુવૃત્તિ માત્ર કરી તે દ્રવ્ય પૂજા, બીજાની ભાવપૂજા જાણવી. (૫) હવે પાલક કથા - દ્વારિકામાં કૃષ્ણ વાસુદેવ રાજા હતો. પાલક, શાંબ વગેરે તેના પુત્રો હતા. ભગવંત નેમિ પધાર્યા. વાસુદેવે કહ્યું - જે ભગવંતને કાલે પ્રથમ વંદન કરે તેને મારી પાસે જે માંગશે તે હું આપીશ. શાંબ શસ્યામાંથી ઉઠીને વંદન કય. પાલકે રાજ્યના લોભથી જલ્દી અશ્વરન વડે જઈને ભગવંતને વાંધા. તે અભવ્ય હોવાથી હૃદયના આક્રોશ સહ વંદના કરી. વાસુદેવ નીકળ્યો. ભગવંત પાસે જઈને પૂછયું - આપને આજે પહેલી વંદના કોણે કરી ? ભગવંતે ઉત્તર આપ્યો - દ્રવ્યથી પાલકે કરી અને ભાવથી શબે કરી. શબને તે આપ્યું. આ પ્રમાણે વંદનની પર્યાય શબ્દ દ્વારથી નિરૂપણા કરી. હવે જે કહે છે – કર્તવ્ય કોનું • તે નિરૂપણ કરે છે. તેમાં જેમાં વંદન કોને ન કરવું જોઈએ તેને જણાવતા કહે છે – નિયુક્તિ-૧૧૦૫-વિવેચન : અસંયતને ન વાંદવા તેિવા કોને ?] માતા-પિતા-ગુરુને વાંદવું, સેનાપતિ, પ્રશાસ્તા, રાજા અને દેવતાને ન વાંદવા. - - અહીં - જે સંયત નથી તે અસંયત અર્થાત્ અવિરત. માતા-જનની, પિતા-જનક, ગુરુ-પિતામહ આદિરૂપ. આ ત્રણે સાથે અસંયત શબ્દ જોડવો. તથા સેના-હાથી, અશ્વ, રથ, પદાતિ તેનો સ્વામી તે સેનાપતિ - ગણરાજા. પ્રશાતા - ધર્મપાઠક આદિ, રાજા મુગટબદ્ધ અને દેવ-દેવીને ન વાંદવા. 4 શબ્દથી લેખાયાર્ય જાણવા. [ઉપર કહેલાં બધાં અસંયત હોય તો તેને વંદન કરાય નહીં] હવે કોને વંદન કરાય તે કહે છે – • નિયુક્તિ-૧૧૦૬-વિવેચન : શ્રમણને વાંદવા જોઈએ કિવા શ્રમણને ?] મેધાવી, સંયત, સુસમાહિત, પાંચ સમિત, ત્રણ ગુપ્ત અને સંયમની દુર્ગછા કરનારને. શ્રમણને નમસ્કાર કરવો. કેવા? મેધાવી - ન્યાયથી રહેલને. તે શ્રમણ નામ, સ્થાપના આદિ ભેદે પણ હોય છે, તેથી કહે છે – સંયત તેમાં સમ્ - એકીભાવથી, વત: મળવાનું અતિ કિયા પ્રત્યે વનવાનું. આને પણ વ્યવહારનયના અભિપાયથી લબ્ધિ આદિ નિમિત્તે સંપૂર્ણ દર્શનાદિ પણ સંભવે છે. તેથી કહે છે – “સુસમાધિત' દર્શનાદિમાં સમ્યફ આહિત, તે સુસમાહિત્વ દશવિ છે – પાંચ ઈય સમિતિ આદિ સમિતિથી સમિત તે પંચ સમિત અને ત્રણ મનોગુપ્તિ આદિથી ગુપ્ત તે ત્રિગુપ્ત. પ્રાણાતિપાતાદિ લક્ષણને અસંયમ. આવા અસંયમની ગહ-ગુપ્સા કરે છે તે સંયમ ગુસક. એના વડે તેની દૈઢ ધર્મતા જણાવી. fમ્ જેનું કર્તવ્ય વંદન છે, તે જ આદિમાં કેમ ન કહ્યું? જેને કર્તવ્ય નથી તે કહ્યું ? આ શાસ્ત્ર સર્વ પર્ષદા માટે છે. શિણો ત્રણ પ્રકારના હોય છે. કેટલાંક ઉદ્ઘટિતજ્ઞ, કેટલાંક મંદબુદ્ધિક, કેટલાંક પ્રપંચિતજ્ઞ. તેમાં પ્રાંતિજ્ઞોની મતિ ન થાઓ. - x • x • હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાં પ્રવૃત્તિ તે ગુરુ સંસાકારણ છે. આટલું પ્રસંગથી બતાવ્યું.. આવા મેઘાવી સંયત શ્રમણને વાંદે, પાર્શ્વસ્થાદિને નહીં તે કહે છે - • નિયુક્તિ-૧૧૦૩-વિવેચન :પાંચને કૃતિકમ ન કરવું – પાર્શ્વસ્થ, અવસત્ત, કુશીલ, સંસક્ત અને યથાછંદોને વંદન કર્મ ન કરવું જોઈએ. • x • પાર્શ્વસ્થ-ચોક્ત શ્રમણગુણ રહિતપણાથી, સંયત હોવા છતાં જે પાશ્ચાદિની સાથે સંસર્ગ કરે છે. તેમને પણ વંદનકર્મ કરવું ન જોઈએ. આ અર્થ ક્યાંથી જાણવો તે કહે છે - માલા અને મરુકા વડે દટાંત થાય છે. - X (૧) જ્ઞાન • દર્શન, ચારિત્ર આસેવન સામર્થ્ય હિત જ્ઞાનાય પ્રધાનો એમ કહે છે કે – જ્ઞાની જે કૃતિકર્મ-વંદન કરવું જોઈએ. - * - (૨) દર્શન - જ્ઞાન અને સાત્રિ ધર્મ રહિત સ્વાસવી એમ કહે છે – દર્શનીને જ વંદન કરવું જોઈએ. * * તથા બીજા સંપૂર્ણ ચરણધમતુપાલનમાં અસમર્થ નિત્યવાસ આદિની પ્રશંસા કરે છે. સંગમ સ્થવિરના ઉદાહરણથી જાણવું. બીજા વળી ચૈત્યાદિ આલંબન કરે છે. - X - X - અહીં નિત્યવાસમાં જે દોષ છે. શબ્દથી કેવલજ્ઞાન-દર્શનપો અને ચૈત્યભક્તિથી આર્થિકાલાભ-વિકૃતિ પરિભોગ પક્ષે તે વક્તવ્યતા છે. ધે જે પાંય કૃતિ કર્મ કહા, તે ન કરવા. તે આ પાંચ કોણ ? તેનો સ્વરૂપથી. નિર્દેશ કરતા કહે છે – • પ્રક્ષેપ ગાથા-ન-વિવેચન :- પાશ્વસ્થ, અવસત્ત, કુશીલ, સંસક્ત અને યથાઈદ પણ આ પાંચે જિનમતમાં અવંદનીય છે - આ અન્ય કતની ગાથા જણાય છે. તો પણ ઉપયોગી હોવાથી તેની વ્યાખ્યા કરીએ છીએ. તેમાં – (૧) પાસત્યા - દર્શનાદિની પડખે - બાજુએ રહે તે પાર્શ્વસ્થ અથવા મિથ્યાત્વ આદિ બંધના હેતુઓ રૂપ પાશ છે, એ પાશમાં રહે છે, તે પાશસ્થ, તે પાસત્યા બે ભેદે છે - સવથી અને દેશથી. બધા જ્ઞાન-દર્શન-ચારિત્રમાં જે પાર્શમાં છે તે. દેશથી પાસ્થ તે - શય્યાતર, અભ્યાહત કે રાજ પિંડ, નિત્ય પિંડ, ગ્રપિંડ આદિ નિકારણ ભોગવે છે. કુલ નિશ્રાથી વિયરે છે, કારણે સ્થાપનાકુળોમાં પ્રવેશે છે, સંખડી પ્રલોકન માટે જાય છે તથા સંસ્તવ કરે છે. (૨) અવસજ્ઞ - સામાચારી આસેવનમાં સીદાતા એવા તે પણ બે ભેદે છે, સર્વમાં અને દેશમાં. તેમાં સર્વમાં તે ઋતુબદ્ધ પીઠ ફલકનાં સ્થાપિત અને ભોજી જાણવા. દેશ વસ તે - આવશ્યક અને સ્વાધ્યાયમાં, પ્રતિલેખનામાં, ધ્યાનમાં, ભિક્ષામાં, ભકતાર્થમાં, આગમનમાં, નિગમનમાં, સ્થાનમાં, નિષદનમાં અને વચ્ચવર્તન પિડખાં બદલવામાં] ... આવશ્યકાદિ ન કરે અથવા હીનાધિક કરે. ગુરવયનના બળથી અને ઓસણા વિસ] કહેલ છે. ગરવચનને ન કરે કે ધરાર કરે તે અવસ.. (3) કુશીલ - જેનું શીલ કુત્સિત છે, તે કુશીલ, કુશીલ ત્રણ પ્રકારે હોય. જ્ઞાનકુશીલ, દર્શનશીલ અને સાત્રિ કુશીલ. આ બઘાને વીતરાગે અવંદનીય કહેલા છે. જ્ઞાનમાં જે કાલ આદિ જ્ઞાનાયાને વિરાધે છે તે. દર્શનમાં દર્શનાચારને વિરાધે તે અને ચાસ્ત્રિમાં ચાસ્ત્રિ કુશીલ આ છે – કૌતુક, ભુતિકર્મપ્રજ્ઞાપન નિમિત્તથી આજીવિકા કરે. વિધા મંત્ર ઈત્યાદિ વડે ઉપજીવિત હોય. સૌભાગ્યાદિ નિમિત્ત કહે, બીજાને સ્વપ્ન આદિ કૌતુક કહે, વરિતાદિમાં ભૂતિદાન અને ભૂતિકર્મનો નિર્દેશ કરે છે સ્વMવિધા કહે, ઇંખિણી - ઘંટિકાદિ કહે. પ્રસ્તાપગ્ન કરે, અતીતાદિ ભાવકથન કરે, ઈત્યાદિ સર્વે જાણવું - X X - (૪) સંસક્ત • તે પ્રમાણે જ છે. જેમકે પાશ્વસ્થાદિ અવધે છે, તે રીતે આ પણ સંસાવત્ સંસક્ત છે. તેમાં પાર્સસ્થાદિ કે તપસ્વીને આશ્રીને સંનિહિત દોષગુણ rajsaheb\Adhayan-33\Book33AL E:\Mahar Page #47 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક-મૂલક સટીક અનુવાદ/૩ (PROOF-1) આધ્ય૩, નિ - ૧૧૦૭, પ્ર ૧ અર્થ છે. કહ્યું છે કે – સંસક્ત આ છે, ગોભો -લંદકમાં ઉચ્છિષ્ટ કે અનુચ્છિષ્ટ જે કંઈ નાંખવામાં આવે તે બધું : એ પ્રમાણે મૂલ-ઉત્તર દોષો અને ગુણો જે કંઈ પણ હોય તે તેમાં સંનિહિત હોય તેને સંસક્ત કહે છે. રાજવિદૂષકાદિ અથવા નટ જેમ બહુરૂપ હોય અથવા મેલક કે જે હરિદ્વરાગાદિ બહુવર્ણ હોય. એ પ્રમાણે જેવા સ્વરૂપની શુદ્ધ કે અશુદ્ધની સાથે સંવાસ કરે છે. તેવા સ્વરૂપનો જ સંસક્ત કહેવાય છે. તે સંસક્ત બે વિકલાવાળો રાગ, દ્વેષ, મોહને જિતેલા જિનવરે કહેલ છે. એક સંક્ષિપ્ત, બીજો અસંક્ષિપ્ટજે પાંચ આશ્રયમાં પ્રવૃત્ત છે, ત્રણ ગારવ વડે પ્રતિબદ્ધ છે, સ્ત્રી અને ગૃહી વડે સંક્ષિપ્ત છે, તેને સંન્નિષ્ટ સંસક્ત જાણવો. પાર્શ્વસ્થાદિક અને સંવિનામાં જે મળે છે, ત્યાં તેના જેવો થાય છે - પિયધર્મી અથવા અપિયધર્મી તેને અસંક્લિષ્ટ જાણવો. (૫) યથાછંદ - ઈચ્છા મુજબ જ અને આગમ નિરપેક્ષ જે પ્રવર્તે છે તે યથાણંદ. યથાણંદ અથવા ઈચ્છા છંદ - ઉલૂગને આયરતો કે ઉસૂગ પ્રરૂપતો, ઉત્સગને ઉપદેશતો તે સ્વચ્છંદ વિકહિત અનુપપાતિ, પરતૃપ્તિમાં પ્રવર્તે છે, તેને યથાઈદ જાણવો. સ્વછંદ મતિ વિકલપતિ, કંઈક સુખસાતા અને વિકૃતિ પ્રતિબદ્ધ તથા ત્રણે ગાવોથી મદવાળો થાય તેને યથાણંદ જાણવો જોઈએ. આ પાક્ષસ્થાદિ અવંદનીય છે. ક્યાં ? જિનમતમાં, લોકમાં નહીં. હવે પાર્થસ્થાદિને વંદન કરનારને કયો દોષ છે ? તે કહે છે - • નિયુક્તિ-૧૧૦૮-વિવેચન : પાર્શ્વસ્થ આદિને વંદના કરતા કીર્તિ પણ થતી નથી કે નિર્જરા પણ થતી નથી, મન કાયકલેશ અને કર્મબંધ જ થાય છે . • પાસસ્થાદિને નમસ્કાર કરતા કીર્તિ - “ચાહો આ પુન્ય ભાગ છે." રૂપ તે હોય છે. તેવી કીર્તિ નહીં પણ અપકીર્તિ થાય છે કે - આ પણ આ પાસસ્થા જેવો જ લાગે છે કે જેથી તેને વંદન કરે છે. નિર્જસ - કર્મક્ષય લક્ષણ, તે પણ ન થાય. કેમકે તીર્થકર આજ્ઞા વિરાધનાથી તેઓનું નિર્ગુણ છે. કાય - દેહ, તેને ક્લેશ - નમી જવા આદિ રૂપ તે કાયકલેશ. ફોગટ કાયકલેશ કરે છે, કરાય તે કર્મ - જ્ઞાનાવરણીયાદિ રૂપ. તેનો બંધ - વિશિષ્ટ ચના વડે આત્મામાં સ્થાપન અથવા આત્માને બંધ • સ્વ સ્વરૂપ તિરસ્કરણ લક્ષણ તે કર્મબંધ થાય છે. શબ્દથી આજ્ઞાભંગાદિ દોષો થાય છે. કઈ રીતે ? - ભગવંતે નિષેધેલને વંદનાથી આજ્ઞા ભંગ, તેમને જોઈને બીજા પણ મિથ્યાત્વને પામે, બીજા વંદન કરે તે અનવસ્થા. કાય કલેશથી આત્મ વિરાધના. તેને વંદનથી તેના કરાતી અનુમોદનાથી સંયમ વિરાધના. આ પ્રમાણે પાર્શ્વસ્થાદિને વાંદતા ઉક્ત દોષો લાગે. - હવે પાક્ષસ્થાને જ ગુણાધિક વંદન પ્રતિષેધ ન કરવાથી થતા અપાયોને જણાવવા માટે કહે છે - નિર્યુક્તિ-૧૧૦૯-વિવેચન : જે પાશ્વસ્થાદિ ભ્રષ્ટ બ્રહ્મચર્ય છે, બહાચારી તેમને વંદન કરે ત્યારે નિષેધ કરતા નથી, તે કોંટમેટા થાય છે અને તેમને બોધિ સારી રીતે દુર્લભ બને છે. -૦- ભ્રષ્ટ બ્રહ્મચર્ય એટલે બ્રહ્મચર્ય વગરના, અહીં બ્રહ્મચર્ય શબ્દ મૈથુનની વિરતિનો વાચક છે અને સામાન્યથી સંયમનો વાયક છે. અભિમાનથી પોતાના પગને વ્યવસ્થિત કરે છે કે જ્યારે બ્રહ્મચારી તેમને વંદન કરે છે પથતુિ તેમને વંદનનો નિષેધ કરતા નથી. તેઓ તેના દ્વારા ઉપાર્જેલ કર્મથી નારકત્વ આદિ વિપાકોને પામીને અથવા કથંચિત્ કૃચ્છુ માનુષત્વને પામે છે, તો પણ કોંટમેટા થાય છે. બોધિ-જિનશાસન અવબોધ રૂપ સંકલ દુ:ખવિરેકભૂત સુદુર્લભ થાય છે અને તે એક વખત પામ્યા પછી અનંત સંસારીત્વને પામે છે. - તયા - • નિયુક્તિ-૧૧૧૦-વિવેચન : આત્માનો સમાગથી સારી રીતે નાશ કરે છે. જે ચાસ્ત્રિથી પ્રકર્ષપૂર્વક ભ્રષ્ટ થઈ • દૂર થઈ, ગુણસ્થ સંસાધવનેિ વંદન કરાવે છે. તે ગુજન કેવા ? સુબ્રમણ - જેમાં શોભન શ્રમણો છે તે. યથોક્ત કિયાકલાપ કરવાના શીલવાળા તે યથોક્તકારીને. એ પ્રમાણે વંદક-બંધ દોષનો સંભવ હોવાથી પાશ્વસ્થાદિને વંદન ન કરવા, ગુણવંતોએ તેમની સાથે સંસર્ગ કરનારને પણ ન વાંદના. કેમ? તે કહે છે – • નિર્યુક્તિ-૧૧૧૧-વિવેચન : જેમ અશુચિ સ્થાન • વિટાપ્રધાન સ્થાનમાં પડેલ ચંપકમાલા સ્વરૂપથી શોભન હોવા છતાં અશુચિ સ્થાનના સંસર્ગથી મસ્તકે મૂકાતા નથી. તે રીતે પાર્શ્વસ્થાદિ સ્થાને વર્તતા સાધુ અવંદનીય છે. પાર્થસ્થાદિના સ્થાનો - વસતિ, નિગમ ભૂમિ આદિ લેવા, બીજા આચાર્યો શય્યાતરપિંડાદિ ઉપભોગ રૂપ કહે છે. જેના સંસર્ગથી પાર્શ્વસ્થા થાય છે. પણ આ આર્ય બરાબર ઘટતો નથી. કેમકે ચંપકમાલા ઉદાહરણનો ઉપનય સમ્યગુ ઘટતો નથી. અહીં દષ્ટાંત છે . એક ચંપકપ્રિયકુમાર હતો, મસ્તકમાં ચંપકમાલા કરીને ઘોડે બેસીને ચાલતો. ઘોડા ઉપરથી ઉછળી તે ચંપકમાલા વિટામાં પડી. પાછી લેવા વિચાર્યું પણ વિટામાં પડેલ જોઈ છોડી દીધી. તેને ચંપક વિના ચેન પડતું ન હતું. તો પણ સ્થાન દોષથી છોડી દીધી. એ પ્રમાણે ચંપકમાલાને સ્થાને સાધુ લેવા, વિટાના સ્થાને પાશ્વસ્થાદિ લેવા જે વિશુદ્ધ સાધુ તેમની સાથે રહે કે મળે તે પણ પરિહરણીય છે. અધિકૃત અર્થને સાધવા માટે જ બીજું દષ્ટાંત આપે છે - • નિયુક્તિ-૧૧૧૨-વિવેચન : પક્વણ કુળમાં વસતો શકુની પારગ પણ ગહિત થાય છે. એ પ્રમાણે પાર્થસ્થાદિ મણે વસતા સાધુઓ ગર્હિત થાય છે. પકવણ - ગહિંત કુળ. પાગ • પારંગતવાનું. શકુની શાદનો બીજો અર્થ ચૌદ વિધા સ્થાનો પણ કર્યો છે. તેમાં છ અંગ, ચાર વેદ, મીમાંસા, ન્યાય, પુરાણ અને ધર્મશાસ્ત્ર મળીને ચૌદ સ્થાનો થાય. છ અંગ એટલે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિ અને નિરુક્તિ. સુવિહિત : સાધુ. કુશીલ-પાશ્વસ્થાદિ. અહીં એક કથાનક છે - - એક બ્રાહ્મણને પાંચ પુત્રો શકુની પારગ હતા. તેમાં એક બ્રાહ્મણ કોઈ દાસીના પ્રેમમાં પડયો. તેણી દારૂ પીતી હતી, બ્રાહ્મણપુ દારૂ પીતો ન હતો. દાસી બોલી - જો તું દારુ ના પીએ તો સ્નેહ નહીં વધે. રાત્રિના રિતિકામાનંદ] થશે. અન્યથા વિસર્દેશ સંયોગ થશે. એ પ્રમાણે ઘણું કહેતા તેણીએ દારુ પીવડાવ્યો. તે પહેલાં ખાનગીમાં પીતો હતો, પછી જાહેરમાં પીવાનો શરૂ કર્યો. પછી અતિ પ્રસંગથી મધ સાથે માંસ ખાનારો થયો. ચાંડાલો સાથે ભમવા લાગ્યો. તેઓની સાથે જ ખાતો, પીતો અને વસતો હતો. પછી પિતા, સ્વજન, બધાંએ તેને પ્રવેશ નિષોધ કર્યો. કોઈ દિને તે પ્રતિભ4 થયો. તેનો બીજો ભાઈ નેહથી તેણીની કુટીરમાં પ્રવેશ્યો અને પૂછયું, તને કંઈ આપું ? તેને ઉપાલંભ આપીને પિતાએ કાઢી મૂક્યો. બીજે બાલ પાટકમાં રહીને પૂછે jsaheb\Adhayan-33\Book33AL E:\Maharaj Page #48 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૩, નિ - ૧૧૧૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ફરી શિષ્ય કહે છે - જો આ જ પ્રતિપક્ષસહિત હોય તો - • નિયુક્તિ-૧૧૧૭-વિવેચન : ઘણો કાળ રહેવા છતાં નલતંબ નામે વૃક્ષ વિશેષ, શેરડીના સંસર્ગથી કંઈપણ મધુરતા પામતું નથી, જે સંસર્ગી પ્રમાણ હોય તો આમ કેમ ? આચાર્યએ કહ્યું – આ વિહિત ઉત્તર નથી. અહીં પણ કેવલી તો પાર્થસ્થાદિથી અભાવ્ય જ છે, પણ સરાગી ભાવ્ય છે. તેમની સાથે આલાપ માગતામાં સંસર્ગીને શું દોષ છે, તે કહે છે – • નિયુક્તિ-૧૧૧૮-વિવેચન : સો ભાગ જેટલું ચૂન હોવા છતાં રૂપ-આકાર તેટલા અંશે પ્રતિયોગી સાથે સંબદ્ધ થઈ તે ભાવને પામે છે, જેમ મીઠા આદિની ખાણમાં તેવું જોવાય છે. જેમ લોહ આદિ તે ભાવને પામે છે. તે પ્રમાણે પાર્શ્વસ્થાદિ સાથે આલાપ મગથી સંસર્ગી આદિ થતા સુવિહિતો તે ભાવને પામે છે. માટે કુશીલનો સંસર્ગ છોડવો જોઈએ. ફરી પણ સંસર્ગ દોષનું પ્રતિપાદન કરતાં કહે છે – • નિયુક્તિ-૧૧૧૯-વિવેચન : જેમ મધુર જળ અથતુ નદીનું પાણી, સાગરના સમુદ્રને-લવણ સમુદ્રને કમથી પામીને જે લવણભાવ • ક્ષાર ભાવને પામીને મધુર હોવા છતાં ખારું થઈ જાય છે, કેમકે (39) (PROOF-1) મીલન દોષનો :- 2 નીવર્વત સાથે મળીને મૂળ છે, તેને પણ પિતાએ કાઢી મૂક્યો. ચોથા પુત્રએ પરંપરાઓ મોકલાવ્યું. તેને પણ કાઢી મૂક્યો. ચોથા પુત્રએ પરંપરાએ મોકલાવ્યું. તેને પણ કાઢી મૂક્યો. પાંચમો પુત્ર તેની ગંધને પણ ઈચ્છતો ન હતો. તેને તે બ્રાહ્મણે ન્યાયાલયે જઈને બધાં ઘરનો સ્વામી બનાવ્યો. બાકીના ચારે ઘર બહાર કરાયેલા લોકમાં નહીં પામ્યા. - આ દૃષ્ટાંતનો ઉપનય - જેવા ચાંડાલો છે, તેવા પાસ્થાદિ છે. જેવો બ્રાહ્મણ છે, તેવા આચાર્ય છે. જેવા પુત્રો છે તેવા સાધુઓ છે. જે રીતે બ્રાહમણપુત્રોને કાઢી મૂક્યા. તે પ્રમાણે કુશીલ સંસર્ગી શાસનમાં ગર્હિત થાય છે. જે તેમનો ત્યાગ કરે છે, તે પૂજ્યો સાદિ અનંત નિવણને પામે છે અને કુશીલો વડે તેમનો સંસર્ગ કરનારા વિનાશ પામે છે. જેની સાથે મૈત્રી કરે છે, તે તેના જેવા થાય છે. કૂલો સાથે વસવાથી તલ પણ તેવી ગંધવાળા થાય છે. દ્વાર ગાથા ખંડની વ્યાખ્યા કરી. હવે વૈડૂર્યપદ વ્યાખ્યા. પાસત્યાદિ સંસર્ગ દોષથી સાધુ પણ અવંદનીય કક્ષા. પાર્થસ્થાદિ સંગે ગુણવાનુને શો દોષ લાગે? એમ શિષ્યો પૂછતા, જણાવે છે કે – • નિયુક્તિ-૧૧૧૩-વિવેચન : ઘણો કાળ રહેવા છતાં પણ પૈડૂર્ય કાયમણીપણાને પામતું નથી. એ પ્રમાણે પ્રાધાન્યગુણથી યુક્ત આત્મીય સુસાધુપણું છોડીને પાશ્વસ્થપણું પામતા નથી. • અહીં કાયમણિ એટલે કુત્સિત મણિ અર્થ છે, તેના વડે પ્રબળતાથી મિશ્ર તે કાયમણિકોર્ભિશ્ર, એવા કાયપણાના ભાવને ન પામે. પ્રાધાન્યગુણ - વૈમચગુણ, નિજ - પોતાના, એ પ્રમાણે સુસાધુ પણ પાશ્વસ્થાદિ સાથે વસવા છતાં પોતાના શીલગુણ વડે પાર્શ્વસ્થાદિ ભાવોને પામતા નથી. અહીં આચાર્ય કહે છે - આ યત્કિંચિત્ છે. દષ્ટાંત માત્ર વડે અભિલષિત અર્થની સિદ્ધિ થતી નથી. કેમકે – • નિયુક્તિ-૧૧૧૪-વિવેચન : ભાવુક - પ્રતિયોગી વડે સ્વગુણોથી આત્મભાવ પ્રાપ્ત કરે છે અથવા પ્રતિયોગી હોય તો તેમના ગુણની અપેક્ષાથી તે પ્રમાણે થવાના સ્વભાવવાળા તે ભાવુક. તેનાથી વિપરીત તે અભાવ્યું. તે લોકમાં બે પ્રકારના હોય છે. દ્રવ્ય • જેમકે મણિ, તે અભાવ્ય છે. કોનાથી કાચ આદિથી. એ રીતે કેટલાંક - જીવો એવા પ્રકારે જ થશે. જે પાશ્વસ્થ આદિના સંસર્ગથી તેમના ભાવને પામતા નથી. - x - • નિયુક્તિ-૧૧૧૫-વિવેચન : જીવો જે અનાદિ અપર્વત છે, પાર્થસ્થાદિ આચરિત પ્રમાદાદિ ભાવના ભાવિત છે અને તિર્યંચ, નારક, દેવ, મનુષ્યાનુભૂતિ સ્વરૂપ સંસાર રૂપ ભાવના ભાવિતત્વથી થિી તે પ્રમાદાદિ ભાવના વડે સંસર્ગદોષાનુભાવથી પોતાને ભાવિત કરે છે. હવે જો તમે દેટાંત માત્રથી સંતુષ્ટ હો તો મેં કહેલાનું દૃષ્ટાંત પણ છે, તે સાંભળો. • નિયુક્તિ-૧૧૧૬-વિવેચન : ઘણાં લાંબા કાળની લીંમડાના જળથી વાસિત ભૂમિમાં આમવૃક્ષ ઉત્પન્ન થયું. પછી તે આંબા અને લીંમડા બંનેના મૂળ એકીભૂત થઈ ગયા. સંગતિથી આમત્વ નાશ પામ્ય અને લીંબડાપણાને પામ્યું. કડવા ફળ આવ્યા. એ રીતે સંસર્ગદોષ દર્શનથી પાર્શ્વસ્થાદિનો સંસર્ગ છોડી દેવો. E:\Maharajsaheb\Adhayan-33\Book33AL • નિર્યુક્તિ-૧૧૨૦-વિવેચન : એ પ્રમાણે નિશ્ચ શીલવાનું પણ પાર્શ્વસ્થાદિ આર્શીલવંત સાથે મળીને મૂળ અને ઉત્તરગુણરૂપ લક્ષણોની પરિહાની અર્થાત્ ગુણનો અપચય પામે છે. તે આલોક સંબંધી અપાય તે દોષથી ઉદ્ભવેલ છે. અર્થાત્ મીલન દોષનો અનુભાવે છે. તેમ હોવાથી કહે છે - • નિયુક્તિ-૧૧૨૧-વિવેચન : ક્ષણ અતિ લોયન નિમેષ મામ કાળ. મુહર્ત કે બીજી કાળ વિશેષ તો દૂર રહો, ક્ષણ માટે પણ પાશ્ચાદિ અનાયતનનું સેવન સુવિહિત સાધુઓએ કરવું યોગ્ય નથી. કેમકે જેમ સમુદ્રમાં ગયેલ મધુર જળ પણ ફારભાવને પામે છે, તે પ્રમાણે સુવિહિત પણ પાર્શ્વસ્થાદિ દોષસમુદ્રને પામીને તેતે ભાવોને પામે છે. તેથી પરલોકના અર્થીઓએ તેમના સંસર્ગનો ત્યાગ કરવો જોઈએ. તેથી અહીં એમ કહેલ છે કે – જેઓ પણ પાશ્વસ્થાદિથી સંસર્ગ કરે છે, તે પણ વંદનીય નથી. માત્ર સુનિહિતો જ વંદનીય છે – નિર્યુક્તિ-૧૧રર-વિવેચન . હું સુવિહિત અથતિ શોભન અનુષ્ઠાનવાળાને કે દુર્વિહિત પાર્થસ્થાદિને જાણતો નથી. કેમકે અંતઃકરણ શુદ્ધિ કે અશુદ્ધિકૃત સુવિહિત કે દુર્વિહિતત્વ છે, પભાવથી તવતઃ તે સર્વજ્ઞનો વિષય છે. હું તો છાસ્થ છું. તેથી જોહરણ-ગુચ્છા-પાનને ધારણ કરવાના લક્ષણરૂપ સાધુને હું મન-વચન-કાયાની શુદ્ધિથી વાંદુ છું. તેથી કહે છે - • નિયુક્તિ-૧૧૨૩-વિવેચન : જો તારે આ દ્રવ્યલિંગ પ્રમાણ હોય - વંદન કરવામાં કારણ હોય, તો તું જમાવી આદિ બઘાં નિણવોને વંદન થશે. કેમકે તેઓ દ્રવ્યલિંગયુક્ત છે. તેથી મને મિથ્યાર્દષ્ટિવથી વંદાય નહીં. તો આ દ્રલિંગયુક્ત હોવા છતાં વંદન ન કરવાથી Page #49 -------------------------------------------------------------------------- ________________ અધ્ય ૩, નિ - ૧૧૨૩ લિંગ-વેશ પણ અપ્રમાણ થશે. અહીં લિંગ-વેશ માત્રના વંદન પ્રવૃત્તમાં પ્રમાણપણાને પ્રતિપાદિત કરાયા છતાં અનભિનિવેષ્ટ સામાચારી જિજ્ઞાસાથી શિષ્ય કહે છે – • નિયુક્તિ-૧૧૨૪-વિવેચન : જો દ્રવ્યલિંગ પ્રમાણ નથી – વંદન પ્રવૃત્તિમાં અકારણ છે, તો જ્યાં સુધી પરમાર્થથી છદ્મસ્થતાથી પ્રાણી ન જાણે કે કોને કર્યો ભાવ છે ? કેમકે અસંયતો પણ લબ્ધિ આદિ નિમિત્તે સંયતવત્ જ પ્રવૃત્તિ કરે છે, સંયતો પણ કારણે અસંયતવત્ પ્રવૃત્તિ કરે. એ પ્રમાણે હોવાથી સાધુવેશ જોઈને પછી સાધુ વડે શું કરાવું જોઈએ? એ પ્રમાણે શિષ્ય એ પૂછતા, આચાર્ય કહે છે – • નિયુક્તિ-૧૧૨૫ - પૂર્વે નાં જોયેલા સાધુને જોઈને, આસન છોડીને તેમની સામે જવું, દંડક આદિને ગ્રહણ કરવા તે કર્તવ્ય છે. કદાચ આ કોઈ આયાર્ય આદિ વિધાદિ અતિશય સંપન્ન હોય, તે આપવાને માટે જ આવેલ હોય, જેમ આચાર્ય કાલક પ્રશિષ્ય પાસે આવ્યા. તેને અવિનીત જોઈને વિધાદિ ન આપે. વળી પૂર્વે જોયેલા પણ બે પ્રકારના હોય ધૃત વિહારી અને શીતલ વિહારી, તેમાં ઉધતવિહારી સાધુ પૂર્વે મળેલ હોય ત્યારે યથાયોગ્ય અભ્યુત્થાન, વંદન આદિ અને બહુશ્રુતને આશ્રીને જે યોગ્ય કર્તવ્ય હોય તે કરવું જોઈએ. વળી જે શીતલવિહારી હોય તેને અભ્યુત્થાન, વંદનાદિ ઉત્સર્ગથી કંઈ જ ન થાય. હવે કારણે શીતલવિહારને પામેલ વિશે વિધિ જણાવવા માટેની સંબંધ ગાથા કહે છે – - 96 • નિયુક્તિ-૧૧૨૬-વિવેચન : સંયમમાં કંપનથી મુક્ત, પ્રવયનના ઉપઘાતથી નિરપેક્ષ મૂલગુણ અને ઉત્તરગુણ જાળને સેવવાના શીલવાળા, વ્રતાદિ લક્ષણમાં ચરવાવાળા, પિંડવિશુદ્ધિ આદિ કરણને કરવું. આ ચરણ-કરણથી પ્રકર્ષ વડે ભ્રષ્ટ, કેવળ દ્રવ્યલિંગયુક્ત જે કંઈ કરે છે, તે ફરી કહે છે જે કારણને આશ્રીને કંઈ કરે છે પણ કારણ અભાવે કંઈ કરતા નથી જ. તેથી જ તેમને મૂયૂ કહ્યા, તેઓ કદાચિત્ સંપ્રકટ સેવી ન હોય. તેઓ શું કરે છે? તે કહે છે - • નિયુક્તિ-૧૧૨૭-વિવેચન : નિર્ગમભૂમિ આદિમાં જોઈને વાણીથી અભિલાષ કરે છે – હે દેવદત્ત ! તું કેમ છે ? ઈત્યાદિરૂપ, મોટા કાર્યની અપેક્ષાથી તેને જ નમસ્કાર કરે છે. - ૪ - અભિલાષ અને નમસ્કાર અંતર્ગત્ બે હાથ ઉંચા કરે છે, મસ્તક વડે નમન તે શિરોનમન કરે છે, કુશલ આદિની પૃચ્છા કરે છે, તેનું બહુમાન, તેની નીટ આસનને કેટલોક કાળ રાખે. આ તે બહિર્દષ્ટની વિધિ છે. કારણ વિશેષથી વળી તેના ઉપાશ્રયે પણ જાય. ત્યાં પણ આ જ વિધિ છે. વિશેષ એ કે – થોભવંદન કરે. અથવા પરિશુદ્ધ વંદન પણ કરે. આ વાયા-નમસ્કારાદિ અવિશેષથી કરાતા નથી. તો શું? • નિયુક્તિ-૧૧૨૮-વિવેચન : પર્યાય અને પર્યંત્ અને પુરુષ તથા ક્ષેત્ર, કાળ અને આગમને જાણીને કોઈ કારણ - પ્રયોજન ઉત્પન્ન થતાં સથાનુકૂળ પર્યાયાદિ યુક્તને જે સમનુરૂપ વાયાનમસ્કારાદિ હોય, તે તેને કરાય, હવે અવયવાર્થ પ્રતિપાદન કરવા ભાષ્યકાર કહે છે - (PROOF-1) આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ભાષ્ય-૨૦૪ + વિવેચન : પર્યાય એટલે બ્રહાચર્સ, તેને ઘણાં કાળથી જેણે અનુપાલન કરેલ છે, પરિષત્ કે વિનિતા એટલે તેનાથી પ્રતિબદ્ધ સાધુ સમુદાય. આ પુરુષને જાણીને, કઈ રીતે જાણીને? કુળ કાર્યાદિ વડે આયતન આદિ શબ્દથી ગણ સંગ્રહ કાર્ય લેવું. આધવડ એટલે તે ક્ષેત્રમાં પ્રસિદ્ધ-તેના બળથી ત્યાં રહેવું. શુળ - વમપ્રતિજાગરણ આદિ. સૂત્ર-અર્થ-ઉભયરૂપ, શ્રુત-સૂત્રજ. આ બધું જાણીને. आगम - • નિયુક્તિ-૧૧૨૯-વિવેચન : આ વાચા-નમસ્કારાદિ કષાયની ઉત્કટતાને લીધે ન કરતા, યથાયોગ અર્હત્ દર્શિત માર્ગમાં પ્રવયન ભક્તિ થતી નથી. પરંતુ ભક્તિમંત આદિ દોષો થાય છે. એ દ્ગ પ્રમાણે શિથિલવિહારીની વિધિ પ્રતિપાદિત કરતા શિષ્ય કહે છે – આ પર્યાયાદિ અન્વેષણથી \Maharajsaheb\Adhayan-33\Book33A\ ૮૦ શું? સર્વથા ભાવ શુદ્ધિ વડે કર્મોને દૂર કરવાને જિન પ્રણિત વેશને નમસ્કાર જ યુક્ત છે. કેમકે તેમાં રહેલ ગુણવિચાર નિષ્ફળપણે છે. તેના ગુણથી કંઈ નમસ્કાર કરનારને નિર્જા ઉત્પન્ન થતી નથી, પણ પોતાની અધ્યાત્મ શુદ્ધિથી નિર્જરા ઉત્પન્ન થાય છે. તથા કહે છે – • નિયુક્તિ-૧૧૩૦-વિવેચન : તીર્થંકરના જ્ઞાનાદિ ગુણો તેમના બિંબ-પ્રતિમામાં હોતા નથી. સંશય રહિત જાણવા છતાં પણ આ તીર્થંકર છે, એમ ભાવ શુદ્ધિ વડે પ્રણામ કરતા એવા તેને કર્મક્ષય રૂપ વિપુલ નિર્જરા પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટાંત કહ્યું, તેનો ઉપનય આ પ્રમાણે— • નિયુક્તિ-૧૧૩૧-વિવેચન : લિંગ - જેના વડે સાધુ ઓળખાય છે, તે રજોહરણાદિધારણ કરવા રૂપ ચિહ્ન અરહંતો વડે જ પ્રાપ્ત છે, જેમ જિનપ્રતિમાને પ્રણામ કરતા વિપુલ નિર્જરા થાય છે તેમ મૂલ અને ઉત્તરગુમ વડે અનેક પ્રકારે પ્રકર્ષથી હીન હોવા છતાં તેને જો ચિત્ત શુદ્ધિથી નમસ્કાર કરાય તો વિપુલ નિર્જરા થાય. - - - આ રીતે શિષ્યએ કહેતા દૃષ્ટાંત અને દાĪર્તિક બંનેની વિષમતા જણાવતા આચાર્ય કહે છે – • નિયુક્તિ-૧૧૩૨-વિવેચન : તીર્થંકરના જ્ઞાનાદિ ગુણો વિધમાન કે શોભન છે, કેમકે આ પ્રતિમા તીર્થંકર - અરહંતની પ્રતિમા છે, તે પ્રમાણે નમસ્કાર કરતા આવું ચિત્તમાં હોય છે તથા તે પ્રતિમામાં સાવધ - સપાપા ક્રિયા હોતી નથી. પાર્શ્વસ્થાદિમાં અવશ્યભાવિની સાવધા ક્રિયા હોય છે. તેથી સાવધક્રિયાયુક્ત પાર્શ્વસ્થાદિને નમતા સાવધ ક્રિયાની અનુમતિ હોય છે તે તું જાણ અથવા તીર્થંકરમાં તીર્થંકરના ગુણો વિધમાન છે, તેને અમે પ્રણમીએ છીએ, તેવું મનમાં વિચારે છે, તેથી અરહંતના ગુણના અધ્યારોપથી ઈષ્ટ પ્રતિમાના પ્રણામથી નમસ્કાર કરનારને સાવધ ક્રિયા લાગતી નથી. જ્યારે પાર્શ્વસ્થાદિમાં પૂજ્ય માનત્વથી અશુભ ક્રિયા યુક્તતાથી તેમના નમસ્કારથી નિશ્ચે અનુમતિ થાય છે. ફરી શિષ્ય કહે છે - • નિયુક્તિ-૧૧૩૩-વિવેચન : જેમ સાવધા - સપાપા ક્રિયા પ્રતિમામાં વિધમાન નથી, તેમ નિરવધા ક્રિયા પણ નથી. નિવધ ક્રિયાના અભાવે પુન્યરૂપ ફળ પણ નથી. તેથી તે નમસ્કાર નિષ્કારણ થાય છે. કેમકે પ્રણમ્ય વસ્તુમાં ક્રિયા હેતુના અભાવે ફળનો અભાવ છે. તેનાથી Page #50 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૩, નિ - ૧૧૩૩ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (f) (PROOF-1) આકસ્મિક કર્મ સંભવથી મોક્ષાદિનો અભાવ છે. આમ શિષ્યો કહેતા આચાર્ય કહે છે - • નિયુક્તિ-૧૧૩૪-વિવેચન : આ અનુમત છે. પ્રતિમામાં જે નિરવધકિયા અભાવ છે, તો પણ પુન્ય લક્ષણ ફળ વિધમાન છે. કેમકે ત્યાં મનોવિશુદ્ધિ છે. સ્વગત મનોવિશુદ્ધિ જ નમસ્કાર કતને પુન્યનું કારણ છે. નમસ્કરણીય વસ્તુગત કિયા પુન્યનું કારણ નથી. કેમકે આત્માંતરમાં ફળનો અભાવ છે. જો એમ છે તો પ્રતિમા વડે જ કેમ ? પ્રતિમાં તેને મનોવિશુદ્ધિનું નિમિત્ત છે. તેના દ્વારથી તેની સંભૂમિ દશવિ છે માટે કહે ચે. એ પ્રમાણે વેશ પણ પ્રતિમાની જેમ મનોવિશુદ્ધિનું કારણ થાય જ છે – ઉત્તર આપે છે. નિયુક્તિ-૧૧૩૫-વિવેચન : જો કે પ્રતિમાની જેમ મુનિના પ્રતાદિ ગુણના અધ્યવસાયમાં કારણ દ્રવ્ય લિંગ છે, તો પણ પ્રતિમા સાથે વૈધર્મ છે. કેમકે વંશમાં સાવધ કર્મ અને નિરવધ કર્મ બંને હોય છે. તેમાં નિરવધ કર્મયુક્ત જ જે મુનિગુણ અધ્યવસાય, તે સમ્યક્ છે, તે જ પુસફળ છે, પરંતુ જે સાવધકર્મ યુક્તમાં પણ મુનિગુમ અધ્યવસાય છે, તે વિષયતિ છે. તેનું ફળ કલેશ છે, કેમકે તે વિષયસરૂપ છે. પણ પ્રતિમા તો ચેષ્ટા રહિત હોવાથી, તેમાં આ બંને કર્મ હોતા નથી. તેથી તેમાં જિનગુણ વિષયક કલેશ ફળના વિપર્યાસ અધ્યવસાયનો અભાવ છે. કેમકે તે સાવધકર્મ હિત છે. તેથી શંકા કરે છે - નિરવધકર્મ રહિતપણાથી સમ્યફ અધ્યવસાય હોય તો પણ પુજે ફળનો અભાવ જ થશેને ? : ના, તેના તીર્થકરગુણના આરોપણમાં પ્રવૃત્તિનો અભાવ નથી. તેથી કહે છે - • નિયુક્તિ-૧૧૩૬-વિવેચન : નિયમથી અવચપણે તીર્થકરોમાં જ જ્ઞાનાદિ છે, પ્રતિમામાં નથી. પ્રતિમા જોઈને તેમાં અધ્યારોપણ કરી, જે ચિત્તમાં સ્થાપે છે, પછી નમસ્કાર કરે છે. તેથી તેને જિનગુણના અધ્યવસાયથી પુન્યફળ થાય, કેમકે સાવધકમરહિતપણે છે, તેમાં મel નિરવધકમના અભાવથી જ વિપયસિ અધ્યવસાય ન થાય. સાવધ કમોષિત વસ્તુ વિષયત્વ પણ નથી, બંનેથી હિત છે. માત્ર આકારની તુલ્યતાથી કેટલાંક ગુણ યુક્તના અધ્યારોપણથી યુક્તિયુક્ત છે. અવિધમાન ગુણો વડે જ પાર્થસ્થાદિને તું જાણીને, તેને કઈ રીતે મનમાં ગુણવાનપણું કરીને નમસ્કાર કરીશ. કદાચ બીજા સાધુ સંબંધી તેમાં અધ્યારોપણ કરીને મનમાં ધારીને નમસ્કાર કરવો પણ ન થઈ શકે, કેમકે તેઓમાં સાવધકમ યુક્તતા હોવાથી અધ્યારોપ વિષય લક્ષણ રહિતતા છે. અવિષયમાં અધ્યારોપણ કરીને નમસ્કાર કરવાના દોષ દર્શાવતા કહે છે – • નિયુક્તિ-૧૧૩૩-વિવેચન : જેમ વિડંબક - ભાંડાદિ કૃત વેશને જાણનારને નમસ્કાર કરતા પ્રવચનહીલનાદિ રૂપ દોષ થાય છે, તેમ આ પ્રવયનોપઘાત નિરપેક્ષ પાશ્વસ્થાદિ છે, તેમ જાણીને પણ જો નમસ્કારાદિ કરવામાં આવે તો આજ્ઞા વિરાધનાદિ લક્ષણ આ અવભાવિ દોષ છે. એ પ્રમાણે વેશ મગથી કારણ સાવધકિયાને જાણીને નમસ્કાર ન કરવો તેમ જણાવ્યું. ભાવલિંગ પણ દ્રવ્યલિંગરહિતને આ પ્રમાણે જ જાણવું. ભાવલિંગ અંતર્ગતુ દ્રવ્યલિંગને નમસ્કાર કરાય છે, કેમકે તે જ અભિલખિત અર્ચના કિયા પ્રસાધકત્વથી 1િ3/6] rajsaheb\Adhayan-33\Book33AL. છે. તે કહે છે – • નિયુક્તિ-૧૧૩૮-વિવેચન : અહીં રૂપ અને ટંકની ચતુર્ભાગી કહે છે - (૧) રૂપ અશુદ્ધ, ટંક વિષમાહતાક્ષર (૨) રૂપ અશુદ્ધ, ટૂંક સમાહતાક્ષર, (3) રૂપ શુદ્ધ, ટંક વિષમતાક્ષર, (૪) રૂપ શુદ્ધ, ટંક સમાહતાક્ષર. અહીં રૂ૫ સમાન ભાવલિંગ અને ટૂંક સમાન દ્રવ્યલિંગ જાણવું. અહીં પહેલા ભંગ સમાન ચરકાદિને જાણવા કેમકે ઉભય લિંગ અશુદ્ધ છે. બીજા ભંગતુલ્ય પાર્થસ્થ આદિ જાણવા, કેમકે ભાવલિંગ અશુદ્ધ છે. બીજ ભંગતુલ્ય પ્રત્યેક બુદ્ધો જાણવા કેમકે અંતમુહર્ત માત્ર કાલ ગૃહીત દ્રવ્યલિંગી છે. ચોથા ભંગ સમાન શીલવાન સાધુઓ જાણવા જેમાં ગચ્છમાં રહેલ કે ગચ્છ બહારના જિનકલ્પિકાદિનો સમાવેશ થાય છે. • x - x - અહીં પ્રથમ ત્રણ ભંગમાં દશવિલા પુરુષો પરલોકાર્યા છે, તેથી તેઓ નમસ્કરણીય નથી. છેલ્લા બંગમાં કહ્યા તેવા સાધુ જ નમસ્કરણીય છે, તેવી ભાવના છે. અહીં રૂપ * શુદ્ધાશુદ્ધ ભેદે છે. ટેક્ષ • વિપર્યયપણે નિવિષ્ટ અક્ષર રૂપ છે. રૂપક પણ અસાંવ્યવહારિક છે. બંને પણ શુદ્ધ • રૂપ અને સમાહત અક્ષર ટંક હોય તો રૂપક છેકપણાને પામે છે, રૂપકના દૃષ્ટાંતમાં દાષ્ટાંતિક યોજના દર્શાવતા કહે છે - • નિયુક્તિ-૧૧૩૯-વિવેચન : રૂપ-પ્રત્યેકબુદ્ધ છે, આના દ્વારા બીજો ભંગ જણાવ્યો. ટંક - જે વેશધારી શ્રમણો, આના દ્વારા બીજો ભંગ કહ્યો. આના વડે અશુદ્ધ-શુદ્ધ ઉભયાત્મકનો પહેલો, છેલ્લા બે ભંગ છે. તેમાં દ્રવ્ય અને ભાવના છેક [નિપુણ] શ્રમણના સમાયોગમાં દ્રવ્ય ચાને ભાવલિંગનો સંયોગ તે શોભન સાધુ છે. આ પ્રમાણે વૈડૂર્ય દ્વાર કહ્યું. ધે જ્ઞાનદ્વાર કહે છે - અહીં કોઈ જ્ઞાનને જ મુખ્યપણે મોક્ષના બીજરૂપે ઈછે. છે. કેમકે આગમમાં પણ કહ્યું છે કે - અજ્ઞાની જે કર્મ ઘણાં કરોડ વર્ષે ખપાવે છે, તે ત્રણગુપ્તિથી ગુપ્ત જ્ઞાની શ્વાસોચ્છવાસ માત્રમાં ખપાવે છે. તથા જેમ દોર સહિતની સોય કચરામાં પડેલી હોવા છતાં નાશ પામતી નથી, તેમ સુત્રયુક્ત જીવો સંસારમાં રહા છતાં નાશ પામતા નથી. તથા જ્ઞાનને ભણે, જ્ઞાનને ગણે, જ્ઞાન વડે જે કૃત્યોને કરે છે, જ્ઞાનમાં સ્થિત જ્ઞાની ભવસંસાર સમુદ્રને તરે છે. તેથી જ્ઞાન જ મોક્ષ પ્રાપ્તિનું પ્રધાન કારણ છે. તેથી જ્ઞાનીને જ વંદન કરવું. ચાસ્ત્રિ એ ભાવે વર્તે છે, તેમ કહ્યું માટે જણાવે છે – • નિયુક્તિ-૧૧૪૦-વિવેચન : આ વાત અનુમત છે કે ચાસ્ત્રિ એ ભાવલિંગનું ઉપલક્ષણાર્થ છે, વળી તે જ્ઞાનયુક્ત હોય તો નિષ્ઠાને પામે છે. તેથી તે જ્ઞાન વડે જ આસેવનીય છે. તેથી ચારિત્ર જ પ્રધાન છે, જ્ઞાનને નહીં, ભાવ પણ નહીં ભાવ જ ભાવલિંગ તર્ગતુ હોવાથી પ્રધાન છે તે ભાવના છે. જેને જ્ઞાન છે, તે જ્ઞાની. તે જ્ઞાનીને અમે પૂજીએ છીએ. બાહા કરણ સહિતને પણ અજ્ઞાની હોય તો ચાસ્ત્રિનો અભાવ જ કહ્યો છે... • નિર્યુક્તિ-૧૧૪૧-વિવેચન : તેથી પિંડવિશુદ્ધિ ચાદિ બાહ્ય કરણ મારે પ્રમાણ નથી, તૃતલક્ષણ ચાસ્ત્રિ પણ પ્રમાણ નથી, કેમકે તેના જ્ઞાનના અભાવે તેનો પણ અભાવ છે. તેથી મારે જ્ઞાન જ પ્રમાણ છે. તે હોય તો ચારિત્ર પણ હોય. જ્ઞાનમાં રહેલને જેથી તીર્થ છે કેમકે તે E:\Mal Page #51 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૰ ૩, નિં - ૧૧૪૧ આગમરૂપપણે છે. બીજા કોઈ ‘દર્શન’ભાવ ઈચ્છે છે. કેમકે તત્ત્વાર્થમાં તેને પણ સ્થાન આપેલ છે. તે દર્શન બે ભેદે છે – અધિગમથી અને નૈસર્ગિક. આ દર્શન પણ જ્ઞાનના ઉદયથી જ વર્તે છે, તેથી કહે છે - • નિયુક્તિ-૧૧૪૨-વિવેચન : સદ્ભાવ - વિધમાન ભાવોને જાણીને કે – જીવાદિ છે. કઈ રીતે? અધિગમથી - જીવ આદિ પદાર્થની જાણકારી રૂપથી સમ્યકત્વ-શ્રદ્ધા રૂપ અધિગમ સમ્યકત્વ. આ અધિગમ સમ્યકત્વ પણ, અહીં પણ' શબ્દથી આત્માને ચારિત્ર પણ ઉપજે છે. નૈસર્ગિક સમ્યકત્વને આશ્રીને કહે છે – જાતિ સ્મરણથી સ્વાભાવિક થયેલ તે. આ પણ આગમ રહિત દર્શન-દૃષ્ટિ નથી. કેમકે સ્વયંભૂરમણના મસ્ત્યાદિને પણ જિનપ્રતિમાદિ આકારના મત્સ્યના દર્શનથી જાતિસ્મરણ દ્વારા ભૂતકાળના પદાર્થની આલોયનાના પરિણામે જ નૈસર્ગિક સમ્યકત્વ ઉપજે છે. આ ભૂત-અર્થનું આલોચન તે જ્ઞાન છે, તેથી આ દર્શન પણ જ્ઞાનના ઉદયથી જ છે, એમ કરીને જ્ઞાનની પ્રધાનતાથી જ્ઞાનીને જ કૃતિકર્મ કરવું. આ પ્રમાણે જ્ઞાનવાદીએ કહેતા આચાર્ય કહે છે - • નિયુક્તિ-૧૧૪૩-વિવેચન : - જ્ઞાન સ્વવિષયમાં નિયત છે, સ્વવિષય તે આનું પ્રકાશન જ છે. જો આમ છે, તો જ્ઞાનમાત્રથી કાર્યની નિષ્પત્તિ નથી, આ અર્થમાં માર્ગ જાણનારનું દૃષ્ટાંત છે. સચેષ્ટ અને અચેષ્ટ. અહીં એવું કહે છે · કોઈ પાટલિપુત્રાદિ માર્ગનો જ્ઞાતા ઈષ્ટ દેશ પ્રાપ્તિ રૂપ કાર્ય માટે જવાને ઉધત થાય તો જ કાર્ય સાધી શકે. પ્રવૃત્તિ રહિતતાથી ગમે તેટલા કાળે પણ ન પહોંચે. એ પ્રમાણે જ્ઞાની શિવમાર્ગથી અવિપરીત રહ્યો હોય તો પણ સંયમક્રિયામાં ઉધત જ તેની પ્રાપ્તિરૂપ કાર્યને સાધે છે. અનુધત સાધનો નથી. તેથી સંયમ રહિત જ્ઞાન પણ નિરર્થક છે. ૮૩ પ્રસ્તુત અર્થના પ્રતિપાદન માટે જ બીજું દૃષ્ટાંત કહે છે – • નિયુક્તિ-૧૧૪૪-વિવેચન : મૃદંગાદિ વાધ, હાથ-પગ-નેત્રના પરિસ્કંદરૂપ નૃત્ય. આ બંનેમાં નિપુણ એવી નર્તકી, રંગજન પરિવરેલ હોય તો પણ, તે રંગજનોને હર્ષ પમાડતી નથી. કઈ રીતે ? કાયાદિ પ્રવૃત્તિ કર્યા વિના, તેથી અપરિંતુષ્ટ રંગજનોથી કંઈ દ્રવ્યાદિ પામતી નથી. બદલામાં નિંદા અને હિંસા પામે છે. તેમાં સમક્ષ જે હીલના થાય તેને નિંદા કહે છે, પરોક્ષમાં થાય તેને હિંસા કહે છે. હવે આ દૃષ્ટાંતનો નિષ્કર્ષ કહે છે – • નિયુક્તિ-૧૧૪૫-વિવેચન : એ પ્રમાણે વેશ અને જ્ઞાન સહિત એવો પણ જો કાયાના વ્યાપારમાં ન પ્રવર્તે, તો તેને આ મોક્ષસુખની પ્રાપ્તિ થતી નથી. પણ સ્વપક્ષ તરફથી નિંદા અને હિંસા જ પામે છે. અહીં નર્તકી સમાન સાધુ જાણવા, વાધ સમાન દ્રવ્યલિંગ, નૃત્યજ્ઞાન સમાન જ્ઞાન, યોગવ્યાપાર તુલ્ય ચારિત્ર રંગજન તુલ્ય સંઘ, દાનના લાભ સમાન મોક્ષ સુખનો લાભ જાણવો. એ પ્રમાણે જ્ઞાન-યાત્રિ સહિતને જ કૃતિકર્મ કરવું. ચાસ્ત્રિ રહિત જ્ઞાન અિિયંકર છે, આ અર્થના સાધક ઘણાં દૃષ્ટાંતો છે, તે જણાવવાને ફરી દૃષ્ટાંત કહે છે - (42) (PROOF-1) E:\Maharajsaheb\Adhayan-33\Book33A\ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ નિયુક્તિ-૧૧૪૬-વિવેચન : તે તરવાનું જાણવા છતાં જે કાયવ્યાપાર કરતો નથી, તે પુરુષ નદીના પ્રવાહમાં તણાઈ જાય છે. એ પ્રમાણે ચારિત્રરહિત જ્ઞાની સંસારરૂપી નદીના પ્રમાદરૂપી પ્રવાહમાં તણાઈ જાય છે. તેથી ચારિત્ર રહિત જ્ઞાનીને બદલે ઉભયયુક્તને કૃતિકર્મ કરવું જોઈએ. આ પ્રમાણે અસહાય જ્ઞાનપક્ષ છોડીને જ્ઞાન-ચરણ ઉભયપક્ષમાં સમર્થિત કરાતા બીજા કહે છે – • નિયુક્તિ-૧૧૪૭-વિવેચન : ૮૪ અહીં ઉત્સર્ગથી ગુણાધિક સાધુને વંદન કરવું જોઈએ. આ અર્થ – શ્રમણને વાંદવા' ઈત્યાદિ ગ્રંથથી સિદ્ધ છે. ગુણહીનને ન વાંદવા. અર્થાત્ કૃતિકર્માદિ પાંચે ન કરવા. આ ગુણાધિક કે ગુણહીનત્વ તત્ત્વથી દુર્વિજ્ઞેય છે. છદ્મસ્થ તત્વથી તો આત્માંતવર્તી ગુણાગુણોને ન જાણતો શું કરે? કોઈ ગુણહીને પણ વાંદે. ગુણાધિકને પણ વંદો બંનેમાં દોષ છે. એકમાં અગુણીને અનુમતિ છે. બીજામાં વિનયનો ત્યાગ છે. તેથી મૌન રહેવું જ સારું છે. વંદન ન કરવું ઠીક છે. આ પ્રમાણે શિષ્યએ કહેતા વ્યવહારનયમતને આશ્રીને ગુણાધિકત્વના પરિજ્ઞાન કારણોનું પ્રતિપાદન કરતાં આયાર્ય કહે છે - • નિયુક્તિ-૧૧૪૮-વિવેચન : આલય, વિહાર, સ્થાન અને ગમન વડે સુવિહિતને જાણવા શક્ય છે. ભાષા અને વિનય વડે પણ જણાય છે. અહીં પ્રલય એટલે વસતિ, સુપ્રમાર્જિતરૂપ અથવા સ્ત્રી, પશુ, પંડક રહિત તે વસતિ, આવા આલય-વસતિ અગુણવંતને ન હોય. વિજ્ઞાર - માસકલ્પ આદિ વડે, સ્થાન - ઉર્ધ્વ સ્થાન, સંન્મા - ગમન. સ્થાન અને સંક્રમણ એટલે અવિરુદ્ધ દેશ કાયોત્સર્ગ કરણથી અને યુગમાત્ર દૃષ્ટિ વડે આગળ જોતાં-જોતાં ચાલવા વડે. ભાષાવૈનયકિ - વિનય વડે આલોયના કરીને બોલવું અને આચાર્યાદિનો વિનય કરવો તે. આવા સાધુઓ પ્રાયઃ અસુવિહિત હોતા નથી. આમ જણાવતાં શિષ્ય કહે છે – • નિયુક્તિ-૧૧૪૯-વિવેચન - આલયથી, વિહારથી, સ્થાનથી, ગમનથી અને ભાષાવિનયથી પણ સુવિહિતને જાણવાનું શક્ય નથી. જેમ ઉદાયીનૃપમાસ્ક સાધુ તથા આ પણ પ્રસિદ્ધ છે કે અસંયત પણ હીન સત્ત્વી લબ્દિ આદિ નિમિત્તે સંયતવત્ પ્રવૃત્તિ કરે છે, સંયતો પણ કારણે સંયતવત્ વર્તે છે. • નિયુક્તિ-૧૧૫૦-વિવેચન : ભરત અને પ્રસન્નચંદ્ર અત્યંતર અને બાહ્યના ઉદાહરણ છે. અત્યંતરમાં ભરતનું, કેમકે તેને બાહ્ય કરણ રહિત હોવા છતાં વિભૂષિત થયેલા જ આદર્શગૃહમાં પ્રવેશ્યા ત્યારે વિશિષ્ટ ભાવના યુક્તતાથી કેવળજ્ઞાન ઉપજ્યું. બાહ્યમાં પ્રસન્નચંદ્ર છે, તેના બાહ્ય ઉત્કૃષ્ટ કરણ છતાં અંતઃકરણ રહિતતાથી અધોસપ્તમી નરક યોગ્ય કર્મબંધ થયો. તે જ દોષોત્પત્તિ અને ગુણર તે ભરત અને પ્રસન્નચંદ્રને થયા. ભરતને અશોભન બાહ્ય કરણથી દોષોત્પત્તિ ન થઈ અને પ્રસન્નચંદ્ર શોભન હોવા છતાં ગુણકર ન થયું, તેથી અંતર જ કરણ પ્રધાન છે, તે આલય આદિથી જાણવા શક્ય નથી. ગુણાધિકને વંદન કહ્યું છે, તેથી મૌન જ રહેવું યોગ્ય છે. આ તીર્થના અંગભૂત વ્યવહારનય નિરપેક્ષ શિષ્યએ કહ્યું, તેના પારલૌકિક અપાયને દર્શાવતા આચાર્ય કહે છે - Page #52 -------------------------------------------------------------------------- ________________ અધ્ય ૩, નિ - ૧૧૫૧ ૮૫ નિયુક્તિ-૧૧૧૧-વિવેચન : પ્રત્યેક બુદ્ધના કરણમાં, મંદમતિના જિનવરેન્દ્ર સંબંધી ચારિત્ર નાશ પામે છે, ક્યારેક બનતા ભાવના કથનમાં પ્રાણાતિપાત આદિ પાંચે સ્થાનોથી પાસસ્થાના ચાસ્ત્રિનો નાશ થાય છે. પ્રત્યેકબુદ્ધ - પૂર્વભવના અભ્યાસથી ઉભય કરણવાળા ભરત આદિના કરણ, તેમાં જ ફળસાધકતા હોવા છતાં મંદ મતિઓના ચાત્રિ નાશ પામે છે. ક્યાં ? જિનવરેન્દ્ર સંબંધી પોતાના કે બીજાના. - X - કોઈક વખત થતાં એવા ભાવ કથન - બાહાકરણ રહિત જ ભરતાદિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, ઈત્યાદિરૂપ. - ૪ - કેમકે - • નિયુક્તિ-૧૧૫૨-વિવેચન : ઉન્માર્ગ દેશનાથી જિનેન્દ્રસંબંધી પોતાના કે બીજાનાના ચારિત્રનો નાશ થાય છે. સમ્યગ્દર્શન વિનાશ પામેલાને નિશ્ચયથી જોવા પણ ન કલ્પે. - X - ૪ - જ્ઞાનદ્વાર પ્રસંગથી કહ્યું. હવે દર્શન દ્વાર કહે છે – તેમાં દર્શનનય મતાવલંબી કૃતિકર્મ અધિકારમાં જ જ્ઞાનનય કહ્યો, હવે કહે છે – • નિયુક્તિ-૧૧૫:૩-વિવેચન : જેમ જ્ઞાન વિના ચારિત્ર નથી, પરંતુ સાથે જ છે. દર્શન વિના જ્ઞાન નથી પણ દર્શનીને જ જ્ઞાન છે. જેમકે “સમ્યગ્દષ્ટિને જ્ઞાન છે અને મિથ્યાર્દષ્ટિને વિપર્યાસ છે.” એવું વયના છે. દર્શન નથી અને ભાવ નથી, તેથી દર્શનીને અમે નમસ્કાર કરીએ છીએ. - ૪ - દર્શનના જ્ઞાનને ઉપકારકત્વથી, જેને દર્શન છે, તે દર્શનીને અમે પ્રણમીએ છીએ. કદાય આ - સમ્યકત્વ અને જ્ઞાનનો યુગપત્ ભાવથી ઉપકારી - ઉપકારક ભાવ અનુપપત્તિ છે, તે અસત્ છે. કેમકે - નિયુક્તિ-૧૧૫૪-વિવેચન : યુગપત્ " તુલ્યકાળે સમુત્પન્ન સમ્યકત્વ, જ્ઞાનથી સાથે અધિગમ વિશોધે છે. જેના વડે પદાર્થો જણાય તે અધિગમ અર્થાત્ જ્ઞાન, તે જ્ઞાનને વિમલ કરે છે - વિશોધે છે. આ અર્થમાં દષ્ટાંત કહે છે – કટક વૃક્ષનું ફળ તે કાયક, સૌવીરાદિ અંજન તે કાયકમાંજન, જળદૃષ્ટિને વિશુદ્ધ કરે છે, અહીં દૃષ્ટિ એટલે સ્વ વિષયમાં લોચન પ્રસારણ રૂપ. હવે ઉક્ત દૃષ્ટાંતના દાન્તિકને અંશતઃ ભાવતા કહે છે – • નિયુક્તિ-૧૧૫૫-વિવેચન : જેમ જેમ કાચક ફળના સંયોગથી જળ શુદ્ધ થાય છે, તેમ-તેમ તદ્ગત રૂપને દ્રષ્ટા જુએ છે. એ પ્રમાણે જેમ જેમ સમ્યકત્વરૂપ તત્ત્વરુચિ ઉત્પન્ન થાય છે, તેમ તેમ તત્ત્વનો બોધ થાય છે. એ પ્રમાણે સમ્યકત્વ જ્ઞાનને ઉપકારક છે. - કદાય આ નિશ્ચયથી કાર્ય કારણ ભાવ જ ઉપકાર્ય - ઉપકારક ભાવ છે, તે અસંભવી યુગપત્ ભાવી છે. કહે છે – • • નિયુક્તિ-૧૧૫૬-વિવેચન : જે રીતે આ કારણ કાર્ય વિભાગ દીપ અને પ્રકાશવત્ યુગપત્ ઉત્પાદ હોવા છતાં પણ જ્ઞાનનું કારણ સમ્યકત્વ છે. જો એમ છે તો બધાં ગુણના મૂળરૂપ એવા દર્શનના દર્શનીને કૃતિકર્મ કરવું. જાતે પણ તેમાં જ યત્ન કરવો. કેમકે તે સર્વ ગુણનું મૂળ છે. આ પ્રમાણે શિષ્યએ જણાવતાં આચાર્ય કહે છે – (43) (PROOF-1) E:\Maharajsaheb\Adhayan-33\Book33A\ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ પ્રક્ષેપગાથા-૧ થી ૩ઃ આ ત્રણે ગાથા અન્યકર્તાની જણાય છે. ઉપયોગી છે એમ જાણીને તેની વ્યાખ્યા કરીએ છીએ – જ્ઞાનનું જો કે કારણ સમ્યકત્વ છે, અહીં પિ શબ્દ અશ્રુપગમવાદનો સૂચક છે, અશ્રુગમ્ય છતાં કહીએ છીએ, તત્ત્વથી તે કારણ જ નથી, કેમકે બંને વિશિષ્ટ ક્ષયોપશમના કાર્યપણે છે. સ્વવિષયમાં નિયત છે. આનો સ્વવિષય “તત્ત્વમાં રૂયિ જ છે.’’ તેથી સમ્યક્ત્વથી ફળ સંપ્રાપ્તિ જોડાતી નથી, અર્થાત્ મોક્ષ સુખની પ્રાપ્તિ ઘટતી નથી. કેમકે સ્વવિષય નિયતત્વથી અસહાય છે. આનાથી તેના પ્રતિપાદક સર્વ દૃષ્ટાંતનો સંગ્રહ કહે છે - જેમ જ્ઞાનપક્ષમાં માર્ગજ્ઞ આદિ દૃષ્ટાંતો વડે અસહાય એવા જ્ઞાનનું આલૌકિકપરલૌકિક ફળ સાધત્વ કહ્યું, તેમ અહીં પણ દર્શનના આલાવાને જાણવો. દિશા માત્ર અહીં જણાવીએ છીએ – જેમ તીવ્ર શ્રદ્ધાવાળો પણ પુરુષ દેશાંતર ગમનની શ્રદ્ધા કરે, તો પણ ગમનના જ્ઞાન અને ક્રિયા લક્ષણથી રહિત હોય તો તે દેશે પહોંચતો નથી. તે વિષયમાં શ્રદ્ધાયુક્ત હોવા છતાં જ્ઞાન + આચરણથી જ પહોંચે. એ પ્રમાણે જ્ઞાન અને ચાત્રિ રહિત એવો સમ્યગ્દૃષ્ટિ પણ તત્ત્વશ્રદ્ધા યુક્ત હોવા છતાં મોદૅશને પામતો નથી, કેમકે માત્ર સમ્યકત્વથી નહીં પણ જ્ઞાનાદિથી યુક્ત જ મોક્ષને પામે છે, માટે ત્રણે પણ પ્રધાન છે. તેથી ત્રણેથી યુક્તને જ કૃતિકર્મ કરવું જોઈએ. સમ્યકત્વ-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેની આસેવના કરવી જોઈએ. એ પ્રમાણે તત્ત્વને સારી રીતે કહ્યું. જેઓ અધર્મભૂતિષ્ઠ છે, જેઓ અસત્ આલંબનોને પ્રતિપાદિત કરે છે, તેને જણાવતા કહે છે – • નિયુક્તિ-૧૧૫૭-વિવેચન : યાત્રિ ધર્મથી નિવૃત્ત મતિ જેવી છે તે ધર્મનિવૃત્ત મતિઓ, પરલોક એટલે મોક્ષ, તેનાથી પરાંમુખ, શબ્દાદિ વિષયમાં અનુરક્ત એવા ચરણ અને કરણમાં અસમર્થો, શ્રેણિક રાજાનું આલંબન જણાવે છે. કઈ રીતે? ૬ • નિયુક્તિ-૧૧૫૮-વિવેચન - તે કાળે શ્રેણિક રાજા બહુશ્રુત-મહાકલ્પ આદિ શ્રુતધર કે આગમ જ્ઞાતા ન હતો. ભગવતી સૂત્રાદિ પ્રાપ્તિનો વેત્તા-જાણકાર ન હતો, વાયકપૂર્વધર ન હતો, તો પણ તે અસહાય દર્શનના પ્રભાવથી જ આગામી કાળમાં તીર્થંકર થશે. આ પ્રમાણે જોઈને બુદ્ધિથી દર્શનવિપાક તીર્થંકર નામક ફળનું પ્રસાધક છે, માટે દર્શન જ અંગીકાર કરવું જોઈએ. પરંતુ શક્ય ઉપાયોમાં જ જોવારે પ્રવૃત્તિ યોજવી, અશક્યમાં નહીં. - ૪ - ચારિત્ર એ તત્ત્વથી મોક્ષના ઉપાયપણે છે. - X - સૂક્ષ્મ અપરાધમાં પણ અનુપયુક્ત ગમનાગમનાદિથી વિરાધ્યમાનપણાથી અને પ્રયાસરૂપ હોવાથી છે. નિયમથી છાસ્થને તેના સર્વસ્વનો ભ્રંશ થાય છે. • નિયુક્તિ-૧૧૫૯-વિવેચન : ચાત્રિથી ભ્રષ્ટ-ન્ગ્યુત વડે સારી રીતે દર્શન ગ્રહણ કરાવું જોછેં. કેમકે તે ફરી બોધિ લાભનું અનુબંધી અને શક્ય મોક્ષના ઉપાયપણે છે. તથા - ચારિત્ર રહિત પ્રાણી સિદ્ધિ પામે છે અર્થાત્ દીક્ષા પ્રવૃત્તિ સિવાય પણ મરીને અંત કેવલી થાય છે, પણ દર્શનરહિત સિદ્ધિ પામતા નથી. તેથી દર્શન જ સિદ્ધિનું મુખ્ય કારણ છે. - ૪ - આ શિષ્યનો અભિપ્રાય કહ્યો. હવે એકલા દર્શનપક્ષના દોષો કહે છે – તમે જે કહ્યું કે શ્રેણિક બહુશ્રુતાદિ ન હોવા છતાં ઈત્યાદિ. તેથી જ તે નકમાં Page #53 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૩, નિઃ - ૧૧૫૯, પ્ર૦ ૧ થી ૩ ૯૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (44) (PROOF-1) ગયો, કેમકે એકલા દર્શનથી યુક્ત હતો. બીજા પણ આવા પ્રકારના દશારસિંહાદિ - [વાસુદેવો નરકે જ ગયા. કહે છે – • નિયુક્તિ-૧૧૬૦-વિવેચન : દશારસિંહ - અરિષ્ટનેમિના કાકાના પુત્ર કૃિષ્ણ], શ્રેણિક-પ્રસેનજિત રાજાનો પુત્ર, પૈઢાલપુગ સત્યડી એ બધાંને અનુત્તર પ્રધાન ક્ષાયિક દર્શન સંપત્તિ તે કાળે હતી, તો પણ ચાસ્ત્રિ વિના અધરગતિ થતુ નરકમાં ગયા - વળી - • નિયુક્તિ-૧૧૬૧-વિવેચન : નરક, તિયય, મનુષ્ય, દેવ એ બધી ગતિઓ જ્ઞાન-દર્શનધર જીવો વડે અવિરહિત છે, કેમકે બધામાં જ સમ્યકત્વ અને શ્રુતસામાયિક હોય જ છે. પણ મનુષ્યગતિ સિવાય ક્યાંય ચાસ્ત્રિના અભાવે મુક્તિ નથી, તેથી ચાસ્ત્રિ જ મુક્તિનું કારણ છે. એમ છે તો પ્રમાદ કરીશ નહીં, કેમકે જ્ઞાન વડે ચાસ્ત્રિ રહિતથી તેના ઈષ્ટ ફળનું સાધકપણું નથી. અહીં જ્ઞાનનું ગ્રહણ દર્શનના ઉપલક્ષણાર્થે છે. આ રીતે ચાસ્ત્રિ જ પ્રધાન છે, નિયમથી સાત્રિ યુક્ત જ સમ્યકત્વ સભાવથી હોય. કહે છે કે – • નિયુક્તિ-૧૧૬૨-વિવેચન : યાત્રિ રહિત પાણીને સમ્યકત્વ વિકલ્પ હોય - કદાચ હોય અને કદાચ ન હોય, ઘણાં બધાં ચારિત્રરહિતને મિથ્યાદષ્ટિત્વથી સમ્યકત્વ નિયમથી ન હોય. જે ચારિત્રયુક્ત પ્રાણી છે, તેને હોય નિયમા સમ્યકત્વ હોય. તેથી સમ્યકત્વીને પણ નિયમથી ચારિત્રયુક્તતા જ ભાવથી પ્રાધાન્ય છે - વળી - • નિયુક્તિ-૧૧૬૩-વિવેચન : જિનવચનથી બાહ્ય : યથાવસ્થિત આગમના જ્ઞાનથી રહિતો, પ્રત્યેક જ્ઞાનtદર્શન નયાવલંબીઓ જ્ઞાનદર્શનની ભાવનાથી મોક્ષને ઈચ્છે છે. ઉદ્વર્તન - નારક, તિર્મય એકેન્દ્રિયોથી જે રીતે જીવ સિદ્ધ થાય છે. તેવા ઉદ્વતનથી અજાણ –૦- અહીં ભાવના આ છે - જ્ઞાનદર્શન ભાવમાં પણ નારકાદિ સિવાયના મનુષ્યભાવને પ્રાપ્ત થયો વિના કોઈ સિદ્ધ થતું નથી. કેમકે ચાસ્ત્રિનો અભાવ છે. તેથી દર્શન-જ્ઞાન એકલી મોક્ષના હેતુપણે ન થઈ શકે. તે ગતિમાંથી અને એકેન્દ્રિયમાંથી જ્ઞાનાદિ સહિત પણ ઉદ્વર્તી, મનુષ્યત્વ પામી ચાસ્ત્રિ પરિણામયુક્ત થઈને જ સિદ્ધ થાય છે. ચાસ્ત્રિ પરિણામ રહિત અકર્મભૂમિકાદિ સિદ્ધ થતાં નથી. • x - ફરી પણ ચાસ્ત્રિ પક્ષના જ સમર્થનમાં કહે છે – • નિયુક્તિ-૧૧૬૪ - અતિશયવાળા પણ સમ્યગુર્દષ્ટિ જે ચરણ-કરણ હિત છે, તે સિદ્ધ થતાં નથી અને જે મોક્ષના કારણરૂપ સમ્યકત્વ છે, મૂઢ તેનાથી જ નાશ પામે છે. કેમકે કેવળ તેના વાદને જ સમર્થન આપે છે. • x - અથવા ક્ષાયિક સ દ્દષ્ટિ પણ ચરણ-કરણી હિત હોય તો શ્રેણિકાદિ માફક સિદ્ધિ પામતા નથી. કેમકે સિદ્ધિનું મૂળ • ચરણકરણ છે. તે મૂઢ તેનું જ સેવન કરતો નથી. પરંતુ આગમવિદ્ સાધુને માત્ર આ દર્શન પણ જ નથી હોતો, તો કોને હોય છે ? તે કહે છે – • નિયુક્તિ-૧૧૬૫-વિવેચન : દર્શનપક્ષ પત્યાખ્યાન કષાયોદયવાળા શ્રાવકને હોય છે અને ચારિત્રભષ્ટને હોય તથા મંદધર્મી - પાર્થસ્થાદિને હોય છે. જ્યારે દર્શનચારિત્ર પક્ષ શ્રમણમાં હોય છે. કેવા શ્રમણમાં ? પરલોક આકાંક્ષી સુસાધુમાં હોય. દર્શનના ગ્રહણથી જ્ઞાન પણ ગ્રહણ કરેલું જ જાણવું. તેથી દર્શનાદિ પક્ષ ગિરૂપ જાણવો. બીજા કહે છે. જો એ પ્રમાણે ઘણી યુક્તિ વડે ચા િજ પ્રઘાન ગણાય છે, તો પછી તે જ રહેવા દો, જ્ઞાન અને દર્શન વડે શું પ્રયોજન છે? છે જ. કેમકે જ્ઞાન-દર્શન વિના ચા»િx અસંભવ છે. કહે છે - • નિયુક્તિ-૧૧૬૬-વિવેચન : પરંપરાથી પ્રસિદ્ધિ • સ્વરૂપ સત્તા થાય છે. તે આ પ્રમાણે • દર્શનથી જ્ઞાન અને જ્ઞાનથી યાયિ. એ પ્રમાણે પરંપરાથી ચામિરૂપ સત્તા છે. તે દર્શન અને જ્ઞાનના હોવાથી યામિની થાય છે. તેથી આ ત્રણેને સ્વીકારવા. લૌકિક ન્યાય કહે છે - પરંપરાથી પ્રસિદ્ધિ જે રીતે થાય છે, તે રીતે ચા-પાન લોકમાં પણ પ્રતીત જ છે. તથા જ્ઞાર્થી સ્થાલી-ઇંઘન પણ ગ્રહણ કરે અને પાનાથ દાક્ષાદિ પણ ગ્રહણ કરે. તેથી આ ત્રણે પણ પ્રધાન છે. શંકા - જો એ પ્રમાણે આ ત્રણે તુલ્ય બળપણે છે, તો જ્ઞાન આદિમાં પક્ષપાતા કરીને શા માટે ચારિત્રને જ પ્રશંસો છો ? • નિર્યુક્તિ-૧૧૬૩-વિવેચન : જે કારણે દર્શન અને જ્ઞાન મોક્ષરૂપ સંપૂર્ણફળને આપતું નથી, ચાસ્ત્રિયુક્તને આપે જ છે. તે કારણે ચાસ્ત્રિને વિશેષિત કરીએ છીએ, કેમકે ચારિત્રના હોવાથી ફળનો ભાવ છે. • પરંતુ - • નિયુક્તિ-૧૧૬૮-વિવેચન : ઉધમ કરતા સાધુને, ક્યાં ? તપ અને શ્રુતમાં, તપ અને જ્ઞાનની પ્રાપ્તિમાં જે રીતે સ્વશક્તિથી નિર્જરાદિ થાય છે, એ પ્રમાણે જ શક્તિને અનુરૂપ પૃથ્વી દિના સંરક્ષણરૂપ સંયમને કરતાં સાધુમાં કેમ ગુણો ન આવે? આવે જ. અથવા જે અવિકલ સંયમાનુષ્ઠાન રહિત વિરાધક સ્વીકારે તેમાં કઈ રીતે ગુણો ન હોય? તે કહે છે - • નિયુક્તિ-૧૧૬૯-વિવેચન : યથાશક્તિ વીર્ય-સામર્થ્યને શ્રુત અને તપમાં પ્રગટ કરતો ચાસ્ત્રિને વિરાધતો નથી, ખંડિત કરતો નથી ? જો પૃથિવ્યાદિના સંરક્ષણાદિ રૂપ સંયમમાં પણ ઉપયોગાદિ રૂપતાથી સામર્થ્યને માયા સ્થાન વડે પ્રચ્છાદિત ન કરે, તો સંયમની હાનિ કે ખંડળ કરતો નથી. સંયમઝુમી જ થાય છે. • નિર્યુક્તિ-૧૧૭૦-વિવેચન : પૃથ્વી આદિના સંરક્ષણાદિ યોગમાં સર્વકાળ જે પ્રાણી સામર્થ્ય હોવા છતાં પણ ઉત્સાહ પ્રગટ કરતો નથી, તે કઈ રીતે વિશુદ્ધ ચાસ્ત્રિી થાય ? ન થાય. બાહ્ય કરણ • આળસુ હોવાથી પ્રત્યુપેક્ષણ આદિ બાહ્ય ચેણ રહિત. [શંકા] જેઓ આલંબનને આશ્રીને બાહ્યકરણ - આળસુ થાય, તેનું શું કહેવું? તે કહે છે – • નિયુક્તિ-૧૧૧-વિવેચન : આલંબન વડે - સાધારણ સ્થાનમાં પડતાંને તે આલંબનથી, કોઈ પ્રાણી જે એમ માને કે હું સંયમમાં પ્રમાદ કરીશ • ત્યાગ કરીશ, તો તે આલંબન મel કોઈ પ્રમાણ નથી, પરંતુ તત્ત્વાર્થનું અન્વેષણ કરે કે – શું આ પુષ્ટ જાલંબન છે અથવા નથી? જ અપુષ્ટ આલંબન હોય તો તે અવિશુદ્ધિ ચારિત્રી જ છે, જો પુષ્ટ આલંબન હોય તો વિશુદ્ધ ચાસ્ત્રિી છે. બીજા કહે છે – શું આલંબનરૂપ વિશેષ છે, જેથી વિશુદ્ધ ચાસ્ત્રિી થાય, અહીં Book33AL rajsaheb\Adhayan-33\ E:\Mahar Page #54 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૰ ૩, નિ - ૧૧૭૧ દૃષ્ટાંત કહે છે – • નિયુક્તિ-૧૧૭૨-વિવેચન : CE અહીં આલંબના બે ભેદે છે – દ્રવ્યાલંબન અને ભાવાલંબન. તેમાં ખાઈ આદિમાં પડતાને જે આલંબનરૂપ થાય તે દ્રવ્યાલંબન છે. તે પણ બે પ્રકારે - પુષ્ટ અને અપુષ્ટ. તેમાં પુષ્ટ તે કુશ-વચ્ચકાદિ દુર્બળ છે અને પુષ્ટ તે બળવાન્ કઠિન વલ્લિઆદિ છે. ભાવાલંબન પણ પુષ્ટ-પુષ્ટ ભેદથી બે પ્રકારે છે. તેમાં અપુષ્ટ તે જ્ઞાનાદિ અપકાસ્ક અને તેનાથી વિપરીત તે પુષ્ટ. તે આ રીતે હું કરીશ અથવા ભણીશ. તપ અને ઉપધાનમાં ઉધમ કરીશ, ગણની નિત્ય સારણા કરીશ. આવા આલંબનને સેવનાર મોક્ષને પામે છે. એ પ્રમાણે રહીને આલંબન સહિત વર્તે છે, તે સાલંબન. આ પણ આત્માને દુર્ગમાદિમાં પડતાં અટકાવે છે કેમકે પુષ્ટાલંબન પ્રભાવ છે. એ પ્રમાણે સેવવું તે પ્રતિસેવના. ઉક્ત સાલંબન સેવા સંસારગર્તામાં પડતાને અટકાવે છે. (કોને ?) યતિ કે જે અશઠભાવ - માયા સ્થાનરહિત હોય તેને. હવે સાધી શકવાના અર્થથી વ્યતિરેકને દર્શાવે છે – • નિયુક્તિ-૧૧૭૩-વિવેચન : આલંબનહીન વળી સ્ખલિત થઈને પડે છે. ક્યાં ? દુઃખે ઉતરી શકાય તેવી ગર્તામાં, એ પ્રમાણે નિષ્કારણ સેવી સાધુ પુષ્ટ આલંબન રહિત અગાધ એવી ભવરૂપ ગર્તામાં પડે છે. આનું અગાધત્વ તે દુ:ખે ઉત્તરી શકવાના સંભવથી છે. સપ્રસંગ દર્શનદ્વાર પૂર્ણ થયું. હવે ‘નીજ આવાસ”નો અવસર છે. તેનો સંબંધ કહેવાઈ ગયો છે તે કંઈક યાદ કરીએ છીએ. અહીં જે રીતે ચારિત્રરહિતો એકલા જ્ઞાનદર્શન પક્ષનું આલંબન કરે છે. એ પ્રમાણે નિત્યવાસાદિ પણ જાણવા. નિર્યુક્તિ-૧૧૭૪-વિવેચન • જે શીતલવિહારી સાધુઓ અનિત્ય વાસાદિમાં જે કાળે ભગ્ન થઈ, અન્ય સ્થાને જવાને માટે અસમર્થ થઈ - સારા સ્થાનમાં જવા શક્તિમાનૢ ન થઈને એવી ઘોષણા કરે છે કે – અમારા વડે જે અંગીકાર કરાયેલ છે, તે વર્તમાનકાળને આશ્રીને પ્રધાન જ છે, અહીં સાર્થનું દૃષ્ટાંત છે - - જેમ કોઈ સાથે પ્રવિરલ જળ અને વૃક્ષની છાયાને માર્ગમાં પામ્યા. ત્યાં કેટલાંક પુરુષો પરિશ્રાંત થઈ પ્રવિલ છાયામાં અથવા પાણી વડે આસક્ત થઈ ત્યાં રહેલા. બીજાને બોલાવીને કહે છે – આવો આ જ પ્રધાન છે. તે સાર્થમાં કેટલાંકે તેમની વાતને સ્વીકારી, કેટલાંકે ન સ્વીકારી. જેમણે સ્વીકાર્યું તે ભુખ-તરસ આદિ દુઃખોના ભાગી થયા. જેમણે ન સાંભળ્યુ તે જલ્દી પ્રતિબદ્ધ થઈ માર્ગના મુખે જઈને શીતળ જળ અને છાયાના ભાગી થયા. જેમ તે પુરુષો વિષાદ પારમ્યા, તેમ પાર્શ્વસ્થાદિ વિષાદ પામે છે. જેમ તેઓ નીકળી જવાથી સુખી થયા, તેમ સુસાધુઓ સુખી થાય છે. હવે જે કહ્યું – આને 'પ્રધાન' ઘોષણા કરે છે, તે દર્શાવે છે – • નિયુક્તિ-૧૧૭૫-વિવેચન : નિત્યવાસકલ્પ, ચૈત્યોમાં ભક્તિ, કુલકાર્યાદિ પરિગ્રહ, આર્થિકા-સાધ્વી દ્વારા લાભ, દુધ વગેરે વિગઈઓમાં આસક્ત, નિર્દોષ પ્રેરિત કહે છે. [શંકા] નિત્યાવાસ વિહારમાં સદોષ પ્રેરિત હોવા છતાં તેને નિર્દોષ કેમ કહો છો ? તે જણાવે છે. (45) (1-1008d) E:\Maharajsaheb\Adhayan-33\Book33A\ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ • નિયુક્તિ-૧૧૭૬-વિવેચન : જ્યારે ગામ, આકર, નગર, પત્તનાદિમાં ભ્રમણ કરતાં સર્વથા શ્રાંત થાય-થાકે, તો કેટલાંક નષ્ટ નાશક નિત્યવાસી - બધાં જ નહીં, તેઓ સંગમ સ્થવિર આચાર્યનું આલંબન આગળ ધરે છે. કઈ રીતે? EO • નિયુક્તિ-૧૧૭૭-વિવેચન : - કોલ્લેર નગરમાં સંગમ નામે સ્થવિર તે સંગમ સ્થવિર કોણ? તે કહે છે હતા. દુર્ભિક્ષમાં તેણે સાધુઓને વિસર્જિત કર્યા. તેઓ તે નગરને નવ ભાગમાં વહેંચી પરીક્ષીણ જંઘાબળથી વિચરતા હતા. ત્યાંના નગરદેવતા ઉપશાંત થયા. તેમનો શિષ્ય દત્ત નામે હતો, તે ઘણાં કાળે આવ્યો. તે દત્ત સંગમ સ્થવિરને નિત્યવાસી છે તેમ જાણીને તેમની વસતિમાં પ્રવેશતો નથી. ભિક્ષાવેળાએ ઔપગ્રહિક થઈ ચાલતા સંક્લેશ પામે છે. આ વૃદ્ધ છે, શ્રાદ્ધકુળ દેખાડશે નહીં. કોઈ શ્રેષ્ઠી કુળમાં બાળક રડતો હતો. તે છ માસ થયા રડવાનું બંધ કરતો ન હતો. આચાર્યએ ચપટી વગાડી, ‘રડ મા' એમ કહ્યું. વ્યંતરીએ તે બાળકને છોડી દીધો. તેઓએ સંતુષ્ટ થઈને ગૌચરી આદિથી ઈચ્છાનુસાર પ્રતિલાભિત કર્યા. પછી દત્તને વિદાય આપી કહ્યું - આટલા તે કુળો છે, આયાર્ય લાંબોકાળ ભ્રમણ કરી અંત-પ્રાંત ભિક્ષા લઈને આવ્યા. આવશ્યક આલોચના કાળે આચાર્યએ કહ્યું – આલોચના કર. દત્ત સાધુ બોલ્યા, તમારી સાથે જ ગૌચરી આવેલો. તે બોલ્યા તેં ધાણીપિંડ ખાધેલ છે. આ અતિ સૂક્ષ્મ છે, એમ કહીને બેઠો. દેવતાઓ અર્ધરાત્રિમાં વર્ષા અને અંધકાર વિપુર્વી દત્તની હીલના કરી. આયાર્યએ કહ્યું – અંદર આવ. દત્ત બોલ્યો અંધારી છે. આચાર્યએ આંગળી દેખાડી, તે પ્રજ્વલિત થતી હતી. તેનાથી આવર્જાઈને આલોચના કરે છે. આચાર્યએ પણ વસતિના કરેલા નવ ભાગ કહી બતાવ્યા. એ પ્રમાણે બધાં મંધર્મીને આ પુષ્ટ આલંબન નથી. • નિયુક્તિ-૧૧૭૮-વિવેચન દુર્ભિક્ષમાં શિષ્યોનું ગમન, તથા તેનો જ પ્રતિબંધ - અરાગ અને અજંગમત્વવૃદ્ધત્વ, તે જ ક્ષેત્રમાં વિભાગ કરવા, આ આલંબન જાળને આલોયતા નથી, પણ એક ક્ષેત્રમાં વાસ છે તેવું મંદબુદ્ધિઓ માને છે. - - નિત્યાવાસ વિહાર દ્વાર કહ્યું, હવે ચૈત્યભક્તિદ્વાર – • નિર્યુક્તિ-૧૧૭૯-વિવેચન : ચૈત્ય, કુલ, ગણ, સંઘ કે અન્ય કોઈની નિશ્રા કરીને અર્થાત્ આલંબન કરીને, કઈ રીતે? અહીં કોઈ ચૈત્યાદિ પ્રતિજાગરક નથી તેથી અમે અસંયમ સ્વીકારેલ છે, જેથી ચૈત્યાદિનો વ્યવચ્છેદ ન થાય અથવા આર્ય વજ્રની નિશ્રા કરીને તે અસંયમને ન મંદધર્મી સેવે છે. • નિયુક્તિ-૧૧૮૦-વિવેચન : વજ્રસ્વામીએ કઈ રીતે ચૈત્ય પૂજા કરી? તેથી તે પણ સાધુને મોક્ષના અંગ સમાન છે, આનો ભાવાર્થ કથાનકથી જાણવો, જે પૂર્વે કહેલ છે. તેથી મંદબુદ્ધિઓ વજ્રસ્વામીનું આલંબન કરીને આ વાત જોતા નથી - • નિયુક્તિ-૧૧૮૧-વિવેચન : શાક્યાદિ દ્વારા અપભ્રાજના અને સ્વતીર્થની ઉદ્ભાવના તથા શ્રાવકોનું વાત્સલ્ય, Page #55 -------------------------------------------------------------------------- ________________ અધ્ય ૩, નિ - ૧૧૮૧ ૯૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (46) (PROOF-1) આ બધાં આલંબનોને જોતો નથી, પૂર્વોપયિત પુષ્પના મહિમાને - કુસુમ વડે યાત્રાને ગણતો નથી. ચૈત્યભક્તિદ્વાર ગયું. હવે આર્થિકાલાભ દ્વાર કહે છે – • નિયુક્તિ-૧૧૮૨-વિવેચન : સાદવીઓ દ્વારા થતો લાભ, તે આર્થિકાલાભ, તેમાં આસક્ત, પોતાના લાભથી જે અસંતુષ્ટ, મંદધર્મી, ભિક્ષાચયથી ભગ્ન થતુ ભિક્ષાર્થે ભ્રમણથી કંટાળેલા, સુસાધુ વડે પ્રેરિત છતાં આ તપસ્વીને અભક્ષ્ય છે, એમ કહી અર્ણિકાપુત્ર આચાર્યના આલંબનને બતાવે છે. • નિયુક્તિ-૧૧૮૩-વિવેચન : પુપચૂલા સાધ્વી દ્વારા લેવાતા ભોજન અને પાન અણિકાપુગાયાયં વાપરતા હતા, તે તે જ ભવે આંતકૃતુ કેવલી થયા. આનો ભાવાર્થ કથાનકથી જાણવો. તે યોગસંગ્રહમાં કહેશે. તે મંદમતિઓ આ આલંબન કરતાં આ બીજું જોતાં નથી. શું ? તે કહે છે - નિયુક્તિ-૧૧૮૪-વિવેચન : દુર્મિક્ષ હોવાથી તેમના શિષ્યગણને વિસર્જિત કરેલ, સ્વયં ભિક્ષા માટે અસમર્થ હતા. વૃદ્ધ હતા. આ બધું વિચારતા નથી. પણ સમર્થ અને સહાયાદિ ગુણયુક્ત એવા તે શઠ-માયાવી સાધ્વી દ્વારા લાવેલના લાભને ઈચ્છે છે. આર્થિક લાભ દ્વાર પૂરું થયું. હવે વિગતિ દ્વાર કહે છે – નિયુક્તિ-૧૧૮૫-વિવેચન : ઓદનાદિ ભોજન કે દ્રાક્ષ પાનાદિ ભોગવીને - વાપરીને લોલુપ બનેલા, વિગઈ સંપર્કના દોષથી પાપથી પ્રછાદિત થઈ ઉદાયન ગાષિનું દૃષ્ટાંત આગળ ધરે છે. -૦અહીં વિકૃતિભીત કે વિકૃતિગત જે કંઈ સાધુ ખાય છે તે વિકૃતિ-વિગઈ વિકાર કરવાની સ્વભાવવાળી છે અને વાર વિગતિમાં સાધુને લઈ જાય છે. આ પ્રમાણે કોઈ સાધુને પ્રેરણા કરાતા, તે ઉદાયન ઋષિનું આલંબન આગળ ધરે છે. તે આ પ્રમાણે - વીતભયનગરમાં ઉદાયન રજાએ યાવતું દીક્ષા લીધી. તેને ભિક્ષા આહારનો રોગ થયો. વૈધે તેને દહીં ખાવાનું જણાવ્યું. તે રાજર્ષિ વ્રત્તિકામાં રહ્યા. પછી કોઈ દિવસે વીતભય નગરે ગયા. ત્યાં તેનો ભાણેજ કેશી રાજા હતો. ઉદયન સજર્ષિએ જ તેને રાજાપણે સ્થાપેલો. તેના મંત્રીએ કેશીકુમારને કહ્યું - આ રાજર્ષિ પરીષહથી પરાજિત થયા છે, તે રાજ્ય પાછું માંગશે. કેશી કુમારે કહ્યું - આપી દઈશ. મંત્રી બોલ્યો - આ રાજધર્મ નથી, એ રીતે રાજાને વ્યગ્રાહિત કર્યો. લાંબા કાળે રાજાએ તે વાત સ્વીકારી. રાજર્ષિને વિષ આપી દેવું. એક ગોવાલણને દહીં સાથે ઝેર આપી દેવા કહ્યું. તેણીએ એ પ્રમાણે દહીંમાં ઝેર વહોરાવી દીધું, દેવતાએ હરી લીધું અને ઉદાયન રાજર્ષિને કહ્યું કે હે મહર્ષિ! તમને ઝેર અપાયું છે, દહીં લેવાનું છોડી દો. રાજાએ દહીં છોડી દેતાં ફરી રોગ વધવા લાગ્યો. ફરી દહીં લેવાનું આરંભ્ય, ફરી વિષ પ્રયોગ થાયો, ફરી દેવતાએ ઝેર હરી લીધું. ત્રીજી વખત પણ દેવતાએ દહીં લેવાની ના પાડી. કોઈ વખત દેવીકે પ્રમાદ થયો, રાજર્ષિને ઝેર વ્યાપી ગયું. તેઓ કાળધર્મ પામ્યા. તેમનો શય્યાતર કુંભાર હતો. દેવીએ રાજાના કાળધર્મ પછી ધૂળની વર્ષા કરી. કુંભાને અનપરાધી જાણી છોડી દીધો. તેના નામે કુંભકારપત્તનમાં લઈ જઈને ત્યાં તેને રાખ્યો. • x - આ કારણિક કહેવાય, તેનું આલંબન બધાંએ ન લેવાય. • નિયુક્તિ-૧૧૮૬-વિવેચન : શીતળ અને રૂક્ષ અન્ન તે રાજાને દીક્ષા લીધા પછી રોગથી અભિભૂત થતાં નનુરૂપ હતું. વિગઈ માટે ગોકુળમાં જતા એવા તે સમર્થ હોવા છતાં શઠો કહે છે - કેમ ઉદાયન મુનિ નથી ? મુનિ જ છે. વિગઈના પભિોગ છતાં તેઓને નિર્દોષ છે. એ પ્રમાણે નિત્યવાસાદિમાં મંદધર્મી સંગમ સ્થવિરાદિના આલંબનને આશ્રીને સીદાય છે. જ્યારે બીજા સૂત્રાદિને આશ્રીને જ સીદાય તે કહે છે - • નિયુક્તિ-૧૧૮૭-વિવેચન : , અર્થ, બાલ અને વૃદ્ધ તથા દ્રવ્યાદિ આપત્તિને ન સહન કરનાર, આલંબનોના પદને કરીને સંયમાનુપરોઘથી વર્તતા હોવા છતાં સીદાય છે. અહીં એવું કહે છે કે - સગની નિશ્રા કરીને, જેમકે – હું ભણું છું ત્યાં સુધી મારે બીજાથી શું ? એ પ્રમાણે અર્થની નિશ્રા કરીને સાંભળું છું ત્યાં સુધી, એ પ્રમાણે બાલત્વ, વૃદ્ધત્વ, અસમર્થત્વની નિશ્રા કરીને, એ પ્રમાણે આ દ્રવ્ય દુર્લભ છે એમ આલંબન લઈને, શોઝ શુલ્લક છે એમ જાણીને, કાળ-દુમિક્ષ જાણીને, ભાવથી - હું ગ્લાન છું ઈત્યાદિ આલંબનો કરીને સંથારો કરતો અલાસન્ધી સીદાય છે. એ રીતે - • નિયુક્તિ-૧૧૮૮-વિવેચન : વન ન કરવાની ઈચ્છાવાળા લોકોને સમગ્ર લોક આલંબનથી ભરેલો છે, તેઓ જ્યાં જ્યાં લોકમાં જુઓ ત્યાં ત્યાં આલંબન કરે છે. પરંતુ જીવો બે પ્રકારે હોય છે - મંદશ્રદ્ધાવાળા અને તીવ્ર શ્રદ્ધાવાળા. તેમાં કેટલાંક મંદ શ્રદ્ધાનું આલંબન છે અને કેટલાંકને તીવ્ર શ્રદ્ધાનું આલંબન હોય છે. કહ્યું છે – • નિયુક્તિ-૧૧૮૯-વિવેચન : જે કોઈ સાધુઓ જ્યાં ગ્રામ-નગરાદિમાં જે સુષમદુષમાદિ કાળમાં જ્યારે દુર્મિક્ષાદિમાં બહુશ્રુત ચરણ-કરણપભ્રષ્ટ હોય છે, જે તેઓ સમાયરે છે, પાર્શ્વસ્થાદિરૂપ તે આdબન મંદ શ્રદ્ધાવાળાને થાય છે તેથી જ મથુરામાં મંગુ યાયને સુભિક્ષમાં પણ હારાદિનો રાગ ન છોડતાં પાશ્વસ્થતાને પામ્યા. • નિર્યુક્તિ-૧૧૯૦-વિવેચન : જે કોઈ જે ગામ-નગરાદિમાં સુષમદુષમાદિમાં જ્યારે પણ દુમિક્ષાદિમાં બહુશ્રુત અને ચરણકરણ સંપન્ન હોય અને તેઓ જે સમાચરે, તે ભિક્ષુપતિમાદિ તીવ્ર શ્રદ્ધાવાળાને લંબનરૂપ થાય છે. આનુષાંગિક વાતમાં પાંચને કૃતિકર્મ ન કરવું તે વાત ઉભી રહી ગઈ, હવે નિગમન કરતાં કહે છે – • નિર્યુક્તિ-૧૧૯૧-વિવેચન : દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ તથા તપ અને વિનયની સર્વકાળ પડખે રહે દૂિર રહેવું તે સર્વકાળ પાસસ્થા. અહીં ‘નિત્ય' કાળ ગ્રહણ ઈત્તર પ્રમાદના વ્યવચ્છેદ માટે છે. ઇવર પ્રમાદથી નિશ્ચયથી જ્ઞાનાદિનો અપગમ છતાં વ્યવહાથી સાધુ જ છે. આ (પાસસ્થા) અવંદનીય છે. કેમકે તેઓ પ્રવયનના યશના નાશક છે. યશોદાતી કેમ કહ્યા ? શ્રમણગુણ વડે પ્રાપ્ત જે યશ, તે તેનાથી વિતથ આયરણ વડે વાત કરે છે. rajsaheb\Adhayan-33\Book33AL E:\Mahar Page #56 -------------------------------------------------------------------------- ________________ અધ્ય ૩, નિ - ૧૧૯૧ ૯૩ પાર્શ્વસ્થાદિના વંદનમાં અપાયનો નિગમન કરતાં કહે છે - • નિયુક્તિ-૧૧૯૨-વિવેચન : કૃતિકર્મ-વંદન અને પ્રશંસા – “આ બહુશ્રુત કે વિનીત છે.” ઈત્યાદિરૂપ, તે સુખશીલજન-પાસસ્થાને કરાય તો કર્મબંધન માટે છે. કઈ રીતે? કેમકે તેઓ પૂજ્ય છે, અમે નિરપેક્ષતર છીએ. એ પ્રમાણે જે-જે પ્રમાદ સ્થાનો, જેમાં પાર્શ્વસ્થાદિ વિષાદ પામે છે, તેની ઉપબૃહણા-સમર્થન કે અનુમતિ થાય છે. તે નિમિત્તે કર્મબંધ થાય છે. જે કારણે આ અપાયો છે, તે કારણે પાર્શ્વસ્થાદિ અવંદનીય છે, સાધુ જ વંદનીય છે, એ પ્રમાણે નિગમન કરતાં કહે છે – • નિયુક્તિ-૧૧૯૩-વિવેચન : દર્શન, જ્ઞાન, ચારિત્રમાં તથા તપ અને વિનયમાં સર્વકાળ જેઓ ઉધત્ છે, તે જ વંદનીય છે. તેઓ વિશુદ્ધ માર્ગ પ્રભાવનાથી પ્રવયનના યશકારી છે. હવે સુસાધુ વંદનના ગુણો કહે છે – • નિયુક્તિ-૧૧૯૪-વિવેચન : કૃતિકર્મ - વંદન અને પ્રશંસા સંવિગ્ન જનની કરાય તો તે કર્મક્ષયને માટે થાય છે. જે-જે વિરતિ સ્થાનોમાં સંવિગ્નો વર્તે છે. તે-તેની ઉપબૃહણા - અનુમત છે તેમ કહેવાય છે. તે અનુમતિથી કર્મ નિર્જરા થાય છે. સંવિગ્નો બે પ્રકારે છે - દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્ય સંવિગ્ન હરણો છે, તેઓ સદા ઉત્રસ્ત ચિત્તથી પાંદડા ઉપર ચાલે છે. ભાવ સંવિગ્નો તે સાધુ છે, તેમનો અહીં અધિકાર છે. સપ્રસંગ નિત્યવાસદ્વાર ગયું. - X - દર્શનાદિમાં ઉપયુક્ત જ વંદનીય છે, હવે તે જ આયાર્યાદિ ભેદથી કહે છે - • નિયુક્તિ-૧૧૯૫-વિવેચન : આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને રત્નાધિક એ પાંચેને કૃતિકર્મ કરવું નિર્જરાને માટે થાય છે. તેમાં આચાર્ય સૂત્ર-અર્થ અને ઉભયના જ્ઞાતા તથા લક્ષણાદિયુક્ત છે. કહ્યું છે કે – સૂત્રાર્થ જ્ઞાતા, લક્ષણયુક્ત, ગચ્છના મેઢિભૂત, ગણતપ્તિવિમુક્ત, અર્થને કહેનારા તે આચાર્ય છે. સૂત્રના નહીં. - X - ઉપાધ્યાયાદિ બધા વડે કૃતિકર્મવંદન પર્યાયહીન હોય તો પણ તેમને કરવું. – ઉપાધ્યાય એટલે સમ્યકત્વ, જ્ઞાન અને સંયમયુક્ત, સૂત્ર અર્થ અને તદુભય વિધિજ્ઞ, આચાર્યના સ્થાનને યોગ્ય, સૂત્રની વાંચના આપે તે. - ૪ - ૪ - તેને પણ વંદન કરવું. - તપ, યથોચિત્ત પ્રશસ્ત યોગોમાં સાધુને પ્રવતાર્થે તે પ્રવર્તક. કહ્યું છે કે સંયમ, યોગોમાં જે યોગ હોય, તેમાં પ્રવર્તાવ, ગણની ચિંતા કરે અને અસહિષ્ણુને નિવારે તે પ્રવર્તક કહેવાય. આમનો પર્યાય ઓછો હોય તો પણ તેમને વંદન કરવું. સીદાતા સાધુને આલોક અને પરલોકના અપાયના દર્શનથી મોક્ષમાર્ગમાં જ સ્થિર કરે છે, તે સ્થવીર. કહ્યું છે સ્થિર કરણથી તે સ્થવિર છે, તે-તે વ્યાપારિત અર્થોમાં પ્રવર્તક છે, જે સાધુ જેમાં સીદાય છે, તેમને છતાં બળે તેમાં સ્થિર કરે છે. તેમને પણ વંદન કરવું. - અહીં ગણાવચ્છેદકનો સમાવેશ ન હોવા છતાં મૂળગ્રંથથી તેમને જાણવા, કેમકે સાહચર્ય છે. તે આ પ્રમાણે - ઉત્તાવન, પ્રધાવન, ક્ષેત્ર અને ઉપદ્મિની માર્ગણામાં (47) (PROOF-1) E:\Maharajsaheb\Adhayan-33\Book33A\ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ અવિષાદી, સૂત્ર-અર્થ-તદુભયના જ્ઞાતા આવા પ્રતરના ગણાવચ્છેદક હોય છે. આમને પણ વંદન કરવું. રત્નાધિક-પર્યાયમાં મોટા. આમને ઉક્ત ક્રમે જ કૃતિકર્મ - વંદન નિર્જરાને માટે કરવું. બીજા કહે છે – પહેલાં આલોયના કરતા બધાં વડે આચાર્યને વંદન કરવું પછી રત્નાધિકના ક્રમે વાંદવા. આચાર્યે પણ મધ્યમ ખામણા પછી કૃતિકર્મમાં જ્યેષ્ઠને કૃતિકર્મ કરવું જોઈએ. E୪ પહેલી દ્વાર ગાથામાં ત્ત્વ - કોને તે દ્વાર કહ્યું. હવે જેન - કોના વડે, કૃતિકર્મ કરવું જોઈએ અને કોના વડે ન કરવું જોઈએ ? અર્થાત્ કોણ આ કારણના ઉચિત કે અનુચિત છે. તેમાં માતાપિતાદિ અનુચિત ગણ છે. તેથી ગ્રંથકાર કહે છે— • નિયુક્તિ-૧૧૯૬-વિવેચન : માતાને, પિતાને, મોટા ભાઈને, માતામહને, પિતામહ-દાદાને, અભ્યસ્થિત વંદન ન કરાવવું, કેમકે તે બધાં રત્નાધિક છે - પર્યાયજ્યેષ્ઠ છે. માતાદિને વંદન કરાવતા લોકમાં ગહીં થાય છે. તેમને પણ ક્યારેક વિપરીત પરિણામ થાય છે. આલોયના, પ્રત્યાખ્યાન, સૂત્રાર્થમાં કરાવવું. સાગારિક સામે યતનાથી કરાવવું. આ વિધિ દીક્ષા લીધેલાને માટે છે. ગૃહસ્થ હોય તો કરાવવું – હવે કૃતિકર્મ કરણ ઉચિતનું પ્રતિપાદન કરે છે – • નિયુક્તિ-૧૧૯૭-વિવેચન : પ્રાણાતિપાત આદિથી નિવૃત્તિ રૂપ પાંચ મહાવ્રતો વડે યુક્ત, આળસ રહિત, જાતિ આદિ માનથી પરિવર્જિત મતિવાળા, સંવિગ્ન, કર્મક્ષયના અર્થી, એવા પ્રકારના સાધુને કૃતિકર્મ કરવું જોઈએ. જેના દ્વાર કહ્યું. હવે રા એ દ્વાર આવે છે. કૃતિકર્મ ક્યારે કરવું અને ક્યારે ન કરવું? તેમાં. • નિયુક્તિ-૧૧૯૮-વિવેચન : ધર્મકથાદિમાં વ્યાક્ષિપ્ત હોય, પરાંમુખ હોય, ઉભેલા હોય, ક્રોધાદિ પ્રમાદથી પ્રમત્ત હોય, ત્યારે કદાપિ વાંદવા નહીં. આહાર કે નીહાર કરતા હોય તો ન વાંદવા. અહીં – ધર્માન્તરાય, અનવધારણ, પ્રકોપ, આહાર, અંતરાય, મળ-મૂત્રાર્થે નિર્ગમનાદિ દોષો વિસ્તારથી કહેવા. તો વંદન ક્યારે કરવા? તે કહે છે – • નિયુક્તિ-૧૧૯૯-વિવેચન : વ્યાખ્યાનાદિ વિક્ષેપ રહિત-પ્રશાંત હોય, આસને બેઠા હોય, ક્રોધાદિ પ્રમરાદ રહિત - ઉપશાંત હોય, ‘છંદેણ' ઈત્યાદિ કહેવા દ્વારા ઉધત હોય. આ પ્રમાણે હોય તો અનુજ્ઞા લઈ મેઘાવી પછી વંદન કરે. અનુજ્ઞાપનાના બે આદેશ છે. જે ધ્રુવવંદન છે, તે પ્રતિક્રમણ આદિમાં અનુજ્ઞાપન કરતાં નથી, જે ઔત્પાત્તિક વંદન છે તેમાં અનુજ્ઞાપના કરે છે. નવા દ્વાર કહ્યું. ઋતિકૃત્વ દ્વાર કહે છે. તિતૃત્વ - કેટલીવાર વંદન કરવું. તેમાં રોજ નિયત અને અનિયત વંદન હોય છે. આ બંને સ્થાનના નિદર્શન માટે નિર્યુક્તિદ્વાર કહે છે— • નિયુક્તિ-૧૨૦૦-વિવેચન : પ્રતિક્રમણમાં, સ્વાધ્યાયમાં, કાયોત્સર્ગમાં, અપરાધમાં, પ્રાધુર્ણક એટલે મહેમાનમાં, આલોચનામાં, સંવરણમાં, ઉત્તમાર્થમાં વંદન કરવું. Page #57 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૩, નિ - ૧૨૦૦ (PROOF-1) (૧) પ્રતિષ ક્રમણ તે પ્રતિકમણ, અપરાધસ્થાનથી ખસીને ગુણ સ્થાનોમાં વર્તવું તે. તેમાં સામાન્યથી વંદન થાય છે. (૨) સ્વાધ્યાય - વાયનાદિમાં, (3) કાયોત્સર્ગ - જે વિગઈના પસ્મિોગને માટે આયંબિલના વિસર્જનાર્થે કરાય છે. (૪) અપરાધ • ગુરુના વિનયના ઉલંઘન રૂપ, તેમાં વંદન કરીને બનાવાય છે. પાક્ષિક વંદન અપરાધમાં ગણાય છે. (૫) પ્રાર્થક - મોટા સાધુ આવે ત્યારે વંદન થાય છે. - * - અહીં વિધિ આ છે - પ્રાપૂર્ણકો બે ભેદે છે. (૧) સાંભોગિક, (૨) અન્યસાંભોગિક. સાંભોગિક હોય તો આચાર્યને પૂછીને વાંદે છે, બીજાને વળી આચાર્યને વાંદને, આજ્ઞા લઈને પછી મોહરહિત એવા યતિઓ વાંદે છે, કે વંદાવે છે. (૬) આલોચના : વિહાર અને અપરાધથી ભિન્ન એવી આલોયનામાં. (8) સંવરણ • ભોજનનું પ્રત્યાખ્યાન અથવા નવકારશી પ્રત્યાખ્યાન કર્યા પછી પણ જીણદિ કારણથી અભકતાર્થે સંવરણ ગ્રહણ કરે તો, તેમાં વંદન થાય છે. (૮) ઉત્તમાર્ગમાં - અનશન અને સંલેખનામાં વંદન. આ પ્રમાણે સામાન્યથી નિયત-અનિયત વંદનના સ્થાનો બતાવ્યા. હવે નિયત વંદન સ્થાન સંખ્યા જણાવવાનું કહે છે • નિયુક્તિ-૧૨૦૧-વિવેચન : ચાર પ્રતિક્રમણમાં કૃતિક ગણ થાય છે - સ્વાધ્યાયમાં, પૂર્ણિમાં અને અપરાણમાં રોજ ચૌદ કૃતિકર્મો થાય છે. સ્વાધ્યાયમાં પૂર્વાણમાં - રોજ સવારે. કઈ રીતે? ગુરને પૂર્વ સંધ્યામાં વાંધીને આલોચના કરે તે એક. અમ્યુત્થિત થયા પછી જે ફરી ગુરુને વાંદે તે બીજું. અહીં વિધિ આ છે - પછી જઘન્યથી ત્રણ, મધ્યમથી પાંચ કે સાત અને ઉત્કૃષ્ટથી બધાંને વાંદવા, જોઈએ. જો વ્યાકુળ કે વ્યાપ હોય તો એક ન્યૂન યાવતું ઘટતાં ઘટતાં ત્રણને અવશ્ય વાંદવા જોઈએ. એ પ્રમાણે દૈવસિકની વિધિ છે. પાક્ષિકમાં અવશ્ય પાંચને વાંદે, ચાતુર્માસ અને સંવત્સરીમાં સાત સાધુને અવશ્ય વાંદે, તેમને વાંદીને જે આચાર્યને આશ્રયણ માટે કાય તે ત્રીજું વંદન, પ્રત્યાખ્યાન માટે કરાય તે ચોથું વંદન. સ્વાધ્યાયમાં ફરી વાંદને પ્રસ્થાપિત થાય તે પહેલું, પ્રસ્થાપિત થઈ પ્રવેદન કરતાં બીજું, પછી ઉદ્દિષ્ટ અને સમુદિષ્ટને ભણે છે, ઉદ્દેશ અને સમુદેશના વંદનનો અહીં મતભવ છે. પછી જે થતુભગ શેષ પૌરકી રહે ત્યારે પામોની પ્રતિલેખના કરે. છે. જે ભણવાની ઈચ્છા ન હોય તો વાંદે છે. જે માણવાની ઈચછા હોય તો વાંધા વિની પગા પડિલેહે છે. પડિલેહણ કરીને પછી ભણે છે, કાળ વેળાએ વાંધીને પ્રતિક્રમે છે. આ બીજું. એ પ્રમાણે પૂવર્ણમાં સાત વંદન થયા. અપરાણે - સંધ્યામાં કે બપોર પછીના પણ સાત જ થાય. અનુક્ય વંદનનો સ્વાધ્યાય વંદનમાં અંતભવ થાય છે. પ્રતિકમણના ચાર તો પ્રસિદ્ધ જ છે. એ પ્રમાણે આ ઘુવ એવા રોજ ચૌદ વંદન અભક્તાથને થાય. બીજાને પ્રત્યાખ્યાન વંદન અધિક થાય છે. કતિકૃત્વા દ્વાર કહ્યું. વંદન આદિ પહેલી વાર ગાથા કહી. હવે બીજી દ્વાર ગાથાની વ્યાખ્યા કરે છે - તેમાં “કેટલા અવનત" ઈત્યાદિ – આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ • નિર્યુક્તિ-૧૨૦૨/૧-વિવેચન : બે અવનત, યથાજાત-કૃતિકર્મ, દ્વાદશાવત્ત. અવનતિ - ઉત્તમાંગ પ્રધાન પ્રણમન મિસ્તક નમાવવા દ્વારા તેમાં પહેલું – પહેલી વારના રૂમ માસમurt ! વિકે મવિUTFનાઈo નામે “છંદ' અનુજ્ઞાપના માટે વનમે છે, બીજું - જ્યારે વર્ણ કરીને નીકળતો, છમ ઈત્યાદિ સૂઝથી ફરી “છંદ' અનુજ્ઞાપના માટે અવનમે છે. સયાજાત-શ્રમણવ આશ્રિત જન્મ. તેમાં જોહરણ, મુહપત્તિ અને ચોલપટ્ટો માત્રથી શ્રમણ જન્મ થાય. જેમ યોનિથી હાથના સંપુટપૂર્વક નીકળે, એ પ્રમાણે જ વાંદે છે. તેનાથી અવ્યતિક્તિ યથાજાત જ કહેવાય. એવું કૃતિકમ કરે. દ્વાદશાવર્ત - સૂત્રાભિધાનગર્ભ કાયા વ્યાપાર વિશેષ જેમાં છે તે સંક્ષેપથી દ્વાદશાવત કહેવાય છે. અહીં પહેલાં પ્રવેશમાં છ આવર્નો થાય છે. મદીયે થી નવા જમે ઘ છે સબ મધ્ય ગુરુ ચરણે રાખેલ હાથ અને શિર સ્થાપનારૂપ, બહાર નીકળીને, ફરી પ્રવેશીને પણ આ જ છ આવર્ત થાય. આ અપાંતરાલ બે દ્વાર આધ દ્વારને ઉપલક્ષીને જાણવા. અવનત દ્વાર ગયા. હવે ‘વત શિર' દ્વાર માટે ગાથાખંડ કહે છે. • નિયુક્તિ-૧૨૦૨-વિવેચન : જેમાં ચાર શિરો નમન, ત્રણ ગુપ્ત, બે પ્રવેશ, ચોક નિક્રમણ છે. ચાર શિરો નમન આ રીતે – પહેલાં પ્રવેશમાં ખામણા કાળે શિષ્ય અને આચાર્ય બંનેના શિર અને ફરી નિષ્ક્રમણ કરીને પ્રવેશતા આ બે. ત્રણ ગુપ્તિ જેમાં છે તે - મનથી સમ્યક્ પ્રસિહિત, વચનથી અલિત અારનું ઉચ્ચારણ, કાયા વડે આવર્તાને ન વિરોધતો વાંદે. બે પ્રવેશ • પહેલાં અનુજ્ઞા લઈને પ્રવેશતો, બીજું નીકળીને ફરી પાછો પ્રવેશે તે. એક નિષ્ક્રમણ · આવશ્યકીથી નીકળે છે. આ પાંતરાલ ત્રણ દ્વારમાં #ત શિર દ્વારથી ઉપલક્ષિત જાણવા. હવે કેટલા આવશ્યકોથી પરિશુદ્ધ છે, તે દ્વારાર્થ કહે છે – • નિયુક્તિ-૧૨૦૩,૧૨૦૪-વિવેચન : અવનમન બે, યથાજાત, બાર આવર્તા, ચાર શિર, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ, એક નિકમણ ચોમ પચીશ આવશ્યકોથી પરિશુદ્ધ કૃતિકર્મ કરવું જોઈએ અન્યથા દ્રવ્યકૃતિકમાં કહેવાય. કહ્યું છે - • નિર્યુક્તિ-૧૨૦૫-વિવેચન : કૃતિકર્મ-વંદનને કરવા છતાં કૃતિકર્મનો નિર્જરાભાગી ન થાય. ક્યારે ? ઉક્ત પચીશ આવશ્યકમાંના કોઈ સ્થાનને વિરાધે તો. જેમ વિલ અનુષ્ઠાનવાળી વિધા ફળદાયી થતી નથી. એમ કૃતિકર્મ પણ નિર્જર ફળદા થતું નથી. હવે અવિરાધકના ગુણો દશાવે છે – • નિર્યુક્તિ-૧૨૦૬-વિવેચન : અવનતાદિ પચીશ આવશ્યકોથી શુદ્ધ • તેનાથી અવિકલ કૃતિકર્મ જે કોઈ કરે છે, કોને ? આચાર્યાદિને કે અન્ય ગુણયુક્તોને, તે સ્વપકાળમાં મોક્ષને અથવા વિમાન-દેવલોકને પામે છે. ત્તિ ટોપ માં બનીશ દોષ રહિત કહેવા, તે દોષ આ પ્રમાણે – E:Maharajsaheb\Adhayan-33\Book33AL Page #58 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (PROOF-1) આધ્ય૩, નિ - ૧૨૦૭ થી ૧૨૧૧ • નિર્યુક્તિ-૧૨૦૩ થી ૧૨૧૧-વિવેચન : ૧- અનાદર, સંભ્રમ સહિત વાંદે, ૨- સ્તબ્ધ - જાતિ આદિ મદયુક્ત થઈ વાંદે, 3- પ્રવિદ્ધ - વંદન દઈને તુરંત નાશી જાય, ૪- પરિપિડિત - અનેક વંદનથી વાંદે, આવર્ત કે વ્યંજનાભિલાપોને વ્યવચ્છિન્ન કરતો વાંદે, ૫- ટોલગતિ - તિડની જેમ ઉડતો વાંદે, ૬ અંકુશ • જોહરણને બે હાથમાં અંકુશવતું ગ્રહણ કરીને વાંદે, - કાયદાની જેમ રેંગતો વાંદે, ૮- માછલીની માફક જલ્દીથી એકને વાંદીને બીજા સાધુને બીજા પડખાથી પરાવર્તતો વાંદે. ૯ મનમાં દ્વેષ રાખી, વંધને કોઈક ગુણથી હીન માનતો અસૂયાપૂર્વક વાંદે, ૧૦વેદિકાબદ્ધ - જાનુ ઉપર બંને હાથ રાખી ઈત્યાદિ રીતે વાંદે, ૧૧- ભયથી વાંદે • ક્યાંક મને ગચ્છાદિથી બહાર ન કરી દે. ૧ ભજતો એવો વાંદે - જેથી તેના ભક્તો મને વાંદે. ૧૩- મૈત્રી નિમિતે • પ્રીતિને ઈચ્છતો વાંદે, ૧૪-ગાવ • ગૌરવ નિમિત્તે વાંદે, મને આ સામાચારી કુશલ જાણે. ૧૫- કારણ - જ્ઞાનાદિ સિવાયના કારણે વાંદે, જેમકે મને વસ્ત્રાદિ આપશે. ૧૬- તૈન્ય • બીજાથી પોતાને છુપાવીને વાંદે - ખેની મારી લઘુતા ન થઈ જાય. ૧- પ્રત્યનીક-હારાદિકાળે વાંદે, ૧૮- રુષ્ટ - ક્રોધથી ધમ-ધમતો થઈ વાંદે, ૧૯- તર્જિત - કોપ પણ ન કરે • કૃપા પણ ન કરે કાષ્ઠની માફક વંદન કરે, ૨૦- શેઠ - શઠતાથી વાંદે, ગ્લાનાદિનો વ્યપદેશ કરી સમ્યફ રીતે ન વાંદે, ૨૧- હીલિત - હે ગણી! વાયક: શું તમને વાંદુ, એમ હીલના કરી વાંદે. ૨૨- વિપલિ કુંચિત - અડધુ વાંદતા દેશાદિ કથા કરે, ૨૩- દષ્ટાદેટ કે તમસમાં રહી ન વાંદે, ૨૪- શૃંગમ્ - મસ્તકના એક દેશથી વાંદે. - ૨૫- કર-ટેક્ષ [Tax] માનીને વાંદે, નિર્જરાર્થ નહીં. ૨૬- મોચન - વંદન કરીશ તો જ છોડશે, એમ માનીને વાંદે, ૨૭- આલિષ્ટ અનાશ્લિષ્ટ આ રજોહરણ અને મસ્તક વડે થતી ચતુર્ભગી છે. તેમાં પહેલો ભંગ-રજોહરણને બે હાથે પકડીને મસ્તકે હાથ લગાડે તે સુંદર છે, બાકીના ત્રણે ભંગ સામાન્ય છે, ૨૮- વ્યંજનાભિલાપમાં સંપૂર્ણ આવશ્યકથી વાંદે, ૨૯- ઉત્તચૂડ-વંદન કરી પછી મોટા શબ્દોથી “મત્યણ વંદામિ" એમ બોલે. 30મૂક : અલાવાને ઉચ્ચાર્યા વિના વાંદે, ૩૧- ઢ8-મોટા શબ્દોથી ઉચ્ચારતો વાંદે. ૩૨- ચુર્ણ લી - ઉલ્કા માફક છેડેથી જોહરણ પકડીને ભમાડતો વાંદે. આ બત્રીશ દોષો છે, આના વડે પરિશુદ્ધ કૃતિકર્મ કરવું. જો આમાંના કોઈ દોષથી દુષ્ટ વંદન કરે તો તેના ફળને ન પામે. • નિયુક્તિ-૧૨૧૨-વિવેચન : કૃતિક-વંદનને કરતો પણ કૃતિકર્મ નિર્જરનો ભાગી ન થાય, જો તે બનીશ દોષમાંના કોઈપણ સાધુ સ્થાનને વિરાધે છે. દોષરહિત કૃતિકર્મકરણમાં ગુણોને દર્શાવતો કહે છે – • નિયુક્તિ-૧૨૧૩-વિવેચન : જે બનીશ દોષથી પરિશુદ્ધ કૃતિકર્મ ગુરુને પ્રયોજે છે, તે થોડાં કાળમાં જ નિવણને પામે છે, અથવા વિમાનવાસી થાય છે. શું દોષ પરિશુદ્ધ થઈ ચંદનરૂપ ગુણથી જલ્દી નિર્વાણ પામે ? તો કહે છે – • નિયુક્તિ-૧૨૧૪-વિવેચન : આવશ્યકમાં અવનતાદિમાં દોષ ત્યાગમાં જેમ જેમ પ્રયત્ન કરે, કંઈ હીન કે [3377 અધિક ન કરે, કેવો થઈને ? વિવિધ કરણ-મન, વચન, કાયામાં ઉપયુક્ત થઈને. તેમ તેમ તે વંદનકતને નિર્જરા અર્થાત્ કર્મક્ષય થાય છે. તેનાથી નિવણિની પ્રાપ્તિ થાય છે. - ૪ - દોષવિમુક્ત દ્વાર કહ્યું. હવે જીવન વિતે એ દ્વાર કહે છે. તેમાં વંદન કસ્વાના કારણો પ્રતિપાદન કરતા કહે છે – નિયુક્તિ-૧૨૧૫-વિવેચન :| વિનયોપચાર, માનનું ભંજન, ગુરુજનની પૂજા, તીર્થંકરાજ્ઞા, કૃતઘમરાધના અને અક્રિયા એ કારણો કહા. તેમાં (૧) વિનય એ જ ઉપચાર તે વિનયોપચાર. (૨) માનઅહંકારનો વિનાશ, તે માટે વંદન. (3) માનભગ્ન વડે ગુરુજનની પૂજા થાય, (૪) તીર્થકરની આજ્ઞાપાલન થાય, કેમકે ભગવંતે વિનયમૂલ ધર્મ ઉપદેશેલો છે, તે વંદનાદિ લક્ષણ જ વિનય છે. (૫) શ્રતધર્મની આરાધના થાય છે, કેમકે વંદન પૂર્વક શ્રુતનું ગ્રહણ થાય છે. (૬) અકિરિય • પરંપરાઓ અકિયા થાય છે. કેમકે અક્રિય ને સિદ્ધ છે. આ પણ પરંપરાએ વંદન લક્ષણ વિનયથી જ થાય છે પરમ ઠષિઓએ કહેલ છે - “ભગવનું ! તયારૂપ શ્રમણ કે માહણ વંદન કરતો કે પર્યાપાસના કરતો, તે વંદન રાને પપાસનાનું શું ફળ પામે ? ગૌતમાં શ્રવણ ફળને પામે, શ્રવણથી જ્ઞાનફળ થાય, જ્ઞાનથી વિજ્ઞાનફળ થાય, વિજ્ઞાનથી પચ્ચકખાણ ફળ થાય, તેનાથી સંયમરૂપ ફળ પામે. સંયમથી અનાશ્રવ ફલ પામે, આશ્રવથી તપ રૂ૫ ફળને પામે, એ રીતે અકિયાને પામીને પરંપરાએ સિદ્ધિગમનરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. એ જ વાત વાયકમુખ્યએ પણ કહી છે - વિનયનું ફળ શુશ્રુષા છે, શુક્રૂષાનું ફળ શ્રુતજ્ઞાન છે, જ્ઞાનનું ફળ વિરતિ છે, વિતિનું ફળ આશ્રવ નિરોધ છે, આશ્રવના નિરોધથી સંવર થાય, સંવરથી તપોબળ, તપોબળથી નિર્જરા ફળ કહ્યું. તેનાથી ક્રિયા નિવૃત્તિ થાય, ક્રિયા નિવૃત્તિથી અયોગીત્વ પામે યોગના નિરોધથી ભવસંતતિનો ફાય થાય છે, ભવસંતતિનાં ક્ષયથી મોક્ષ થાય તેથી બધાં કલ્યાણનું ભાજન વિનય છે. • નિયુક્તિ-૧૨૧૬-વિવેચન : વિનય એ શાસનનું મૂળ છે, વિનીત સંયત થાય છે. આ વિનયથી મૂકાયેલાને ધર્મ કે તપ ક્યાંથી હોય ? –૦- જેના વડે જીવો શાસિત થાય તે શાસન-દ્વાદશાંગ, તેમાં વિનય મૂળ છે. કહ્યું છે - વૃક્ષામાં મૂળથી સ્કંધ ઉત્પન્ન થાય છે, સ્કંધમાંથી પછી શાખા ઉગે છે. શાખાથી પ્રશાખા નીકળે છે, તેમાંથી પાંદડા, તેમાંથી પછી ફૂલ, ફળ અને સ ાદિ નીકળે છે. એ પ્રમાણે ધર્મનું મૂળ વિનય છે, તેનાથી મોક્ષ છે, જેનાથી કીર્તિ, કૃત આદિ પમરાય છે. આ વિનયોપચાર માટે કૃતિકમ કરાય છે, હવે વિનય એટલે શું ? • વિનયનો શબ્દાર્થ કહે છે - • નિર્યુક્તિ-૧૨૧૭-વિવેચન : જેનાથી આઠ પ્રકારના કર્મો નાશ પામે છે, જે ચાતુરંત મોક્ષાને માટે અને સંસારના વિનાશને માટે છે, તેને વિદ્વાનો વિનય કહે છે. વિનયનાન્ વિનય, સંસાર ક્ષીણ થવો અથવા સંસાર નષ્ટ થવો તે વિનય. જેમ વિનીતા ગાય-ધ્ધ વગરની કહેવાય. વિક વિતે દ્વાર દ્વાર પૂરું થયું. અવનત ઈત્યાદિ દ્વાર ગાથા કહી. હવે અહીં E:\Maharajsaheb\Adhayan-33\Book33 Page #59 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૩, નિ : ૧૨૧૩ ૧૦૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (PROOF-1) અધ્યયન શબ્દાર્થ નિરૂપણીય છે. તે બીજે સ્થાને કહેલ હોવાથી અહીં જણાવતા નથી. નામ નિua નિક્ષેપ પુરો થયો. હવે સૂગ આલાપક નિષ્પન્નના નિક્ષેપનો અવસર છે તે સૂત્ર હોય તો જ થાય છે. સૂત્ર સૂબાનુગમથી આવે. તેથી તેની વક્તવ્યતા માટે આ સૂત્ર કહે છે – સૂર-૧૦ - [શિષ્ય કહે છે | હે ક્ષમાશ્રમણ ! આપને હું ઈન્દ્રિયો તથા મનની વિષયવિકારના ઉપઘાત રહિત, નિર્વિકારી અને નિuપ કાયા વડે વંદન કરવાને ઈચ્છું છું. મને આપની મર્યાદિત ભૂમિમાં પ્રવેશવાની અનુજ્ઞા આપો. નિસીહી [એમ કહી શિષ્ય અવગ્રહમાં પ્રવેશે.] ધોકાય એટલે આપના ચરણને હું મારી કાયા વડે સારું છું. તેથી આપને જે કંઈ તકલીફ થાય તેની ક્ષમા આપશો. અાગ્લાનીવાળા આપનો દિવસ સુખપૂર્વક વ્યતીત થયો ? આપને સંયમ યાત્રા વર્તે છે. આપને ઈન્દ્રિયો ઉપtતરહિત વર્તે છે? | હે મા શ્રમણ ! દિવસ દરમ્યાન થયેલા અપરાધોને હું માનું છું. આવશ્યક ક્રિયા માટે હવે હું અવગ્રહની બહાર જાઉં છું. દિવસ દરમ્યાન આપ ક્ષમાશ્રમણની કોઈપણ આશાતના કરી હોય, તેનાથી હું પાછો ફરું છું. વળી મિયાભાવથી થયેલ આશાતના વડે, મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિ થકી થયેલ આશાતના વડે, ક્રોધ-માન-માયા-લોભની વૃત્તિ દ્વારા થયેલ આશાતના વડે, સર્વકાળ સંબંધી - સર્વ પ્રકારના મિeી ઉપચારો દ્વારા તે સર્વ પ્રકારના ધર્મના અતિક્રમણને લીધે થયેલ આશાતના વડે. જે કોઈ અતિચારો થયા હોય, તેનાથી હે ક્ષમાથામણ ! હું પાછો ફરું છું. તે અતિચરણની નિંદા કરું છું. આપની સમક્ષ તે અતિચારની ગહ હું છું અને તે અશુભ યોગમાં પ્રવર્તેલા મારા ભૂતકાલીન આત્મપયિનો ત્યાગ કરું છું. • વિવેચન-૧૦ ગિનું) : સંહિતા, પદ, પદાર્થ, પદવિગ્રહ, ચાલના, પ્રત્યવસ્થાન એ છ ભેદે સૂત્ર વિષયક વ્યાખ્યા કરાય છે. તેમાં અખલિત પદોચ્ચારણ તે સંહિતા કહેવાય. તે આ - જીછાપ HTH ઈત્યાદિ સુગરૂપ છે. હવે પદ વિભાગ કહે છે – છrfક ક્ષમશ્રામ ! તું પનીયા નવા મનુનાનીત ઈત્યાદિ સૂત્ર-પદો છે. ધે પદાર્થ અને પદવિગ્રહ યથાસંભવ કહીએ છીએ - ofમ - ઈચ્છામાં, આનું ઉત્તમપુરષ એક વચનાંત રૂપ છે ક્ષમા - સહન કરવું તે. શ્રમ-તપ કે ખેદમાં જાણવું. પ આદિ શ્રમ પામે તે શ્રમણ. ક્ષમાપધાન શ્રમણ તે ક્ષમાશ્રમણ. તેમને આમંત્રણ છે. તું - વંદન કરવા માટે. યાપનીયા વડે, નિષેધ કરવો તે નૈષધિકી. એ પ્રમાણે બાકીના પદાર્થો પણ વ્યુત્પતિથી કહેવા. અમે શિષ્યના સંમોહાર્યે કહેતા નથી. હવે પ્રકૃત સૂત્રનો અર્થ – અવગ્રહની બહાર રહેલો શિષ્ય અર્ધઅવનવશરીરથી બે હાથમાં જોહરણ લઈને વંદનને માટે ઉધત થઈ કહે છે કે - હું ઈચ્છું છું - હે ામાશ્રમણ ! આપને નમસ્કાર કરવાને. ચાપનીયયા - યથાશક્તિયુક્ત થઈને. નૈધિક્યા - પ્રાણાતિપાતાદિથી નિવૃત્ત શરીર વડે. એટલામાં ગુરુ વ્યાક્ષેપાદિ યુક્ત હોય તો “ગિવિધેન' કહે છે. પછી શિષ્ય સંક્ષેપમાં વંદન કરે છે. જો ગુરુ વાક્ષેપાદિ હિત હોય તો “છંદસા” એમ બોલે છે, ત્યારે શિષ્ય ત્યાં રહીને આ પ્રમાણે કહે - | ‘અણુજાણહ' અનુજ્ઞા પ્રદાન કરો. મમ - એ પોતાને માટે કરાયેલ નિર્દેશ છે. શેની ? મિત એવો આ અવાહ, તે અવગ્રહ આચાર્યની ચારે દિશામાં તેમના શરીર પ્રમાણ ક્ષેત્ર કહેવાય. તેમાં તેમની અનુજ્ઞા લીધા સિવાય પ્રવેશ કરવો ન કહો. ત્યારે ગુરુ કહે – “અણજાણામિ” ત્યારપછી શિષ્ય ‘નિસીહી’ કહી પ્રવેશીને ગુરુના પાદાંતિકને ધારીને ત્યાં જોહરણને પછી લલાટને બે હાથ વડે સ્પર્શતા આ પ્રમાણે બોલે – # - પગ રૂપ જે અધોકાયને પોતાના દેહ વડે સ્પર્શ તે અધોકાય સ્પર્શ, તેને હું કરું છું. આની અનુજ્ઞા આપો. તથા ‘ક્ષમણીય’ - આપ ખમો હવે દેહ ગ્લાનિરૂપ. તથા અલાસ્ટોક કલાત - ખેદ. તે થોડા ખેદને તે ઘણાં સુખ વડે. આપનો દિવસ પસાર થયો ? આપનો દિવસ સુખેથી પસાર થયો ? એટલામાં ગુરુ કહે છે – ‘તહત્તિ', [હા, તે પ્રમાણે છે. જેમ તમે કહો છો. કરી શિણ કહે છે - ચા' તપો નિયમાદિ રૂ૫ અથવા ક્ષાયિક-મિશ્રપથમિક ભાવલાણા યાત્રા આપને સારી રીતે વર્તે છે ? ત્યારે ગુરુ કહે છે - તારે પણ વર્તે છે ? મારે વર્તે છે. ફરી શિષ્ય કહે છે - આપનો યાપનીય અ¢િ ઈન્દ્રિય અને નોઇન્દ્રિયનો ઉપશમ વર્તે છે ? ‘શરીર' અર્થ પણ થાય. ત્યારે ગુરુ કહે છે - હા, યાપનીય વર્તે છે. ફરી શિષ્ય કહે છે - હે ક્ષમાશ્રમણ ! મને ક્ષમા કરો. [ક્ષમા શેના માટે ?) દૈવસિક વ્યતિકમ - દિવસ સંબંધી અપરાધોને. અહીં દૈવસિકનું ગ્રહણ સગિક આદિના ઉપલક્ષણાર્થે છે. ત્યારે તેને ગુરુ કહે છે – હું પણ પ્રમાદથી ઉદ્ભવેલ દિવસ સંબંધી અપરાધોને ખમાવું છું. પછી શિષ્ય પ્રણમીને જ આલોચના યોગ્ય અને પ્રતિક્રમણ યોગ્યને ખમાવીને પ્રાયશ્ચિત્ત વડે આત્માને શોધિત કરતો એટલામાં અકરણતયા [ન કરવા વડે] ઉસ્થિત થઈ અવગ્રહથી બહાર નીકળીને જે રીતે અર્થ વ્યવસ્થિત છે તે રીતે ક્રિયા વડે પ્રદર્શિત કરતો આવયિકી ઈત્યાદિ દંડકસત્ર કહે છે. અવશ્ય કર્તવ્ય ચરણ કરણ યોગોથી નિવૃત્તા તે આવશ્ચિકી. તેના વડે આસેવન દ્વારથી હેતુભૂત જે સાધુ અનુષ્ઠિત છે તેનું હું પ્રતિકમણ કરું છું અર્થાત્ E:\Maharajsaheb\Adhayan-33\Book33AL Page #60 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૩/૧૦ નિ - ૧૨૧. ૧૦૧ (PROOF-1) દૂર થાઉં છું. આટલું સામાન્યથી કહીને વિશેષથી કહે છે – ક્ષમાશ્રમણના ભાવણિત સ્વરૂપ સંબંધી દિવસ વડે નિવૃતા જ્ઞાનાદિ લાભની શાતના અર્થાત્ આશાતના વડે. આ આશાતના 33-કહી. તેમાં ચાર મૂળ આશાતનામાં સમવતરે છે. દ્રવ્યાદિ ચાર આશાતના. દ્રવ્યાશાતના – સત્તિકની સાથે ભોજન કરતો મનોજ્ઞ આહાર પોતે ખાઈ લે, એ પ્રમાણે ઉપધિ અને સંસ્કારકાદિમાં કહેવું. ક્ષેત્રાશાતના - સનિકની નીકટે જવાથી થાય છે, કાલાશાતના-રમે કે વિકાસે બોલાવે ત્યારે મૌનપણે રહે અને ભાવાશાતના - આચાર્યને તું-તા કરીને વાત કરે. એમ બીશે આશાતના આ દ્રવ્યાદિમાં આવી જાય. તેમાં જે કોઈ મિથ્યાને આશ્રીને, મન વડે દુકૃતા તે મનોદતા અથતુ પ્રહેષ નિમિતતાથી. અસાધવચન નિમિતતાયી, નીકટ ગમનાદિ નિમિતે કાયદાકૃતતાથી તથા ક્રોધ-માન-માયા-લોભથી અનુગતપણાથી. તેનો ભાવાર્થ આ છે - ક્રોધાદિ અનુગતથી જે કોઈ વિનયભંસાદિ રૂ૫ આશાતના કરાઈ તેના વડે. એ પ્રમાણે દૈવસિડી આશાતના કહી. ધે આ ભવની અને અભવગત એવા અતીત અને અનાગત કાળના સંગ્રહને માટે કહે છે - સર્વકાળથી, અતીતાદિ નિવૃત્તા, તે સાર્વકાલિકી, તેના વડે. બધી જ મિચ્યોપચારા • માયા સ્થાનગમિત ક્રિયા વિશેષા જેમાં છે તે સંડ્રોપાણાથી. સર્વઘમ - આઠ પ્રવચન માતા, તેનું અતિક્રમણ - ઉલ્લંઘન જેમાં છે તે સર્વધમતિકમણા. આવા પ્રકારની આશાતના વડે. મેં જે અતિચાર-અપરાધ કર્યા. તે અતિચારોનું હે ક્ષમાશ્રમણ ! આપની સાક્ષીએ પ્રતિક્રમણ કરું છું - ફરી ન કરવા વડે નિવડું છું. તથા દુષ્ટ કર્મકારી આત્માને હું પ્રશાંત ભવ ઉદ્વિગયિતથી નિંદુ છું. આપની સાક્ષીએ હું આત્માની નહીં કરું છું. દુષ્ટકર્મકારી આત્માને તેની અનુમતિના ત્યાગ વડે હું વ્યસર્જન કરું છું - તજુ છું. સામાયિકાનુસાર નિંદાદિ પદાર્થો કહેવા. એ પ્રમાણે ખમાવીને ફરી ત્યાં રહીને જ અદ્ધવનતકાયાથી જ બોલે - ‘છfષ માસમ' ઈત્યાદિ બધું કહેવું. માત્ર આટલું વિશેષ કે “હા માસમum' ઈત્યાદિ બધું સૂત્ર આસિયા છોડીને ગુરના પગે પડીને જ કહેવું. શિષ્યના અસંમોહને માટે સત્ર પર્શિક ગાથા સ્વસ્થાને છોડીને કંઈક તેના અર્થકથન વડે જ પદાર્થો જણાવ્યા. • નિયુક્તિ-૧૨૧૮-વિવેચન : ઈચ્છા, અનુજ્ઞાપના, અવ્યાબાધ, ચામા, ચાપના અને અપરાધ ખામણાં આ છે. સ્થાનો વંદનમાં હોય છે. તેમાં ‘ડ્રી' છ ભેદે – • નિર્યુક્તિ-૧૨૧૯-વિવેચન : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ પ્રમાણે 'રૂ' શબ્દનો નિક્ષેપો છ ભેદે થાય. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યેચ્છા - સચિત્ત આદિ દ્રવ્યનો અભિલાષ કે અનુપયુક્ત કૃષિ એમ કહે. ોગેચ્છા • મગધ આદિ ક્ષેત્રનો અભિલાષ. કાલેચ્છા-રાત્રિ આદિ કાળનો અભિલાષ. - ૧૦૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ x - ભાવેછા • પ્રશસ્ત અને અપશસ્ત બે ભેદે છે. પ્રશસ્તાનને જ્ઞાનાદિ અભિલાષ, પશસ્ત-સંવાદિ અભિલાષ અહીં શિષ્યની ભાવેચ્છાથી અધિકાર છે. ક્ષમાદિ પદો ગાયામાં કહ્યા નથી, તેના યથાસંભવ નિક્ષેપાદિ કહેવા. સુણી હોવાથી અને ગ્રંથ વિસ્તાર ભયથી અહીં કહેલ નથી. ઈચ્છા કહી, હવે અનુજ્ઞા કહે છે. તે પણ છ બેદે છે – • નિર્યુક્તિ-૧૨૨૦-વિવેચન : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ છ પ્રકારે અનુજ્ઞાનો નિક્ષેપ થાય છે. તેમાં નામ અને સ્થાપનાનો અર્થ સામાન્ય છે. દ્રવ્યાનુજ્ઞા - લૌકિકી, લોકોત્તરા અને કુપાવયનિકી છે. લૌકિકી-સચિત્તાદિ દ્રવ્ય ભેદથી ત્રણ પ્રકારે છે. • x • લોકોત્તર પણ ત્રણ ભેદે છે - કેવળ શિષ્ય, ઉપકરણ સહિત શિષ્ય અને વાદિની અનુજ્ઞા. એ પ્રમાણે કુપાવયનિકીની વક્તવ્યતા કહેવી. ક્ષેત્રાનુજ્ઞા • જે જેને જેટલા ક્ષેત્રની અથવા જે કોગમાં અનુજ્ઞા કરાય તે. કાલાનુજ્ઞા પણ કહેવી. ભાવાનુજ્ઞા આચારાદિ અનુજ્ઞા. અહીં ભાવાનુજ્ઞાનો અધિકાર છે. હવે અહીં ગાથામાં ન કહ્યા છતાં ચાક્ષુeણ હોવાથી અવગ્રહનો નિક્ષેપ કરે છે • નિર્યુક્તિ-૧૨૨૧-વિવેચન : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ છ પ્રકારે વિગ્રહનો નિક્ષેપો હોય છે. તેમાં દ્રવ્યાવગ્રહ - સચિત્તાદિ ભેદે છે. ક્ષેગાવગ્રહ - જે જે ક્ષેત્રને અવગ્રહે છે, તેમાં ચોતરફ સવા યોજન. કાલાવગ્રહમાં જે જે કાળને અવગણે છે તે - વર્ષમાં ચાર માસ, તુબદ્ધ કાળે એક માસ. ભાવાવગ્રહ પ્રશસ્ત અને પશત ભેદે છે. પ્રશસ્ત તે જ્ઞાનાદિ અવગ્રહ. અપશસ્ત તે ક્રોધાદિ અવગ્રહ જાણવો. • અથવા - અવગ્રહ પાંચ ભેદે છે – દેવેન્દ્ર, રાજા, ગૃહપતિ, સાગારિક અને સાધર્મિક એ પાંયનો અવગ્રહ વીતરાગ ભગવંતે કહેલ છે. અહીં ભાવ અવગ્રહ અને સાધર્મિક અવગ્રહળો અધિકાર છે. ગુરનો અવગ્રહ, તેમની ચારે દિશામાં તેમના શરીર પ્રમાણનો જાણવો. તે સદા અનનુજ્ઞાત છે, તેમાં પ્રવેશવું કલ્પતું નથી. તેથી તેમાં અનુજ્ઞા પામીને પ્રવેશે છે. • નિર્યુક્તિ-૧૨૨૨-વિવેચન : બહારના ક્ષેત્રમાં રહીને, અનુજ્ઞા પામીને મિત અવગ્રહમાં જોહરણ વડે સ્પર્શે, પછી અવગત ક્ષેત્રમાં પ્રવેશે. કેટલે દૂર સુધી ? તે કહે છે – મસ્તક વડે પાંદ સ્પર્શના થાય ત્યાં સુધી. અવ્યાબાધ દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી - ખગ આદિ વડે આઘાત વ્યાબાઇ કારણ સહિત અને ભાવથી સમ્યગ્દષ્ટિ ચારિત્રવાનને. અહીં પણ કાયાદિના નિક્ષેપ વગેરે યથાસંભવ સ્વબુદ્ધિથી કહેવા. યાત્રા-દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી તાપસ આદિનું સવ ક્રિયામાં જવું છે. ભાવથી સાધુનું સ્વક્રિયામાં ઉત્તર્પણ. સાપના બે ભેદે • દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી ઔપઘાદિ વડે કાયાની યાપના. ભાવથી ઈન્દ્રિય અને નોઈન્દ્રિયના ઉપશમથી શરીની. ક્ષામણા : દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી કલુશ શયવાળાના આ લોકના અપાય, ભાવથી સંવેગ પામેલ સમ્યગુર્દષ્ટિના કહે છે - E:Maharajsaheb\Adhayan-33\Book33AL Page #61 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૩, નિ - ૧૨૨૨ ૧૦૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (PROOF-1) નિયુક્તિ-૧૨૨૩-વિવેચન : અવ્યાબાધ બે ભેદેo ઈત્યાદિ પૂર્વે વૃત્તિમાં કહેવાઈ ગયું છે. અપરાધ ખામણા પણ સવિસ્તાર વિભાષા કહેવી. એ પ્રમાણે બાકીના પદોમાં નિક્ષેપાદિ કહેવા. આ સૂત્રમાં પ્રાયઃ વેદમાનની વિધિ કહી. નિયુક્તિકારે પણ તેની જ વ્યાખ્યા કરી. હવે વંધગત [વંદન પામનારો]ની વિધિ જણાવતા કહે છે – • નિયુક્તિ-૧૨૨૪-વિવેચન : છંદેણ, અણુજાણામિ, તહત્તિ, તમને પણ વર્તે છે, એ પ્રમાણે હું પણ તને ખમાવું છું, આ બધાં વંદન યોગ્યના વયનો છે. વિષય વિભાગ તો પદાર્થ નિરૂપણામાં નિર્દેશેલ જ છે. • નિયુક્તિ-૧૨૨૫-વિવેચન : વંદન યોગ્ય વડે એ પ્રમાણે પ્રતિવચનો કહેવાવા જોઈએ. ૩પ શાદના જ-કાર અર્થપણાથી શ્રદ્ધયાદિ ગૌરવ રહિતતાથી, કષાય રહિત શુદ્ધ હૃદયથી, વંદન કરના સંવેગ જમાવે તેવા, અહીં સંવેગ - એટલે શરીરાદિનો પૃથભાવ અથવા મોક્ષની ઉત્સુકતા. આ પ્રમાણે સૂત્ર સ્પર્શ નિયુક્તિથી સૂગની વ્યાખ્યા કહી. પદાર્થ અને પદ વિગ્રહ કહ્યો. ધે ‘ચાલના' કહે છે – • નિયુક્તિ૧૨૨૬-વિવેચન : અહીં આવ7, વશ્ચિકી અાદિમાં યુગપતુ-એક સાથે કાયા અને વયોનો વ્યાપાર કહેલ છે. તેમ હોય તો યુગપતુ બે કિયાનો પ્રસંગ આવે. પરંતુ બંને કિયા એક સાથે નિષેધેલ છે, કેમકે બે ઉપયોગનો એક સાથે અભાવ છે. તેથી આ વ્યાપાર અયુક્ત છે. તેથી સૂત્ર બોલીને કાય વ્યાપાર જ કરવો જોઈએ, તેથી કહે છે – • નિર્યુક્તિ-૧૨૨૩-વિવેચન : અહીં ભિન્ન-ભિન્ન વસ્તુ વિષયમાં બે ક્રિયાનો નિષેધ છે. યુગપતું જ સૂઝ અને અર્થ કહોતો નય આદિ ગોયર અટન કરે છે. તેમાં ઉત્પામાં જ્યારે ઉપયુક્ત હોય ત્યારે અટનમાં ન હોય અને અટનમાં હોય ત્યારે ઉપેક્ષામાં ઉપયોગ ન હોય, કેમકે કાળની સૂક્ષ્મતા છે. વિલક્ષણવિષયા ત્રણે યોગની ક્રિયા પણ અવિરુદ્ધ છે. જેમ કહેલ છે કે – મંગિક શ્રુતને ગણતો ત્રણે પણ યોગમાં વર્તે છે. પ્રત્યવસ્થાન કહ્યું. • નિયુક્તિ-૧૨૨૮,૧૨૨૯-વિવેચન : શિષ્ય પહેલા પ્રવેશમાં વાંદવાને માટે વરિયકીથી પ્રતિકમી, બીજા પ્રવેશમાં ફરી વાંદે છે. શું ચાલના છે અથવા જેમ દૂત રાજાને નમીને કાર્યનું નિવેદન કરે, પછી, વિસર્જિત કરાયા પછી વાંદીને જાય એ પ્રમાણે જ સાધુઓ પણ બિ વાંદણામાં કરે છે.] • નિયુક્તિ-૧૨૩૦-વિવેચન : અનંતર કહેલ કૃતિકર્મ-વંદન વિધિને યોજીને ચરણકરણમાં ઉપયુક્ત થયેલા સાધુઓ ઘણાં ભવમાં ઉપાર્જિત અને સંચિત કમોં ખપાવે છે. કેટલાં ખપાવે ? અનંત. અનુગમ કહ્યો. નયો સામાયિક નિયુક્તિવતુ. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-3-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ E:Maharajsaheb\Adhayan-33\Book33AL. છું અધ્યયન-૪-“પ્રતિક્રમણ છે – X - X - X - X - X - X - X – વંદન અધ્યયનની વ્યાખ્યા કરી. હવે પ્રતિકમણનો આરંભ કરે છે. તેનો સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં અહંદુ ઉપદિષ્ટ સામાયિક ગુણવાળાને જ વંદન પ્રતિપત્તિ કરવી એવું પ્રતિપાદિત કર્યું. અહીં વળી તેમ ન કરનાર આદિથી ખલિતની જ નિંદા જણાવે છે અથવા વંદન અધ્યયનમાં કૃતિકર્મરૂપ સાધુ ભકિતને તત્વથી કર્મક્ષય કહ્યો. જેમકે – વિનય ઉપચાર, માનનું ભંજન, ગુરુજનની પૂજા, તીર્થકરની આજ્ઞા, ધૃતધર્મનું આરાધન અને પ્રક્રિયા થાય છે. પ્રતિક્રમણ અધ્યયનમાં મિથ્યાત્વ આદિ પ્રતિક્રમણ દ્વારથી કર્મનિદાન નિષેદ બતાવે છે. કહેશે કે - “મિથ્યાત્વનું પ્રતિકમણ તેમજ અસંયમમાં પણ પ્રતિકમણ, કષાયોનું પ્રતિક્રમણ અને પ્રશસ્ત ચોગોનું પણ પ્રતિક્રમણ અથવા સામાયિકમાં ચારિત્રનું વર્ણન કર્યું. ચતુર્વિશતિ સ્તવમાં અરહંતોની ગુણ સ્તુતિ કરી, તે દર્શનજ્ઞાનરૂપ છે. એ પ્રમાણે આ ત્રણેથી યુક્ત છે. આ વિતા આસેવનના આલોક કે પરલોકના અપાયો દૂર કરવા ગુરુને નિવેદન કરવું જોઈએ અને તે વંદના પૂર્વક થાય તે આનાથી અનંતર અધ્યયનમાં બતાવ્યું. અહીં તે નિવેદન કરીને પછી શુભ સ્થાનોમાં જ પ્રતીપક્રમણનું આસેવન કરવું તે બતાવે છે. આ રીતે આના દ્વારા અનેકw સંબંધથી આવેલ આ પ્રતિક્રમણ અધ્યયનના ચાર અનયોગ દ્વારા યતિ સહિત કહેવા જોઈએ. - તેમાં નામ નિષજ્ઞ નિોપમાં પ્રતિક્રમણ અધ્યયન છે. તેમાં પ્રતિક્રમણને નિરૂપે છે. પ્રતિ - એ આ ઉપર્ણ છે. તે પ્રતિપાધ અર્થમાં વર્તે છે. પ્રતીપ કે પ્રતિકૂળ ક્રમણ ગમન તે પ્રતિક્રમણ. અહીં એમ કહે છે કે – શુભ યોગોમાંથી અશુભ યોગમાં ગયેલાનું શુભમાં જ પાછું કે પ્રતિકૂળ જે ક્રમણ તે પ્રતિક્રમણ. કહ્યું છે કે – સ્વસ્થાનથી જે પરસ્થાને પ્રમાદના વશચી ગયેલનું કરી ત્યાં જ ગમન તે પ્રતિક્રમણ કહેવાય. અથવા ક્ષાયોપથમિક ભાવથી ઔદયિક ભાવને વશ ગયેલને ત્યાં જ તે જ અર્થે પ્રતિકૂળ જઈને મરવું તે. અથવા પ્રતિ પ્રતિ ક્રમણ તે પ્રતિક્રમણ અતિ શુભ યોગોમાં પ્રતિ પ્રતિ વર્તવું તે. કહ્યું છે - મોક્ષ ફળ દેનારા શુભ યોગોમાં પ્રતિ પ્રતિ વર્તન, જે નિઃશલ્યનો ચન તેને પ્રતિક્રમણ જાણવું - ૪ - • નિયુક્તિ-૧૨૩૧-વિવેચન : પ્રતિકમણ, પ્રતિકમક અને પ્રતિકમિત્ર છે અનકમે ત્રણે અતીત, વર્તમાન અને અનાગત કાળમાં હોય છે. તેમાં પ્રતિકમણ શબ્દ પૂર્વે કહ્યો. પ્રતિકમે છે તે પ્રતિક્રમક, પ્રતિકાંતવ્ય-તે અશુભ યોગરૂપ કર્મ. - X - પ્રતિકમણાદિ મણ કાળમાં યોજવી. શંકા - પ્રતિકમણ એ અતીત વિષયક છે. કહ્યું છે – અતીતનું પ્રતિકમણ કરું છે, વર્તમાનને સંવરુ છું અને ભાવિને પચ્ચકખું છું, તો ત્રણ કાળમાં કઈ રીતે અહીં યોર્યું ? [સમાધાન પ્રતિકમણ શબ્દ જ અહીં અશુભયોગ નિવૃત્તિ માઝની અર્થમાં સામાન્યથી ગ્રહણ કરેલ છે. તેમ હોવાથી અતીત વિષય પ્રતિકમણ નિંઘ દ્વારથી Page #62 -------------------------------------------------------------------------- ________________ અધ્ય ૪, નિ - ૧૨૩૧ અશુભયોગની નિવૃત્તિ છે. વર્તમાન વિષય તે સંવર દ્વારથી અશુભયોગની નિવૃત્તિ છે. ભાવિકાળ વિષયક તે પ્રત્યાખ્યાન દ્વારથી અશુભ યોગની નિવૃત્તિ જ છે. તેમાં દોષ નથી. હવે પ્રતિક્રામકનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં કહે છે - • નિયુક્તિ-૧૨૩૨-વિવેચન : જીવો જ અશુભ પાપકર્મ યોગના પ્રતિક્રામક છે - અહીં પ્રતિક્રમે છે તે પ્રતિક્રામક. જો કે બધાં જીવો પ્રતિક્રામક નથી પરંતુ સમ્યગ્રંષ્ટિરૂપયુક્ત જીવો પ્રતિક્રામક છે. કોના પ્રતિક્રામક છે ? અશુભ કે અશોભન એવા પાપકર્મ વ્યાપારના. પ્રશ્ન - પાપકર્મ યોગ અશુભ જ હોય. પછી અશુભ વિશેષણ શા માટે? ના, તેમ નથી. સ્વરૂપના અન્વાખ્યાન માટે છે. ધ્યાન અને પ્રશસ્ત યોગોને આશ્રીને પ્રતિક્રમતા નથી. પણ તેને સેવે છે. અહીં મનોયોગના પ્રાધાન્યને જણાવવાને ધ્યાનનું પૃથક્ ગ્રહણ છે. પ્રશસ્ત યોગના ઉપાદાનથી ધ્યાન પણ ધર્મ અને શુક્લ ભેદે પ્રશસ્ત જાણવું. પ્રશ્ન - પ્રતિક્રમણને છોડીને પહેલાં પ્રતિક્રામક કેમ કહ્યું? પ્રતિક્રામકની અલ્પ વક્તવ્યતા છે અને કર્તાને અધીનપણે ક્રિયા છે, માટે પહેલાં કહ્યું તેમાં દોષ નથી. - x - X - પ્રતિક્રામક કહ્યો. હવે પ્રતિક્રમણનો અવસર છે. તે શબ્દના પર્યાયો વડે તેની વ્યાખ્યા કરે છે – ૧૦૫ • નિયુક્તિ-૧૨૩૩-વિવેચન : પ્રતિક્રમણ, પ્રતિયરણ, પરિહરણ, વારણ, નિવૃત્તિ, નિંદા, ગર્હા અને શોધિ એ પ્રતિક્રમણના આઠ પર્યાયો કહ્યા. –– પ્રતિક્રમણનું તત્ત્વથી નિરૂપણ કર્યું, હવે ભેદથી નિરૂપે છે. તે નામાદિ ભેદે છે – • નિયુક્તિ-૧૨૩૪-વિવેચન : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ છ ભેદે પ્રતિક્રમણનો નિોપો થાય છે. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્ય પ્રતિક્રમણ અનુપયુક્ત સમ્યક્દષ્ટિનું લબ્યાદિ નિમિત્તે અથવા ઉપયુક્ત કે નિહવનું પુસ્તકાદિમાં રહેલ પ્રતિક્રમણ છે. ક્ષેત્રપ્રતિક્રમણ જે ક્ષેત્રમાં વર્ણવાય કે કરાય તે - ૪ - કાળ પ્રતિક્રમણ બે ભેદે છે - ધ્રુવ અને અધ્રુવ. તેમાં ધ્રુવ તે ભરત અને ઐરાવતમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં અપરાધ હોય કે ન હોય તો પણ ઉભયકાળે કરાય તે અને મધ્યના તીર્થંકરના તીર્થોમાં અધ્રુવ - કારણે કરાય તે. ભાવ પ્રતિક્રમણ બે ભેદે છે આદિનું અને પ્રશસ્ત તે સમ્યકત્વાદિનું અથવા ઓધથી જ ઉપયુક્ત સમ્યગ્રંષ્ટિનું, પ્રશસ્તનો અહીં અધિકાર છે. – પ્રશસ્ત અને પ્રશસ્ત. પ્રશસ્ત તે મિથ્યાત્વ પ્રતિયરણા - પ્રતિ પ્રતિ તે અર્થોમાં ગમન, તે-તે આસેવના પ્રકારથી પ્રતિયરણા. તે છ ભેદે છે. તેથી કહે છે – • નિયુક્તિ-૧૨૩૫-વિવેચન : નામ અને સ્થાપના પ્રતિયરણા સુગમ છે. દ્રવ્ય પ્રતિયરણા અનુપયુક્ત સભ્યષ્ટિનું તે અર્થોમાં આયરણીય-ગમન, અથવા ઉપયુક્ત કે નિહવનું લઘ્વાદિ નિમિત્તે હોય તે. જ્યાં પ્રતિયરણા વ્યાખ્યાન થાય કે પ્રતિયરણા કરાય તે. જે કાળમાં પ્રતિયરણા થાય તે કાળથી પ્રતિયરણા અને ભાવ પ્રતિયરણા પ્રશસ્ત અને પ્રશસ્ત ભેદે છે. અપ્રશસ્તા-મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ પ્રતિયરણા અને પ્રશસ્ત તે સમ્યગ્દર્શન, (eg) (PROOF-1) E:\Maharajsaheb\Adhayan-33\Book33A\ ૧૦૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ જ્ઞાન, ચારિત્ર પ્રતિયરણા ઈત્યાદિ પૂર્વવત્. શુભયોગમાં પ્રવર્તન તે પ્રતિક્રમણ. પ્રતિયરણા પણ તેમજ છે. હવે પરિહરણા એટલે સર્વ પ્રકારથી વર્જના. તે આઠ ભેદે છે – • નિયુક્તિ-૧૨૩૬-વિવેચન : (૧) નામ, (૨) સ્થાપના સુગમ છે. (૩) દ્રવ્ય પરિહરણા હેય વિષય આશ્રિત છે. - ૪ - (૪) પરિહાર પરિહરણા - લૌકિક અને લોકોત્તર ભેદે છે. - x - (૫) વર્ષના પરિહરણા લૌકિક અને લોકોત્તર ભેદે છે, લૌકિકમાં ઈત્વર અને યાવત્કથિકા - X - લોકોત્તરમાં ઈત્વર - શય્યાતરપિંડાદિ પરિહરણા અને યાવત્કથિકા તે રાજપિંડાદિ પરિહરણા. (૬) પરિય પરિહરણા - પર્વત કે નદીનો પરિરય પરિહરવો તે. (૩) અનુગ્રહ પરિહરણા (૮) ભાવ પરિહરણા - પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્ત તે જ્ઞાનાદિ પરિહરણા અને પ્રશસ્ત તે ક્રોધાદિ પરિહરણા અથવા ઔધથી ઉપયુક્ત સમ્યગ્દૃષ્ટિનો અહીં અધિકાર છે. આની પ્રતિક્રમણ પર્યાયતા એ છે કે – પ્રતિક્રમણ પણ અશુભ યોગ પરિહારથી જ હોય. - વારણા - વાવું, નિષેધ. તે નામાદિ ભેદથી છ પ્રકારે – • નિયુક્તિ-૧૨૩૩-વિવેચન : નામ અને સ્થાપના વારણા સુગમ છે. દ્રવ્ય વારણા - તાપસ આદિના હળખેડ આદિ પરિભોગ નિદુધ અથવા અનુપયુક્ત સમ્યસૃષ્ટિને દેશના ઈત્યાદિ - ૪ - ક્ષેત્ર વારણા - જે ક્ષેત્રમાં વર્ણવાય કે કરાય તે અથવા અનાર્યક્ષેત્ર. કાળ વારણા - જે કાળમાં વર્ણવાય કે કરાય તે અથવા વિકાલાદિમાં કે વર્ષામાં વિહારનો નિષેધ. ભાવ વારણા બે ભેદે છે - પ્રશસ્ત અને અપ્રશસ્ત પ્રશસ્ત તે પ્રમાદવારણા, પ્રશસ્ત તે સંયમ આદિ વારણા અથવા ઓઘથી ઉપયુક્ત સમ્યગ્દષ્ટિના. તેનો અહીં અધિકાર છે. આની પ્રતિક્રમણ પર્યાયતા પ્રગટ જ છે. હવે નિવૃત્તિ કહે છે. નિવર્તવું તે નિવૃત્તિ છ ભેદે કહે છે – • નિયુક્તિ-૧૨૩૮-વિવેચન : નામ અને સ્થાપના નિવૃત્તિ સુગમ છે. શેષ થન વારણા માફક સ્વબુદ્ધિથી કહેવું. યાવત્ પ્રશસ્ત ભાવ નિવૃત્તિનો અહીં અધિકાર છે. હવે નિંદા - તેમાં નિંદવું તે નિંદા, આત્માની આમે જ પોતાના આત્માની કુત્સા કરવી. તે નામાદિ ભેદે છ પ્રકારે છે - • નિયુક્તિ-૧૨૩૯-વિવેચન : નામ અને સ્થાપના નિંદા સુગમ છે. દ્રવ્યાદિ નિંદાનું કથન ‘વારણા’ માફક જ છે. ભાવનિંદા આ રીતે - પ્રશસ્ત અને અપ્રશસ્ત ભેદે. પ્રશસ્ત તે સંયમાદિ આયરણ વિષયક અને પ્રશસ્ત તે અસંયમાદિ આયરણ વિષયક. જેમકે – અરેરે ! મેં ખોટું કર્યું, ખોટું કરાવ્યું, ખોટાની અનુમતિ આપી, વનદવથી જેમ વૃક્ષનું પોલાણ બળે તેમ મારું અંતર આ દુષ્કૃત્યથી બળી રહેલ છે. શેષ પૂર્વવત્. હવે 'ગહીં' ગહણા તે ગર્ભ - પર સાક્ષીએ પોતાની કુત્સા. તે પણ નામાદિ ભેદથી છ પ્રકારે જ છે. તેથી કહે છે – • નિયુક્તિ-૧૨૪૦-વિવેચન : નામ અને સ્થાપના ગાં સુગમ છે. દ્રવ્ય ગહીં-તાપસાદિની જ સ્વ ગુરુ Page #63 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૦૪, નિ - ૧૨૪૦ ૧09 ૧૦૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/3 (bs). (PROOF-1) આલોચનાદિથી કે અનુપયુક્ત સમ્યગુર્દષ્ટિ કે ઉપયુક્ત નિલવ આદિની ગહેણા. યાવતું અહીં પ્રશસ્ત ગહનો અધિકાર છે. હવે શુદ્ધિ, શોધવું તે શુદ્ધિ અથતુ વિમલીકરણ. તે નામાદિ ભેદથી છ પ્રકારે, • નિયુક્તિ-૧૨૪૧-વિવેચન : નામ અને સ્થાપના શુદ્ધિ સુગમ છે. દ્રવ્ય શુદ્ધિ - તાપસાદિની સ્વગુર પાસે લોયના અથવા અનુપયુક્ત સમદષ્ટિ કે ઉપયુક્ત વિહવની વા કે સુવણાંદિની જળ-ક્ષારાદિથી શુદ્ધિ. ગશુદ્ધિ જે ક્ષેત્રમાં કહેવાય કે કરાય અથવા થોઝના કુલિકાદિ શાસ્ત્રાદિ શાનું ઉદ્ધરણ. કાળ શુદ્ધિ - જ્યાં શુદ્ધિ કહેવાય કે કરાય અથવા શંકુ આદિ વડે કાળની શુદ્ધિ કરાય છે. ભાવશુદ્ધિ બે ભેદે • પ્રશસ્ત અને પશત. પ્રશસ્ત તે જ્ઞાનાદિની. પશસ્ત - અશુદ્ધ છતાં ક્રોધાદિનું વૈમરા આધાન અથવા ઔઘથી જ ઉપયુક્ત સમ્યગૃદૃષ્ટિની પ્રશસ્ત છે, તેનો અહીં અધિકાર છે. આની પ્રતિક્રમણ પર્યાયતા સ્પષ્ટ છે. એ રીતે આઠ પ્રતિક્રમણ - પયયો કહ્યા. હવે શિષ્યના અનુગ્રહને માટે પ્રતિકમણાદિ પદોના યથાકમે દષ્ટાંતો બતાવતા કહે છે. • નિયુક્તિ-૧૨૪૨-વિવેચન : (૧) માર્ગ, (૨) પ્રાસાદ, (૩) દુગ્ધકાય, (૪) વિષભોજન - તળાવ, (૫) બે કન્યા, (૬) પતિમારિકા (9) વસ્ત્ર અને (૮) અંગદ. તેમાં પ્રતિકમણમાં માર્ગનું દષ્ટાંત છે - જેમ એક સજાએ નગર બહાર પ્રાસાદ કરવાની ઈચ્છાથી શોભન દિવસે સૂમો પાડ્યા, રક્ષકો નીમ્યા અને કહ્યું કે જે કોઈ અહીં પ્રવેશે તો તેને મારી નાંખવો. પણ જો તે જ પગે પાછો ચાલતો સરકી જાય, તો તેને છોડી દેવો. પછી તે રક્ષકોના વ્યાક્ષિપ્ત ચિત્ત કાળહત બે ગામડીયા પુરુષો તેમાં પ્રવેશ્યા. તે બંને બહુ દૂર ગયા ન હતા, તેમને રક્ષકોએ જોયા. ખણ વડે પકડીને ખેંચ્યા. તે બંનેને કહ્યું - રે દાસો! ચાહીં કેમ પ્રવેશ્યા? તે બંનેમાં એક કાકધૃષ્ટ બોલ્યો - આમાં શો દોષ છે એમ બોલી આમ-તેમ દોડવા લાગ્યો. તેને ત્યાંજ રક્ષકોમો મારી નાંખ્યો. બીજો કર્યો અને ત્યાં જ બંને પગે ઉભો રહીને બોલ્યો - હે સ્વામી! હું અજાણતા જ પ્રવેશ્યો છું મને મારશો નહીં તમે જેમ કહો તેમ હું કસ્વા તૈયાર છું. તેઓ બોલ્યો - જો કોઈ કમણ કર્યો. વિના તે જ પગે પાછા સરકી જાય, તો મૂકી દેવાય છે. તે ડરીને પરમ પ્રયત્નથી તે જ પગલે પાછો ફરી ગયો. તેને છોડી દેવાયો. તે આ લોકના ભોગોનો ભાગી થયો. બીજો ભ્રષ્ટ થયો. આ દ્રવ્ય પ્રતિક્રમણ કહ્યું. ભાવમાં દૃષ્ટાંતનો ઉપનય કહે છે – સાના સ્થાને તીર્થકર છે. પ્રાસાદને સ્થાને સંયમની રક્ષા કરવી જોઈએ તે આજ્ઞા છે, તે ગામડીયાના સ્થાને એક સાધુએ આજ્ઞાને અતિક્રમી. તે રાગ-દ્વેષ રક્ષકો વડે હણાયો. લાંબા કાળ સુધી તે સંસારમાં જન્મ મરણોને પ્રાપ્ત કરશે અને જે કોઈપણ રીતે પ્રમાદથી સંયમને પામ્યા છે, પછી તેમાંથી પ્રતિ નિવૃત્ત થઈને ફરી તેમ ન કરવા વડે પ્રતિક્રમણ કરે છે, તે નિવણના ભાગી થાય છે. આ પ્રતિક્રમણમાં માર્ગનું દૃષ્ટાંત કહ્યું. (૨) હવે પ્રતિયાણામાં પ્રાસાદનું દૃષ્ટાંત કહે છે - એક નગરમાં ધનસમૃદ્ધ વણિક હતો. તેને હમણાંનો બનાવેલ રનનો ભરેલો પ્રાસાદ હતો. તે તેની પત્નીને પ્રાસાદ સોંપીને દિગુયાને માટે ગયો. તેણી શરીરમાં આસક્ત હતી, મંડળ-પ્રસાધનાદિમાં રોકાયેલી રહેતી, તે પ્રાસાદનું અવલોકન કરતી ન હતી. તેથી તેનો એક ભાગ પડી ગયો. તેણી વિચારે છે - આનું હું શું કરીશ? અન્ય કોઈ દિવસે પીપળાનો છોડ થયો, પડી ગયો. હવે આવું શું કરીશ એમ વિચારી છોડ ન કાઢ્યો. તેના વધવાથી પ્રાસાદ ભાંગી ગયો. તે વણિક પાછો આવ્યો. નાશ પામેલો પ્રાસાદ જોયો. તેણીને ઘરની બહાર કાઢી મૂડી. બીજે પ્રાસાદ કરાવ્યો. બીજી પબી લાવ્યો અને કહ્યું - જો આ પ્રાસાદ વિનાશ પામશે ત્યારે તને નહીં છોડું એમ કહીને દિગ્ગયાગાને માટે ગયો. તેણી પણ તે પ્રાસાદને સવંદરથી ત્રણ સંધ્યાએ અવલોકે છે. જે કંઈ તેમાં કાષ્ઠકર્મ, લેયકર્મ, ચિત્રકમ રાજ્યાદિમાં જોતી તેને કંઈક આપી, લાવીને પ્રાસાદમાં ગોઠવતી. તેથી તે પ્રાસાદ તેવો જ રહ્યો. - વણિકે આવીને જોયું. ખુશ થઈને ચાખા ઘરની સ્વામિની બનાવી. વિપુલ ભોગ સમુખ થયા. જ્યારે પૂર્વેની અશન, વસ્ત્રાદિ રહિત અત્યંત દુ:ખી થઈ. આ દ્રવ્ય પરિચરણા. ભાવમાં દટાંત ઉપનય કહે છે. વણિક સ્થાનીય આચાર્ય, પ્રાસાદને સ્થાને સંયમ, પતિવરવું તે અાજ્ઞા છે. એક સાધુ વડે સાતા સૌની બહુલતાથી પ્રતિવરણ ન કર્યું. તે વણિકની પત્ની માફક સંસારમાં દુઃખનું ભાજન થઈ. જેણે પ્રતિવરણ વડે અજ્ઞાત સંયમ પ્રાસાદ ધર્યો, તે નિવણિ સુખ ભાગી થયો. (3) હવે પ્રતિકરણામાં દુષ્પકાયનું દૃષ્ટાંત કહે છે - દુષ્પકાય નામે દુગ્ધઘટકનો કાપોતીનો એક કુળપુત્ર, તેની બે બહેનો કોઈ ગામમાં રહેતા હતા. તેને પુત્રી જન્મી. તે બંને બહેનોને પુત્રો થયા. બંને વય પ્રાપ્ત થતાં, તે બંને પણ બહેનો એક સાથે જ તેને વાવવા આવી. તે બોલ્યો કે બંને અર્થી છે, બે માંથી કોને પ્રિય કરું ? તેણે બંને બહેનોને કહ્યું જઈને પુત્રોને મોકલ, જે ખેદજ્ઞ હશે, તેને મારી પુત્રી આપીશ. તેણે તે બંને યુવાનોને ઘડા આપ્યા, કહ્યું કે ગોકુળ જઈને દુધ લઈ આવો. તેને બંને કાપોતી [કાવડ લઈને ગયા. તે બંને દુધના ઘડા ભરી કાવડ લઈને પ્રતિનિવૃત્ત થયા [પાછા ફર્યો ત્યાં બે માર્ગો હતા – (૧) ફરીને જતો હતો તે સમ હતો. (૨) કાજુક હતો, પણ વિષમ ઠુંઠા, કાંટાદિની બદ્ધતાવાળો હતો. બે માંથી એક પુત્ર બાજુ માર્ગે ચાલ્યો, તેના અથડાવાથી એક ઘડો ભાંગી ગયા, તેના પડવાથી બીજો પણ ભાંગ્યો. તે ખાલી હાથે પાછો ફર્યો. મામાની પાસે આવ્યો. બીજી બહેનનો પુત્ર સમ માર્ગથી ધીમે ધીમે આવ્યો. તેથી દુધની કાવડને અક્ષત લાવી શક્યો. તેના પ્રતિ કુળપુત્ર ખુશ થયો. બીજાને કહ્યું કે – મેં કહેલ ન હતું કે કોણ જલ્દી કે મોડો આવશે, મેં માત્ર એમ કહેલું કે દુધ લઈને આવવું. જે દુધ લાવ્યો, તેને પોતાની પુત્રી પરણાવી. બીજા ભાણેજને કાઢી મૂક્યો. છ દ્રવ્ય પરિણાં કહી. ભાવ પરિહરણામાં આ દષ્ટાંતનો ઉપનય કહે છે – કુળપુત્રના સ્થાને તીર્થંકરની જ્ઞા, દુધના સ્થાને ચાસ્ત્રિની અવિરાધના અને કન્યાના સ્થાને સિદ્ધિની પ્રાપ્તિ છે. ગોકુળ સ્થાને માનવભવ, ચાસ્ટિામાં ઋજુમાર્ગ જિનકલ્પિકોનો છે, તે ભગવંતો સંઘયણ અને ધૃતિ સંપન્ન હોય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આપત્તિમાં વિષમતામાં પણ ઉત્સર્ગથી ચાલે છે. વક એ સ્થવિરકલ્પીનો માર્ગ છે. તે ઉત્સર્ગ અને અપવાદયુક્ત છે. વિષમ છે જે અયોગ્ય એવો જિનકલ્પના માનિ સ્વીકારે છે, તે દુધના ઘડાના સ્થાને રહેલ ચા»િ વિરાધીને કન્યા સ્થાને રહેલ સિદ્ધિના ભાગી ન થાય. જે વળી ગીતાર્થ દ્રવ્યોગ-કાળ Book33AL rajsaheb Adhay E:\Mahar Page #64 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૪, નિં - ૧૨૪૦ સિદ્ધિને પામે છે. - એક રાજાએ પરસૈન્યને ભાવ આપત્તિમાં યતના વડે વર્તે છે, તે સંયમ વિરાધ્યા વિના (૪) હવે વારણામાં વિષભોજન તળાવનું દૃષ્ટાંત છે દૂરથી આવતું જાણીને ગામમાં દુધ, દહીં, ભક્ષ્ય, ભોજ્ય આદિમાં ઝેર ભેળવે છે. જે મીઠા પાણીના વાવ અને તળાવાદિ છે તેમાં પણ, જે વૃક્ષો પુષ્પ અને ફળો યુક્ત છે. તેમાં પણ વિષ ભેળવી ભાગી ગયો. બીજો રાજા આવ્યો. તેણે બધું વિષભાવિત જાણીને સૈન્યમાં ઘોષણા કરાવી કે જે આ ભક્ષ્ય-ભોજન કરશે, તળાવાદિનું મીઠું પાણી પીશે, આ વૃક્ષના પુષ્પ-ફળ આદિના ઉપભોગ કરશે, તે મરશે. માટે આ ક્ષાર વાળું કટુક દુર્ગંધી પાણીનો ઉપભોગ કરવો. જેટલાં આ ઘોષણા સાંભલીને અટક્યા, તે જીવ્યા, જે ન અટક્યા [વિરમ્યા] તેઓ મર્યા. આ દ્રવ્ય વારણા. ૧૦૯ - ભાવ વારણા - આ દૃષ્ટાંતનો ઉપનય લેવો. રાજાને સ્થાને તીર્થંકરે વિષયુક્ત અન્ન, પાન સમાન વિષયો છે તેમ કહીને વારણ કર્યુ. તેમાં જેઓ આસક્ત થાય છે, તેઓ ઘણાં જન્મ-મરણોને પામશે. જેઓ તેમાં આસક્ત નહીં થાય, તેઓ સંસારનો પાર પામશે. (૫) હવે નિવૃત્તિમાં બે કન્યામાં પહેલાં કોલિક કન્યાનું દૃષ્ટાંત કહે છે કોઈ એક નગરમાં કોલિક હતો. તેની શાળામાં ધૂતોં આવેલા. તેમાં એક ધૂર્ત મધુર સ્વરથી ગાતો હતો. તે કોલિકની પુત્રી તેની સાથે પ્રેમમાં આસક્ત થઈ. તેણીને ધૂર્તે કહ્યું – આપણે નાસી જઈએ, જેથી કોઈ ન જાણે. તે કન્યા બોલી - મારી સખી રાજકન્યા છે, તેની સાથે મારે સંકેત છે કે આપણે બંને એકની પત્ની થઈશું. તેથી હું રાજકન્યા વિના એકલી ન આવું. ધૂર્ત બોલ્યો રાજકન્યાને પણ સાથે લઈ લો. તેણીને કહ્યું, તેણીએ હા પાડી. સવારમાં ભાગી છૂટ્યા. ત્યાં કોઈક બોલ્યું – જો કુત્સિતા કર્ણિકાર વૃક્ષ વિશેષો પુષ્પિત થવા સમર્થ નથી. જો નીચકો કુત્સામાં પણ અશોભન કાર્ય કરે, તો તારે શું કરવાનું? અર્થાત્ સજ્જનોને આમ કરવું ઉચિત નથી. આ પ્રમાણે સાંભળીને રાજકન્યા વિચારે છે - આ ચૂત [આમ] વસંતમાં ઉપલબ્ધ થાય, જો કર્ણિકાર જેવા ચૈત્ય વૃક્ષો પુષ્પિત થાય તે ઉત્તમે પુષ્પિકા થઈને શું? તે અધિકમાસ ઘોષણા ન સાંભળી અહો તે સારું કહ્યું - જો કોલિકી આવું કરે તો મારે શું કરવું? તેથી રાજકન્યા બોલી કે હું રત્નનો ડાબલો ભૂલી ગઈ, એ પ્રમાણે છળ કરીને પાછી ચાલી ગઈ અર્થાત્ પ્રતિનિવૃત્ત થઈ. તે દિવસે સામંતરાજપુત્ર રાજાને શરણે આવેલો હતો. રાજાએ તેને આ કન્યા પરણાવી દીધી. ઈષ્ટ થયું. તેણે સસરા સાથે અગ્ર દાયાદને જીતીને રાજ્ય મેળવ્યું. રાજકન્યા તેની મહાદેવી થઈ આ દ્રવ્ય નિવૃત્તિ કહી. ભાવ નિવૃત્તિમાં આ દૃષ્ટાંતનો ઉપનય છે - - કન્યાના સ્થાને સાધુ છે. ધૂર્ત તે વિષયોમાં આસક્ત, ગીતને સ્થાને આચાર્ય વડે અનુશિષ્ટ નિવૃત્ત તે સુગતિ પામ્યા. બીજા ક્રુગતિ પામ્યા. બીજું દૃષ્ટાંત દ્રવ્ય-ભાવ નિવૃત્તિમાં કહે છે – એક ગચ્છમાં એક તરુણ ગ્રહણધારણ સમર્થ હતો, તેથી તેને આચાર્ય બનાવેલ. કોઈ દિવસે તે અશુભ કર્મના ઉદયથી દીક્ષા છોડવાના વિચારે નીકળી ગયા. જતાં-જતાં ગીતને સાંભળ્યું. તેણે મંગલ નિમિત્તે તેમાં ઉપયોગ મૂક્યો. તેમાં તરુણ શૂર યુવાનો આ ગીત ગાતા હતાં - સમર્થ પુરુષે પ્રતિજ્ઞાનો નિર્વાહ કરવો અથવા રણભૂમિમાં મરી જવું, પણ અસમાન લોકોના ઉલ્લાપો સહન કરવા નહીં કે જે કૂળમાં જન્મ્યા છે ત્યારે કોઈ મહાત્મા આ સંવાદ બોલ્યા લજ્જા એ ગુણ સમુદ્રની માતા છે, જાનીની જેમ આર્યોને અતિ શુદ્ધ હૃદયથી અનુવર્તમાન (55) (PROOF-1) E:\Maharajsaheb\Adhayan-33\Book33A\ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ છે. ઈત્યાદિ - ૪ - ગીતિકાનો ભાવાર્થ એવો છે કે – કેટલાંક પ્રાપ્ત યશવાળા, સ્વામી વડે સન્માનિત, વિરતાથી રણમાં સુભટોને પ્રહાર કરતા નાશ પામે, કોઈ સ્વપક્ષના યશના આશ્રિત સ્ખલના પામે છે. તે સાંભળીને પ્રતિનિવૃત્ત થાય, ઈત્યાદિ - ૪ -. આ ગીતિકાનો અર્થ સાંભળીને તે સાધુને ચિંતા થઈ. આ પ્રમાણે સંગ્રામ સ્થાને પ્રવ્રજ્યા છે, જો તેનાથી પરાભૂત થાય તે અસદેશ લોકો વડે હેલના પામે. આ સાધુ પાછો આવેલ છે. ૧૧૦ તે પ્રતિનિવૃત્ત થયો, આલોચના - પ્રતિક્રમણાદિથી પાછા ફર્યા. (૬) હવે નિંદામાં બે કન્યામાં બીજી કન્યા ચિત્રકારપુત્રીનું દૃષ્ટાંત - એક નગરમાં રાજા હતો. બીજા રાજાને ચિત્ર સભા છે, મારે નથી એમ જાણીને મહા મોટી ચિત્રસભા કરાવીને ચિત્રકારોના સમૂહને સોંપી. તેઓ ચિત્રો કરતા હતા. તેમાં એક ચિત્રકારની પુત્રી ભોજન લઈને આવે છે. રાજા રાજમાર્ગે અશ્વ દોડાવતો જતો હતો. તે ડરીને નાસી ગઈ, કોઈ રીતે બચીને નીકળી ગઈ. ત્યારે તેનો પિતા પણ શરીર ચિંતાર્થે ગયેલો. તે કન્યાએ ત્યાં ભોંયતળીયે રંગોવડે મોરનું પીળું બનાવ્યું. રાજા પણ ત્યાં એક્લો ફરતો હતો. ચિત્રકારપુત્રી ત્યાં અન્ય ચિત્તે રહેલી હતી. રાજાની ત્યાં દૃષ્ટિ ગઈ, મોરપીંછું લેવા માટે તેણે હાથ લંબાવ્યો. નખ ભટકાતા દુઃખી થયો. - તે વખતે ચિત્રકારપુત્રી હસીને બોલી – ત્રણ પાયા વડે આણંદક ન રહે જ્યાં સુધી ચોથો [પાયો] શોધતા તમે મળી ગયા. રાજાએ પૂછ્યું – કઈ રીતે? તેણી બોલી હું પિતા માટે ભોજન લાવતી હતી ત્યારે એક પુરુષ રાજમાર્ગમાં ઘોડાને દોડાવતો આવતો હતો, તેને એટલી ભાન નથી કે ક્યારેક કોઈકને મારી નાંખશે. હું મારા પુણ્યથી જીવું છું, આ એક પાયો. બીજો પાયો રાજા, તેણે ચિત્રકારો પાસે ચિત્રસભા વિસ્યાવી. તેમાં એકૈક કુટુંબમાં ઘણાં ચિત્રકારો છે, મારા પિતા એકલા છે. તેમાં પણ તેને જ ભાગ આપ્યો, ત્રીજો પાયો મારા પિતા, જ્યારે હું ભોજન લઈને આવું છું તે ઠંડુ થઈ જશે. એમ વિચાર્યા વિના અત્યારે જ શરીર ચિંતાર્થે જાય છે. રાજા બોલ્યો – હું ચોથો પાયો કઈ રીતે? ચિત્રકારપુત્રી બોલી બધાં પણ પહેલા વિચારે કે અહીં મોર ક્યાંથી આવે ? કદાચ આવી પણ જાય તો પણ ક્યાંક નજરે તો ચડેને? રાજા બોલ્યો સાચી વાત, તે મૂર્ખ છે. રાજા ગયો. પિતાએ જમી લેતા તેણી ઘેર ગઈ. રાજાએ તેણી સાથે લગ્ન કરવા માંગુ મોકલ્યું. ચિત્રકાર બોલ્યો – અમે તો દરિદ્ર છીએ. અમારાથી રાજાની સપરિવાર પૂજા કઈ રીતે થાય? રાજાએ તેમનું ઘર દ્રવ્યથી ભરી દીધું. ચિત્રકાર પુત્રી પરણીને રાજમાર્ગમાં ગઈ. તેણીએ દાસીને શીખવાડ્યું કે રાજા સુવા આવે ત્યારે તારે કહેવું હે સ્વામિની ! જ્યાં સુધી રાજા આવે ત્યાં સુધી કંઈક વાર્તા કહો. [રાજા આવ્યો, તે પ્રમાણે દાસી બોલી.] ચિત્રકાર પુત્રી કથા કહે છે – એક કન્યા હતી. એકસાથે ત્રણ વર તેને પરણવા આવ્યા. દાક્ષિણ્યથી માતા-પિતાએ ત્રણેને આપી. તે રાત્રે સર્પ ડંસથી કન્યા મૃત્યુ પામી. એક તેની સાથે બળી ગયો. એકે અનશન કર્યું. એકે દેવને આરાધ્યો. દેવે તેને સંજીવન મંત્ર આપ્યો. તેણી જીવતી થઈ. તે ત્રણે પણ ઉપસ્થિત થયા, કન્યા કોને આપવી? શું એકને, બેને કે ત્રણેને આપવી શક્ય છે? ત્યારે તેણી બોલી, હવે નિદ્રા આવે છે, કાલે કહીશ. તે વાર્તાના કુતૂહલથી બીજી દિવસે પણ રાજાએ તે રાણીનો જ વારો રાખ્યો. - - Page #65 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૪, નિ - ૧૨૪૦ ત્યારે તે દાસીએ ફરી પૂછ્યું – કન્યા કોને આપી ? ચિત્રકાર પુત્રી રાણી બોલી કે જેણે તેને જીવાડી, તે તેનો પિતા કહેવાય, જે સાથે જીવી ગયો, તે ભાઈ કહેવાય. જેણે અનશન કર્યુ તેને કન્યા અપાય. દાસી બોલી – બીજી વાર્તા કહો. રાણી બોલી. એક રાજાના સોનીઓ ભોયરામાં મણિરત્નથી કરેલ ઉધોત કરીને અંદર આભરણો કરે છે. એકે કહ્યું – શું વેળા થઈ ? એક બોલ્યો – રાત્રિ થઈ. તેણે કેમ જાણ્યું ? સૂર્ય કે ચંદ્ર દેખાતા ન હતા. તેણી બોલી ઉંઘ આવે છે, કાલે વાત. બીજે દિવસે કહ્યું, તે રતાંધળો હતો. દાસી બોલી – બીજી વાર્તા કહો. એક રાજાએ બે ચોરને પેટીમાં પુરી સમુદ્રમાં ફેંક્યા કોઈએ તે પેટી જોઈ, ઉઘાડી તો મનુષ્યો જોયા. પૂછ્યું કેટલાં દિવસ પહેલાં તમને ફેંકેલા એકે કહ્યું – આજે ચોથો દિવસ છે. તેણે કેમ જાણ્યું ? દાસી બોલી ફરી બીજે દિવસે [રાત્રે] કહ્યું તેને ચોથાંતરીયો તાવ આવતો હતો. દાસી બોલી – કોઈ બીજી વાર્તા કહો. બે શૌક્યો હતી, એકની પાસે રત્નો હતા, તેણી બીજી પત્નીનો વિશ્વાસ કરતી ન હતી. જ્યારે પણ બહાર જાય કે આવે ત્યારે ઘડામાં રાખેલાં રત્નો જુએ. બીજી પત્ની આ રહસ્ય જાણી ગઈ. રત્નો લઈ લીધા. પહેલી પત્નીએ જાણ્યું કે રત્નો ચોરાઈ ગયા છે. તો તેને જોયા વિના કેમ ખબર પડી? કાલે વાત. ઘડો કાચનો હતો. દાસી બોલી - - બીજે દિવસે કહ્યું કે બીજી વાર્તા કહો – એક રાજાને ચાર પુરુષ રત્નો હતા. તે આ પ્રમાણે – નૈમિતિક, રથકાર, સહસયોધી અને વૈધ. તેમાં કોઈ એકને બદલે ચારને આપી. કેમકે – કન્યા તે રાજાને અતિ સુંદર પુત્રી હતી. તેણીનું કોઈ વિધાધરે હરણ કર્યું. કોઈ જાણતું ન હતું કે ક્યાં લઈ ગયો. રાજા બોલ્યો જે કન્યા લાવે, તેને હું તેણી આપું. પછી નૈમિત્તિક બોલ્યો અમુક દિશામાં લઈ ગયો છે. સ્થકાર વડે આકાશગમન રથ કરાયો. ચારે તે રથમાં બેસી નીકળ્યા. વિધાધરને સહસયોધીએ મારી નાંખ્યો. તેણે પણ મરતા-મરતા પે'લી કન્યાનું મસ્તક છેદી નાંખ્યુ. વૈધે સંજીવની ઔષધિથી જીવિત કરી. ઘેર લાવ્યા. રાજાએ ચારેને કન્યા આપી. કન્યા બોલી – હું ચારેની પત્ની કઈ રીતે થઉં ? હું અગ્નિમાં પ્રવેશીશ. જે મારી સાથે અગ્નિમાં પ્રવેશે, હું તેની થઈશ. કોણ પ્રવેશશે ? બીજે દિવસે [રાત્રે] કહ્યું નિમિત્તકે નિમિત્તબળથી જાણ્યું કે આ મરશે નહીં, તેણે સાથે અગ્નિ પ્રવેશ સ્વીકાર્યો. કન્યાએ ચિત્તાની નીચે સુરંગ ખોદાવી. અગ્નિ પ્રગટાવ્યો. બંને સુરંગ દ્વારા નીકળી ગયા. કન્યા તેને આપી. દાસી બોલી બીજી વાર્તા કહો. રાણી બોલી - ૪ - ૪ - ૪ - ૪ - આવી આવી વાર્તાઓ કરતા કરતા રોજે રોજ - - - ૧૧૧ - રાજા તેણીનો વારો જ રાત્રે રાખતો, એ પ્રમાણે છ માસ ગયા. ત્યારે શૌક્ય રાણીઓ તે રાણીના છિદ્રો શોધવા લાગી. તે ચિત્રકાર પુત્રી રાણી ઓડામાં પ્રવેશી એકલી જ પુરાણા વસ્ત્રોને આગળ કરી પોતાના આત્માને નિંદતી કે - તું માત્ર ચિત્રકારપુત્રી છો, આટલું જ તારા પિતાનું છે અને આ જે રાજ્યલક્ષ્મી છે. બીજી ઉદિતોદિત કૂળમાં જન્મેલી રાજકન્યાઓ છે, છતાં તેમને છોડીને રાજા તને અનુવર્તે છે, તો ખોટો ગર્વ ન કરીશ, એ પ્રમાણે રોજેરોજ બારણા બંધ કરીને કરે છે. બીજી રાણીઓએ કોઈ રીતે તે વાત જાણી લીધી. તેઓ રાજાને પગે પડીને વિજ્ઞપ્તિ કરે છે - આ કાર્પણ કરનારી છે, મારી નાંખશે. તેણી ઓરડામાં પ્રવેશી કાર્પણ (ge) (1-1008d) :\Maharajsaheb\Adhayan-33\Book33A\ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ કરે છે. રાજાએ તે જોયું અને સાંભળ્યું. ખુશ થઈ તેણીને મહારાણીની પદવી આપી. આ દ્રવ્ય નિંદા. ૧૧૨ ભાવનિંદામાં સાધુ વડે આત્માને નિંદવો જોઈએ. હે જીવ ! તારા વડે સંસારમાં ભમતા નસ્ક, તિર્યંય ગતિમાંથી કોઈ રીતે મનુષ્યત્વ અને તેમાં સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર પામ્યો. જેની કૃપાથી સર્વ લોકોને માનનીય અને પૂજનીય થયો છે. તો ગર્વ કરીશ નહીં કે હું બહુશ્રુતાદિ છું. (૭) ગર્હા - દ્રવ્ય ગર્ભમાં પતિમારિકાનું દૃષ્ટાંત છે. એક બ્રાહ્મણ અધ્યાપક હતો. તેની પત્ની તરુણ હતી. તેણી વૈશ્વદેવને બલિ આપતા બોલતી – હું કાગડાથી ડરું છું. તેથી ઉપાધ્યાયે છાત્રોને નિયુક્ત કર્યા. રોજે રોજ ધનુપ્ ગ્રહણ કરીને રક્ષણ કરતાં ત્યારે તેણી વૈશ્વદેવને બલી કરતી. તેમાં એક છાત્રએ વિચાર્યું કે – આ મુગ્ધા નથી કે કાગડાથી બીવે. તેણી પ્રત્યે શંકાથી જોતો, તેની પાછળ ફરવા લાગ્યો. - તેણી નર્મદાના સામા કાંઠે પિંડાર હતો તેનામાં આસક્ત હતી. કોઈ દિવસે તેણી ઘડા વડે નર્મદા નદી તરતી પિંડારની પાસે જતી હતી. ચોરો પણ નદી ઉતરી રહ્યા હતા. તેમાંના એક ચોરને શિશુ મારે પકડ્યો. તે બૂમો પાડવા લાગ્યો. તરુણ સ્ત્રી બોલી – તેની આંખ ઢાંકી દે, ઢાંકી દેતા તે ચોરને છોડી દીધો. તરુણી બોલી કેમ ખરાબ કિનારેથી ઉતર્યો? તે છાત્ર આ બધું જોઈ-જાણીને પાછો ફર્યો. તેણી બીજે દિવસે બલિ કરે છે, તે છત્રનો રક્ષણનો વારો હતો. તે બોલ્યો – દિવસે કાગડાથી બીવે છે, રાત્રિના નર્મદા તરી જાય છે, તું ખરાબ કિનારાને જાણે છે અને આંખના છાદવાની પણ તને ખબર છે.” તે તરુણી બોલી – શું કરું? તારા જેવા મારી ઈચ્છા કરતા નથી. તરુણીએ તે છાત્રને પકડ્યો, બોલ હું તને ગમું છું. છાત્ર બોલ્યો – હું ઉપાધ્યાય આગળ કઈ રીતે રહી શકું? તરુણીએ વિચાર્યું – જો હું આ ઉપાધ્યાયને મારી નાંખુ, તો આ મારો પતિ થશે. ઉપાધ્યાયને મારીને, પેટીમાં પધરાવીને અટવીમાં ફેંકી દેવા નીકળી, કોઈ વ્યંતરીએ તેને સ્તંબિત કરી દીધી. તેણી અટવીમાં ભમવા લાગી. ભુખને સહન કરી શકી નહીં. પછી તે ઉપાધ્યાયનું લોહી તેની ઉપર પડવા લાગ્યું. લોકો હેલણા કરવા લાગ્યા – આ પ્રતિમારિકા જાય છે. તેણી પણ બોલવા લાગી - પતિમારિકાને ભિક્ષા આપો. એમ ઘણો કાળ ગયો. કોઈ દિવસે સાધ્વીના પગે પડતાં માથેથી પેટી પડી ગઈ. - પછી દીક્ષા લીધી. આ પ્રમાણે દુદ્ઘત્રિની ગહીં કરવી જોઈએ. (૮) શુદ્ધિમાં વસ્ત્ર અને અગદ એ બે દૃષ્ટાંતો છે. તેમાં વસ્ત્રદષ્ટાંત - રાજગૃહીમાં શ્રેણિક રાજા હતો, તેણે એક વસ્ત્રની જોડ ધોબીને ઘોવા આપી. કૌમુદી મહોત્સવ હતો. તેણે બંને પત્નીને આપ્યું. શ્રેણિક અને અભય બંને ગુપ્તપણે તેમાં ચાલતા હતા. વસ્ત્ર જોયું. તાંબુલ વડે તેના ઉપર પીંચકારી મારી. બંને સ્ત્રી પાછી આવી ત્યારે ધોબી ખીજાણો. પછી ક્ષાર વડે વસ્ત્ર શુદ્ધ કર્યું. સવારે આવીને વસ્ત્રો રાજાને આપ્યા. રાજાએ સત્ય શું છે ? તે પૂછતા, ધોબીએ સાચી વાત કહી દીધી. આ દ્રવ્ય વિશુદ્ધિ. એ પ્રમાણે સાધુએ પણ જલ્દીથી આચાર્ય પાસે આલોયના કરવી જોઈએ, તેનાથી વિશુદ્ધિ થાય છે. 'અગદ' જે રીતે નમસ્કારમાં કહેલ છે. એ પ્રમાણે સાધુએ પણ નિંદાને અગદના અતિયાર વિષય મુજબ કરવી જોઈએ. આ વિશુદ્ધિ. એકાર્થક શબ્દો કહ્યા. હવે રોજેરોજ જે શ્રમણે કરવાનું છે, તે માળીના દૃષ્ટાંતને Page #66 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૪, નિં - ૧૨૪૨ ચિત્તમાં ધારીને પ્રતિપાદન કરતા કહે છે – • નિયુક્તિ-૧૨૪૩-વિવેચન : અવલોચન, આર્લયન, વિકટીકરણ, ભાવશોધી. આલોયના કરે તો આરાધના થાય, આલોચના ન કરે તો ભજના કહી. ૧૧૩ જેમ કોઈ નિપુણ માલાકાર, પોતાના બગીચામાં સદા બંને સંધ્યાએ અવલોકન કરે છે, શું પુષ્પો છે કે નથી? જોઈને તેનું આલુયન અર્થાત્ ગ્રહણ કરે છે. પછી વિકટીકરણ અર્થાત્ વિકસિત, મુકુલિત, અર્ધ મુકુલિત એવા ભેદથી વિભાગ કરે છે. = શબ્દથી પછી ગ્રંથન કરે છે. પછી ગ્રાહકો લે છે. પછી માળીને ઈચ્છિત અર્થ લાભ થાય છે અને શુદ્ધિ તે ચિત્તના પ્રસાદ લક્ષણરૂપ છે. વિપરીતકારી માલાકારને આ લાભ ન થાય. એ પ્રમાણે સાધુ પણ ઉપધિની પડિલેહણાદિ વ્યાપાર કરે, ઉચ્ચારાદિ ભૂમિ પડિલેહણા કરી, કાયોત્સર્ગ સ્થાને સૂત્રાનુપ્રેક્ષા કરે. ગુરુની સમીપે રહીને દૈવસિક આવશ્યકના મુખવત્રિકાની પડિલેહણાદિ કરીને કાયોત્સર્ગમાં અવલોકન કરે છે, પછી આલુંચન-સ્પષ્ટબુદ્ધિથી અપરાધગ્રહણ કરે, પછી વિકટીકરણ - ગુરુ લઘુ અપરાધ વિભાગ કરે. પછી ગ્રંથન કરે. યથાક્રમે ગુરુને નિવેદન કરે. એમ કરતો ભાવશુદ્ધિ ઉપજાવે - ઔદયિક ભાવથી ક્ષાયોપશમિક પ્રાપ્તિ કરે એ પ્રમાણે આલોયનાથી આરાધના થાય. આલોયના વિના કદાચ આરાધના થાય, ક્દાય ન થાય. તે આ રીતે – આલોચના પરિણત થઈ સમ્યક્ પ્રકારે ગુરુ પાસે જાય, પણ જો માર્ગમાં જ કાળ કરી જાય તો આરાધક થાય. પણ જો તેમ ન થાય અને ઋદ્ધિ ગારવ, બહુશ્રુતના મદથી જે દુશ્ચરિત્ર ગુરુને ન કહે, તે આરાધક ન થાય. એ રીતે આલોયનાદિ પ્રકારથી ઉભયકાળ નિયમથી જ પહેલા અને છેલ્લી તીર્થંકરના તીર્થમાં સાતિયાર કે નિરતિયાર સાધુઓ શુદ્ધિ કરવી. મધ્યમ તીર્થંકરના તીર્થમાં એવું નથી. અતિયારવાળા જ શુદ્ધિ કરે. નિયુક્તિ-૧૨૪૪-વિવેચન : પહેલાં અને છેલ્લા તીર્થંકરનો સપ્રતિક્રમણ ધર્મ છે, મધ્યમ બાવીશ જિનોમાં કારણે પ્રતિક્રમણ હોય છે. પહેલા-છેલ્લામાં સાધુઓને ઈર્યાપથ જતાં, ઉચ્ચારાદિ વિવેકમાં, ઉભયકાળે અપરાધ થાય કે ન થાય, નિયમથી પ્રતિક્રમણ કરવું જોઈએ. કેમકે શઠત્વ અને પ્રમાદની બહુલતા છે. અજિતાદિ તીર્થંકરના સાધુને અશઠત્વ અને પ્રમાદરહિતત્વને લીધે અપરાધ ઉત્પન્ન થાય ત્યારે જ પ્રતિક્રમણ હોય છે. • નિયુક્તિ-૧૨૪૫-વિવેચન : જે સાધુ જે પૂર્વાણ આદિ કાળમાં પ્રાપ્ત પ્રાણાતિપાતાદિમાં ત્યારે જ, તે સ્થાનનું, એકલા જ અથવા ગુરુની સન્મુખ મધ્યમ જિનના સાધુઓ પ્રતિક્રમણ કરે [શંકા] પ્રતિક્રમણમાં આ ભેદ કેમ? કે બીજા પણ ભેદ છે? હા, ભેદ છે. તે કહે છે – • નિયુક્તિ-૧૨૪૬-વિવેચન : મધ્યમના બાવીશ તીર્થંકરો સામાયિક સંયમ ઉપદેશે છે. જ્યારે સામાયિક ઉચ્ચરાવે, ત્યારે જ વ્રતોમાં સ્થાપે છે. છેદોપસ્થાપનિક ભગવંત ઋષભ અને ભગવંત વીરમાં છે અર્થાત્ પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં પ્રજ્યા માત્રથી સામાયિક સંયત થાય છે, જ્યાં સુધી તે શાસ્ત્ર પરિજ્ઞાને જાણે, એ પ્રમાણે પૂર્વે હતું. હવે છ જીવ નિકાયનો બોધ થાય ત્યાં સુધી છે, પછી સૂત્ર અને અર્થથી સમ્યક્ અપરાધ સ્થાનોને જાણે ત્યારે વ્રતોમાં સ્થાપે છે. એ નિરતિચારમાં, સાતિયારમાં મૂળ સ્થાનને પ્રાપ્તને પણ ઉપસ્થાપના કરે છે. - ૪ - ૪ - હવે 33/8 (c) (PROOF-1) E:\Maharajsaheb\Adhayan-33\Book33A\ ૧૧૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ જે 'સપ્રતિક્રમણ ધર્મ' કહ્યો, તે પ્રતિક્રમણને દૈવસિકાદિ ભેદથી નિરૂપે છે • નિયુક્તિ-૧૨૪૭-વિવેચન : પ્રતિક્રમણ દૈવસિક અને રાત્રિક તે ઈત્વરિક અને યાવત્કથિક છે. પાક્ષિક, ચાતુર્માસિક અને સંવત્સરિક ઉત્તમાર્થને માટે છે. દૈવસિક-દિવસ સંબંધી આદિ ઈત્વર - અલ્પકાલિક તે દિવસ આદિ સંબંધી જ, યાવત્કથિક - વ્રતાદિ રૂપ ચાવજીવિક. પાક્ષિક - પક્ષ અતિયારથી નિવૃત્ત. [શંકા] આત્માની દૈવસિક શુદ્ધિ કર્યા પછી પાક્ષિકાદિ શા માટે? [સમાધાન] અહીં ગૃહનું દૃષ્ટાંત છે - જેમ ઘરની પ્રતિદિવસ શુદ્ધિ કરાયા છતાં પણ પક્ષની સંધિમાં સવિશેષ શોધિત કરાય છે, તે પ્રમાણે અહીં પણ જાણવું જોઈએ. એ પ્રમાણે ચાતુર્માસિક અને સાંવત્સરિક પણ જાણવું ઉત્તમાર્થ - ભક્ત પ્રત્યાખ્યાનમાં પ્રતિક્રમણ થાય છે. હવે યાવત્કથિક પ્રતિક્રમણ કહે છે – • નિયુક્તિ--૧૨૪૮-વિવેચન : પાંચ મહાવ્રત - પ્રાણાતિપાતાદિ નિવૃત્તિરૂપ. ઉપલક્ષણથી રાત્રિભોજન નિવૃત્તિરૂપ છઠ્ઠું. પહેલાં અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં છે. ‘ચાતુર્યમ' - નિવૃત્તિ ધર્મ જ અને ભક્ત પરિજ્ઞા, = શબ્દથી ઇંગિનીમરણ આદિ પહેલા અને છેલ્લા તથા મધ્યના બાવીશે તીર્થંકરોમાં યાવત્કથિક હોય છે. આ યાવત્કથિક અનેક ભેદ ભિન્ન પ્રતિપાદિત છે. ઈત્વકથિક પણ દૈવસિકાદિ ભેદે પ્રતિપાદિત જ છે. ફરી ઈત્વરને જણાવતાં કહે છે – • નિયુક્તિ-૧૨૪૯-વિવેચન : મૂત્ર, મૂળ, બળખાં, નાકનો મેલ આ બધાંના ત્યાગમાં સામાન્યથી પ્રતિક્રમણ હોય છે. તેમાં વિશેષ આ – મળ અને મૂત્રને વોસિરાવીને ઈર્યા પ્રતિક્રમે છે. માત્રકમાં વ્યુત્સર્જન કરે તો ન પ્રતિક્રમે, પણ જે સાધુ માત્રકને પરઠવે છે, તે નિયમથી પ્રતિકમે જ છે. બળખાં કે નાકના મેલ આદિનો ત્યાગ કરે તેમાં મિત્યાદુષ્કૃત આપે છે. આભોગ અર્થાત્ જાણતાં, અણાભોગ-અજાણતા, સહસાકરણમાં પ્રતિક્રમણ. પડિલેહી કે પ્રમાર્જીને, ભોજન-પાન વોસિરાવીને, વસતિના કચરાદિનો ત્યાગ કરતાં નિયમથી સાધુ પ્રતિક્રમણ કરે. સો હાથથી આવીને કે જઈને, મુહૂર્ત માત્ર જ્યાં રહે, માર્ગમાં જતા, નદી ઉતરતાં પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણ દ્વાર કહ્યું. હવે પ્રતિક્રાંતવ્યને કહે છે તે ઓધથી પાંચ ભેદે છે – • નિયુક્તિ-૧૨૫૦,૧૨૫૧-વિવેચન : મિથ્યાત્વનું પ્રતિક્રમણ, અસંયમનું પ્રતિક્રમણ, કષાયો અને પ્રશસ્ત યોગોનું પ્રતિક્રમણ, ચતુર્વિધ સંસારનું પ્રતિક્રમણ અનુક્રમે હોય છે. ભાવ પ્રતિક્રમણ ત્રિવિધ ત્રિવિધે જાણવું. અહીં મિથ્યાત્વ - મિથ્યાત્વ મોહનીય કર્મના પુદ્ગલ યુક્ત આત્મ પરિણામ વિશેષ. અર્થાત્ જે આભોગ, અનાભોગ અને સહસાત્કારથી મિથ્યાત્વમાં જવું તેનું પ્રતિક્રમણ. અસંયમ વિષય પ્રતિક્રમણ, ગવમ - પ્રાણાતિપાતાદિ લક્ષણ. વાવ - ક્રોધ આદિ ચારનું પ્રતિક્રમણ, અશોભન એવા મન, વચનક, કાય સ્વરૂપ યોગોનું પ્રતિક્રમણ. સંસરવું તે સંસાર - તિર્યંચ, નાક, મનુષ્ય, દેવ ભવના અનુભવવા રૂપ તેનું પ્રતિક્રમણ. નાકાયુના જે હેતુઓ મહારંભાદિ છે, તેનો આભોગથી, અનાભોગથી કે સહસાત્કારથી જે વર્તવું કે અન્યથા પ્રરૂપણા, તેનું પ્રતિક્રમણ આ પ્રમાણે તિર્યંય, મનુષ્ય અને દેવમાં પણ જાણવું. વિશેષ એ કે મનુષ્ય અને દેવમાં શુભ હેતુઓ વડે, માયાદિના Page #67 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૰૪, નિ - ૧૨૫૦,૧૨૫૧ ૧૧૫ અનાસેવન રૂપથી, આશંસા રહિતપણે અધ્વર્ગના અભિલાષા વડે પ્રતિક્રમણ ન હોય. ભાવ પ્રતિક્રમણ વળી ત્રિવિધ ત્રિવિધે જાણવું. - ૪ - જે મિથ્યાત્વ આદિમાં ન જાય, ન જવા દે, ન અનુમોદે અને જે મન-વચન-કાયાથી કહેલ છે, તે ભાવ પ્રતિક્રમણ છે. મનથી પણ ન વિચારે કે – શાક્યાદિ ધર્મ સારો છે, વયનથી બોલે નહીં. કાયાથી તેઓની સાથે નિશ્ચયોજન સંસર્ગ ન કરે. મનથી ચિંતવે પણ નહીં. આ ચરણકાદિ કેવા હોય ? વચનથી પણ ન પ્રવર્તાવ. કાયા વડે તે ચણકાદિને કંઈ આપે નહીં. કોઈ ‘ચણક' આદિ હોય તો તેનું અનુમોદન પણ ન કરે. આ પ્રમાણે અસંયમાદિમાં વ્યાખ્યા કરવી. અહીં મિથ્યાત્વાદિ વિષયક ભાવ પ્રતિક્રમણ કહ્યું. આ ભવનું મૂળ કષાયો છે. તેથી કહે છે – અનિગૃહિત ક્રોધ અને માન તતા વધતા એવા માયા અને લોભ આ સારે કષાયો પુનર્ભવના મૂળને સિંચવે છે. હવે કષાય પ્રતિક્રમણનું જ ઉદાહરણ કહે છે – કોઈક બે સંયત [સાધુ] સંકેત કરીને દેવલોકે ગયા, આ તરફ એક નગરમાં એક શ્રેષ્ઠીની પત્નીએ પુત્ર નિમિત્તે નાગદેવતાના ઉપવાસ કર્યાં. નાગદેવીએ કહ્યું કે – તને દેવલોકથી આવીને પુત્ર થશે. ત્યાંથી એક દેવ ચ્યવીને તેને પુત્ર થયો. તેનું ‘નાગદત્ત' એવું નામ કર્યું. તે ૭૨-કળામાં વિશારદ થયો. તેને ગાંધર્વ અતિ પ્રિય હોવાથી ગંધર્વનાગદત્ત કહે છે. પછી તે મિત્રજાપરિવારાદિનું સુખ અનુભવે છે. તેને મિત્ર દેવે ઘણો બોધ કર્યો, પણ તે બોધ પામતો જ નથી. ત્યારે તે દેવ અવ્યક્ત લિંગથી આ ન જાણે તેમ પ્રવ્રુજિત કરુ, એમ વિચારી તેની પાસે રજોહરણાદિ ઉપકરણ ન હતા. હાથમાં ચાર સર્પોનો કરંડીયો લઈને તે ઉધાનિકાની કંઈક નીકટથી પસાર થાય છે. તેના મિત્રોએ કહ્યું કે આ સર્પાક્રીડક છે. નાગદત્તે તેની પાસે જઈ પૂછ્યું – આમાં શું છે ? દેવ બોલ્યો સર્પો છે. ગંધર્વનાગદત્ત બોલ્યો – આપણે સર્વો વડે રમીએ, તું મારા સર્પ રમાડ, હું તારા સર્પને રમાડું. દેવ તેની સાથે રમવા લાગ્યો. નાગદત્ત સર્પો કરડવા છતાં દેવ ન મર્યો. ગંધર્વ નાગદત્ત ઈર્ષ્યાથી બોલ્યો - હું પણ તારા સર્પો સાથે રમીશ. દેવે કહ્યું – તું મરી જઈશ જો આ નાગ કરડશે. મનાઈ કરવા છતાં ન માન્યો ત્યારે દેવે મંડલને આલેખીને ચારે દિશામાં કરંડીયા સ્થાપ્યા. પછી સર્વે સ્વજન, મિત્ર, પરિજનોને ભેગા કરીને તેમની સામે આ પ્રમાણે કહ્યું – • નિયુક્તિ-૧૨૫૨-વિવેચન : ગંધર્વ નાગદત્ત સર્પો સાથે રમવાને ઈચ્છે છે, આ સર્વે જો કોઈ પ્રકારે તેને કરડે, તો તેમાં તમારે મને દોષ ન આપવો. જે રીતે ચારે દિશામાં સ્થાપિત સર્પોનું માહાત્મ્ય જે કહ્યું. તે પ્રતિપાદન કરે છે – • નિયુક્તિ-૧૨૫૩-વિવેચન : તુરંતના ઉગેલા સૂર્ય જેવા નયનવાળો અર્થાત્ ક્તા, વિધુત્ લતા સમાન ચંચળ અગ્રજીભ વાળો, ઘોર, પ્રધાન વિષયુક્ત દાઢા વાળો, ઉલ્કાની જેમ પ્રજ્વલિત રોષવાળો જે છે તે – • નિયુક્તિ-૧૨૫૪-વિવેચન : જે સર્પ વડે મનુષ્યને ડસાય તે કંઈજ કૃત કે અકૃતને જાણતો નથી, આ (89) (PROOF-1) E:\Maharajsaheb\Adhayan-33\Book33A\ ૧૧૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ કરંડકમાં અĚશ્યમાન એવું મૃત્યુ વર્તે છે, મૃત્યુનો હેતુ હોવાથી મૃત્યુ કહ્યું. આવું છે, તો તું કઈ રીતે પ્રધાન સર્પને પકડીશ? આ ક્રોધ સર્પ છે. સંયોજના સ્વબુદ્ધિથી કરવી. - X - • નિયુક્તિ-૧૨૫૫-વિવેચન : મેરુ ગિરિ જેવો ઉંચો - તેના સદંશ, આઠ ફણાવાળો - જાતિ, કુળ, રૂપ, બળ, લાભ, બુદ્ધિ ઈત્યાદિ આઠ તત્ત્વથી યમ - મૃત્યુના હેતુરૂપ, તે યમને લાવે તે યમલા - બે જીભોવાળો, દક્ષિણ દિશામાં કરંડીયામાં રહેલો આ સર્પ છે - ૪ - માનમાં પ્રવૃત્ત. માનના હેતુભૂત છે. • નિયુક્તિ-૧૨૫૬-વિવેચન : જો ઉપરોક્ત સર્પથી ડસાય, તો તે મનુષ્ય સ્તબ્ધ થઈ ઈન્દ્રને પણ તુચ્છ ગણે છે. આ મેરુ પર્વત જેવા મહાનાગને તું કઈ રીતે ગ્રહણ કરીશ. આ માન સર્પ છે. • નિયુક્તિ-૧૨૫૭-વિવેચન : જેની ગતિ મૃદ્ધી અને સ્મીતા છે તેવી [-લીસી લયક] ગતિ વાળી, સ્વસ્તિક લંછનથી અંતિ ફણા-પતાકા વાળી માયારૂપી નાગણ, નિવૃતિ - આંતર વિકાર, કપટવેશ પરાવર્તાદિ બાહ્યા અને આ બંને વડે પંચનામાં કુશલ [એવી માયા નાગણી] • નિયુક્તિ-૧૨૫૮-વિવેચન : ઉક્ત પ્રકારની રૌદ્ર નાગણી છે. તું સર્પ ગ્રહણ શીલ, ઔષધિ બલરહિત અને અક્ષ છે. જ્યારે તે નાગણી ચિરસંચિત વિષવાળી અને ગહન વનમાં વસનારી છે. • નિયુક્તિ-૧૨૫૯-વિવેચન : તેણીના ડસ્યા પછી તારો વિનિપાત થશે. અલ્પ ઔષધિ બળ વાળો એવો તું તારી પોતાની ચિકિત્સા કરી શકશે નહીં. • નિયુક્તિ-૧૨૬૦-વિવેચન : બધાંને અભિભવ કરનાર, બધે અનિવાહિતપણે હોવાથી મહાલય, પૂર્ણ પુષ્કરાવર્તની જેમ નિર્દોષ જેનો છે તેવો, કરંડીયામાં ઉત્તર પાર્શ્વમાં રહેલો, તેથી જ સર્વોત્તર એવો લોભ, લોભના હેતુભૂતપણે વ્યાવર્તે છે તેવો નાગ છે. • નિયુક્તિ-૧૨૬૧-વિવેચન -- જે મનુષ્યને તે નાગ ડસે છે, તે સ્વયંભૂરમણ માફક દુષ્ઠુર છે, બધાં વ્યસનોનો રાજમાર્ગ છે, તેને તું કઈ રીતે ગ્રહણ કરીશ. કેમકે તે પ્રધાન સર્પ છે. - આ લોભ સર્પ કહ્યો. • નિયુક્તિ-૧૨૬૨-વિવેચન : આ તે ચારે પાપસૌં છે – ક્રોધ, માન, માયા, લોભ. જેના વડે સદા સંતપ્ત તાવની માફક ભુવન ભવજલધિમાં ઉકળે છે. નિયુક્તિ-૧૨૬૩-વિવેચન : - જે આ ચાર આશીવિશ્વ સર્પો વડે કરડાય છે, તે અવશ થઈને નરકમાં પડનારો થાય છે, તેને કોઈ આલંબન રહેતું નથી કે જેથી નસ્કમાં ન પડે. આ પ્રમાણે જાણીને આનાથી મુક્ત રહેવું. તે નાગદત્તને કરડ્યા, પડી ગયો અને મરી ગયો. પછી દેવ કહે છે – રોકવા છતાં વાં રોકાયો. પૂર્વે કહેલ તેના મિત્રો-વૈધોએ ઔષધ આપ્યું. પણ કંઈજ ગુમ કરતો નથી, પછી તેના સ્વજનો પગે પડ્યા – “આને જીવાડો.” દેવ બોલ્યો – આ પ્રમાણે Page #68 -------------------------------------------------------------------------- ________________ અધ્ય ૪, નિ - ૧૨૬૩ ૧૧૩ ૧૧૮ આવશ્યક-મૂલસણ સટીક અનુવાદ/૩ હું પણ સર્પો વડે ખવાયો હતો. હવે જે આવા પ્રકારની ચરીને પાડે તો જીવતો થાય. જો નહીં પાળે તો જીવતો થયા પછી પણ ફરી મરી જશે. તે ચરીને હવેની ગાથામાં કહે છે – • નિયુક્તિ-૧૨૬૪-વિવેચન : આ પ્રમાણે હું પણ ચાર આશીવિષ ધોરપપ સર્ષોથી કરડાયો હતો. વિષનો નાશ કરવાને માટે હું વિવિધ પ્રકારે ઉપવાસ, છકે, અમ આદિ તપક્રિયાને સેવું છે. • નિયુક્તિ-૧૨૬૫-વિવેચન : હું પર્વતો, કાનન, મશાન, વ્યગૃહ અને વૃક્ષના મૂળોને સેવું છું. પાપસર્પોનો હું ક્ષણ માત્ર પણ વિશ્વાસ કરતો નથી. અહીં શૈલ-પર્વત કાનનÇરવતી વનો. • નિયુક્તિ-૧૨૬૬-વિવેચન : અતિ આહાર હું સહેતો નથી, અલપસ્નિગ્ધ ભોજન મને મળે એવું પણ નથી, કેમકે અતિ સ્નિગ્ધ કવિ પ્રચૂર શબ્દાદિ વિષયોને ઉદીરે છે. તેથી જેટલામાં સંયમ યાત્રા ચાલે, તેટલો જ આહાર કરું છું. વળી તે પણ પ્રકામ આહાર કરતો નથી. • નિયુક્તિ-૧૨૬૭-વિવેચન : પ્રાયઃ ચાકૃત હાર કે વિગઈ હિત આહારથી હું રહું છું જે કંઈ શોભન કે અશોભન ઓદનાદિ કરાયેલા આહાર હોય, ઉચ્છિત ધમ-તજવા યોગ્ય હોય, તેવા સાથ આહારથી નિવહિ કરું છું. એ પ્રમાણે કિયાયુક્ત અને કિયાંતરના યોગથી ગુણો દશવિ છે – • નિયુક્તિ-૧૨૬૮-વિવેચન : અલ્પ આહાર, ૫ બોલવું અને જે આ૫ નિદ્રાવાળો હોય, અલ્પ ઉપાધિ અને ઉપકરણ હોય, તેને દેવો પણ પ્રણામ કરે છે. આ પ્રમાણે જો નાગદત્ત વયનોને પાળે તો ઉભો થશે. કહે છે - આ પ્રમાણે જીવે તો પણ સારું જ છે. પછી તે પૂર્વાભિમુખ રહીને ક્રિયાને પ્રયોજવાની ઈચ્છાથી દેવ બોલે છે - - નિર્યુક્તિ-૧૨૬૯-વિવેચન : સિદ્ધોને નમસ્કાર કરીને સંસારસ્થને જે મા વૈધો છે - તેવા કેવલિ, ચૌદપૂર્વ આદિને નમસ્કાર કરીને હું સર્વ વિષ નિવારિણી દંડક્રિયા વિધાને કહીશ. તે આ છે આ મહાત્માને સર્વ પ્રાણાતિપાત, અસત્ય વચન, અદતાદાન, બ્રહ્મ અને પરિગ્રહના પ્રત્યાખ્યાન થાય છે - સ્વાહા.. આ પ્રમાણે કહેવાથી નાગદત્ત ઉભો થયો, માતા-પિતાએ તેને બધી વાત કરી, નાગદત્તને શ્રધ્ધાન થઈ, પાછો દોડ્યો, પડી ગયો. ફરી પણ દેવે તે પ્રમાણે જ ઉભો કર્યો, ફરી નાગદત્ત દોડયો, ફરી પડ્યો. બીજી વખતે દેવે તેને વિષમુક્ત કરવાની ની પાડી દીધી. દેવને વિનવણી કરી ફરી નાગદત્તને ઉભો કરતાં તેણે બધું કબૂલ કર્યું. માતા-પિતાને પૂરીને તે દેવની સાથે ચાલ્યો. કોઈ વનખંડમાં પૂર્વભવો કહ્યો. ત્યારે તે બોધ પામ્યો અને પ્રત્યેકબુદ્ધ થયો. દેવ પણ પાછો ગયો. એ પ્રમાણે નાગદત્તે તે કષાયોને જાણીને શરીરરૂપ કરંડીયામાં નાંખી દીધા અને ક્યાંય સંચરવા દીધા નહીં. એ પ્રમાણે તે ઔદયિક ભાવેને ન કરવાને માટે અમ્યુસ્થિત થયો. પ્રતિક્રમણ થયું. લાંબો શ્રમણપર્યાય પાળીને સિદ્ધ થયો. એ ભાવ પ્રતિક્રમણ. કયા નિમિત્તે વારંવાર પ્રતિકમણ કરવું જોઈએ ? જેમ મધ્યના તીર્થકરના તીર્થમાં સાધુ છે. તેની માફક કેમ કાર્ય પડતાં પ્રતિક્રમણ કરતાં નથી. આચાર્યએ કહ્યું કે - અહીં વૈધનું દૃષ્ટાંત છે – એક રાજાને તેનો પુત્ર અતિ પ્રિય હતો. તેણે વિચાર્યું કે – આને રોગ ન થાઓ. તે માટે કંઈક કરુ. તેણે વેધો બોલાવ્યા - મારા પુત્રની ચિકિત્સા કરો કે જેથી નીરોગી રહે તેઓ બોલ્યા : ચિકિત્સા કરીશું. રાજાએ પૂછ્યું - તમારા યોગો કેવા છે ? એક બોલ્યો - જો રોગ હશે તો શાંત થશે, જો રોગ નહીં હોય તો નુકસાન કરશે. બીજો વૈધ બોલ્યો - જો રોગ હશે તો ઉપશાંત થશે, જો નહીં હોય તો ગુણ કે દોષ કંઈ કરશે નહીં, બીજો બોલ્યો - જો રોગ હશે તો ઉપશાંત થશે અને નહીં હોય તો વર્ણ, રૂપ, યૌવન અને લાવણ્યપણે પરિણમશે. ત્રીજા વૈધને રાજાએ આજ્ઞા આપી, ઔષધોપચાર કર્યો. એ પ્રમાણે આ પ્રતિકમણ પણ જો દોષ હોય તો વિશુદ્ધિ કરે છે, જો ન હોય તો શુદ્ધ ચાસ્ત્રિ શુદ્ધતર થાય છે. પ્રસંગથી પ્રતિક્રમણ કર્યું. ધે અધ્યયન શબ્દાર્થે કહેવો જોઈએ, પણ તે બીજે કહેલ હોવાથી અહીં કહેતા નથી. નામ નિષ્પન્ન નિક્ષેપ પુરો થયો, હવે સૂકાલાપક નિક્ષેપનો અવસર છે, તે સૂગ હોય તો થાય. • x - તે સૂત્ર આ પ્રમાણે છે – • સૂત્ર-૧૧ - કરેમિ ભંતે: X - X - X - સાવવ વોસિરામિ. • વિવેચન-૧૧ - અધિકૃત સૂત્રની વ્યાખ્યા અને લક્ષણ યોજના સામાયિકવતુ જાણવી. આ સ્વસ્થાને જ સામાયિક અધ્યયનમાં કહેવાયેલ સૂત્ર છે, ફરી અહીં શા માટે કહો છો ? પુનરપ્તિ દોષ ન લાગે ? પ્રતિરોધ કરેલનું સેવન સમભાવસ્થ વડે જ પ્રતિક્રમવું જોઈએ, તેમ જણાવવા માટે છે અથવા જેમ વિષઘાતાર્થે મંત્રપદ ફરી બોલવામાં દોષ નથી, તેમ રગ રૂપી વિષ વડે હણાયેલાને પુનરુક્તિ દુષ્ટ છે. રાગ વિષથી હણાયેલાને જે કારણે મંગલપૂર્વ પ્રતિક્રમવું જોઈએ તે કારણે સૂત્રકાર મંગલને કહે છે - • સૂઝ-૧૨ : ચાર પદાર્થો મંગલરૂપ છે - અરિહંત મંગલ છે, સિદ્ધો મંગલ છે, સાધુ મંગલ છે, કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મ મંગલ છે. • વિવેચન-૧૨ : મંગલ શબ્દ પૂર્વે કહેલ છે. કયા ચાર પદાર્થો મંગલ છે? તે બતાવતા કહે છે - અરિહંત આદિ. (૧) અશોક આદિ આઠ મહા પ્રાતિહાર્યાદિ રૂપ પૂજાને યોગ્ય હોવાથી અરહંત, તે અરહંત મંગલ છે. (૨) કમને બાળી નાંખવાથી સિદ્ધ થયેલા, તે સિદ્ધો મંગલ છે. (૩) નિર્વાણ સાધક યોગોને સાધે છે, માટે સાધુ, તે મંગલ છે. સાધુના ગ્રહણથી આચાર્ય, ઉપાધ્યાય ગ્રહણ કરેલા જ જાણવા. (૪) ધારણ કરે તે ધર્મ, જેનામાં કેવળજ્ઞાન વિધમાન છે તે કેવલી-સર્વજ્ઞ, તેમના વડે પ્રરૂપિત એવો જે શ્રત અને ચારિત્ર ધર્મ, તે મંગલ છે. આના વડે કપિલાદિના ધર્મનો વ્યવચ્છેદ જાણવો. અરહંત આદિની મંગલતા તેમનાથી જ હિત મંગલથી સુખની પ્રાપ્તિ છે. તેથી Page #69 -------------------------------------------------------------------------- ________________ અધ્ય ૪/૧૨ નિ - ૧૨૬૯ ૧૧૯ ૧૦ જ તેનું લોકોત્તમત્વ કહે છે – • સૂગ-૧૩ : શેકમાં ચાર ઉત્તમ છે - અરિહંત લોકોત્તમ છે, સિદ્ધો લોકોત્તમ છે, સાધુ લોકોત્તમ છે, કેવલિ પ્રાપ્ત ધર્મ લોકોત્તમ છે. • વિવેચન-૧૩ : અથવા અરહંતાદિની મંગલતા કઈ રીતે છે ? લોકોત્તમપણાથી, તેથી કહે છે - અનંતરોક્ત કે કહેવાનાર આ ચાર ભાવલોકમાં ઉત્તમ-પ્રધાન છે. આ કોણ ? તે બતાવે છે – અરહંત ઈત્યાદિ. અરહંત - પૂર્વે શબ્દાર્થ કહેલ છે. તે ભાવલોકમાં ઉત્તમ છે. કહ્યું છે – અરહંતો ભાવલોકમાં ઉત્તમ કહ્યા છે. કેમકે તેમની સર્વ પ્રકૃતિ પ્રશસ્ત છે. ચાનુભાવને આશ્રીને વેદનીય, આયુ, નામ અને ગોગનો ભાવ ઔદયિકમાં નિયમથી ઉત્તમ હોય છે. એ પ્રમાણે જ ઉત્તર પ્રવૃત્તિ વિશેષ થકી પણ તેનું વૈશિ-ઉત્તમત્વ જાણવું, તે આ રીતે - સાતા, મનુષ્યાય, બે નામ પ્રકૃતિ સમ્પ્ર શસ્ત છે, મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક . તૈજસ-કામણ શરીર, દારિક અંગોપાંગ, સમચતુરસ, સંસ્થાન, વજsષભનારાય સંઘયણ, વર્ણરસ-ગંધસ્પર્શ, અનુલઘુ ઉપઘાત, પરાઘાત, શ્વાસોશ્વાસ, વિહાયોગતિ પ્રશસ્ત છે. બસ, બાદર, પર્યાપ્તક, પ્રત્યેક સ્થિર અને અસ્થિર, શુભ ઉધોત, શુભ સ્વર, આયનામ અને યશોકીર્તિ, નિર્માણ અને તીર્થંકરનામ કર્યા. પછી ઉચ્ચગોત્ર, ચોત્રીશ દયિક ભાવોથી તે ઉત્તમ, પ્રધાન અને અનન્યતુલ્ય થાય છે. ઔપથમિક ભાવ અરહંતને વિધમાન હોતો નથી. ક્ષાયિક ભાવમાં વળી બેના આવરણ હોય છે. તથા મોહ અને અંતરાય કર્મ. એ ચારના સંપૂર્ણ ક્ષયથી આની પ્રતીતિ થાય છે. ક્ષાયિક ભાવમાં તેઓ લોકમાં ઉત્તમ છે, તે વિશે વાત છે. સાંનિપાતિક અને ઔદયિક ભાવમાં જે પૂર્વે કહ્યા. અરહંતોના જે પયિક ભાવો કહ્યા છે. તેના સદા યોગથી સાંનિપાતિક ભાવ નિષ્પન્ન થાય છે. તેનાથી પણ ભાવલોકની ઉત્તમતા નિયમથી હોય છે. સિદ્ધોનું લોકોતમપણું તે ોગલોકની ઉત્તમતાથી છે. સર્વે કર્મ પ્રકૃતિ રહિતતાથી જે ક્ષાયિક ભાવ થાય છે, તેના કારણે પણ તેની ઉત્તમતા છે. - સાધુઓની લોકોત્તમતા તે જિનેન્દ્રોએ દર્શન, જ્ઞાન, ચાત્રિ રૂપ ભાવલોકથી કહેલી છે. તેમાં સાધુ શબ્દ પૂર્વે કહેલો છે. દર્શનાદિ ત્રય ભાવલોકની ઉત્તમતાથી લોકોત્તમ કહ્યા છે. કેવલિ પ્રરૂપિત ધર્મ પૂર્વે કહ્યો છે - તે ક્ષાયોપથમિક, ઔપથમિક, ાયિક ભાવલોકમાં ઉત્તમ હોવાથી લોકોત્તમ કહ્યો છે તથા કહ્યું છે કે ધર્મ તે ધૃત અને ચાસ્ત્રિ, તે બંને પણ લોકોત્તમ જાણવો. જે કારણથી લોકોતમ છે, તે કારણે શરય છે. તેથી કહે છે - ચાર શરણા અંગીકાર કરે છે અથવા કઈ રીતે લોકોતમવ છે ? આશ્રયણીયપણાથી. હવે તે આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ આશ્રયણીયત કહે છે – • સૂગ-૧૪ - હું ચાર શરણ અંગીકાર કરું છું. હું અરિહંતનું શરણું સ્વીકારું છું. સિદ્ધનું શરણું સ્વીકારું છું, સાધુનું શરણું રવીકારું છું અને કેવલિ ભગવતે પ્રરૂપિત ધર્મનું શરણું સ્વીકારું છું. • વિવેચન-૧૪ - સંસારના ભયથી રક્ષણને માટે ચાર શરણા સ્વીકારું છું - ચારના આશ્રયે જઉ છું. ભેદ વડે તેને દર્શાવતા કહે છે – અરહંતનું શરણું સ્વીકારું છું. સાંસારિક દુ:ખથી રક્ષણ માટે અરહંતના આશ્રયે જાઉ છું અર્થાત્ તેમની ભક્તિ કરું છું. એ પ્રમાણે સિદ્ધાદિનું શરણું સ્વીકારું છું. આ રીતે મંગલોપચાર કર્યો. હવે પ્રતિક્રમણ સૂત્ર કહે છે – • સૂત્ર-૧૫ : હું દિવસ સંબંધી અતિચારોનું પ્રતિક્રમણ કરવાને ઈચ્છું છું. (આ અતિચાર સેવન) – કાયાથી, વચનથી, મનથી કરેલ હોય. - ઉસૂત્રભાષણ કે ઉન્માર્ગ સેવનથી (હોય.) - અકીય કે અકરણીયથી (થયેલ હોય) - દુધ્યનિ કે દુષ્ટ ચિંતવનથી (થયેલ હોય) - અનાચારથી, અનિચ્છનીયથી, આશ્રમણપાયોગ્યથી હોય. - જ્ઞાન, દર્શન કે ચાસ્ત્રિ - ચુત અને સામાયિકમાં હોય. - ત્રણ ગુપ્તિ, ચાર કષાય, પાંચ મહાવત, છ અવનિકાય, સાત પિન્કેષણા, આઠ પ્રવચનમાયા, નવ બહાચર્ય ગુપ્તિ, દસ પ્રકારે શ્રમણ ધર્મ [d-વે વિષયમાં પાલનપાલનથી થયેલ હોય સાધુઓના સામાચારીરૂપ કર્તવ્યોમાં પ્રમાદ કરવાથી જે-જે ખેડા-વિરાધના થઈ હોય, મરું તે પાપ મિથ્યા થાઓ. • વિવેચન-૧૫ :ઈચ્છામિ પ્રતિક્રમિતું ઈત્યાદિ પદો કહેવા. - હવે પદાર્થ કહે છે - છrfમ - હું ઈચ્છું છું, અભિલાષા કરું છું. પડિક્કમિઉં - તિવર્તવાને, પ્રતિક્રમણ કરવાને. કોનું? અતિચારોનું છે. પોતાને માટે આ નિર્દેશ છે. દિવસથી થયેલ કે દિવસ પરિણામ દૈવસિક. અતિચરણ તે અતિચાર અર્થાતુ અતિક્રમ. વક્રત - આના વડે ક્રિયાકાળ કહ્યો. ‘fપછામકુક્કડમ્' - આના વડે નિષ્ઠાકાળ કહ્યો. વળી આ અતિચાર ઉપાધિભેદથી અનેક પ્રકારે છે – કાયા-શરીર વડે થયેલ કાયિક અર્થાત્ કાયકૃત. વાયા વડે નિવૃત્ત તે વાચિક - વાકકૃત. મનથી નિવૃત્ત તે માનસિક. ઉસૂત્ર એટલે સૂગમાં ન કહેલ. Eff - ક્ષાયોપથમિક ભાવ ઉન્માણ - ક્ષાયોપસમિક ભાવના ત્યાગથી ઔદયિક ભાવ સંક્રમ. Page #70 -------------------------------------------------------------------------- ________________ અધ્ય ૪/૧૫ નિ -૧૨૬૯ ૧૨૭ કાનીય સમાન તે કલા, વિધિ, આચાર. કલય - ચરણ, કરણ વ્યાપાર, ન કલે તેવું તે અલય. વારyવ - સામાન્યથી કર્તવ્ય, ન કરવા યોગ્ય - તે ચાકરણીય. અહીં હેતુ-હેતુમન્ ભાવ છે. જે કારણે ઉસૂત્ર છે, તેથી જ ઉન્માર્ગ છે, ઈત્યાદિ. અહીં સુધી કાયિક અને વાચિક કહ્યા. હવે માનસિક અતિચાર કહે છે – દુષ્ટ ધ્યાત તે દુર્થાત-એકાગ્ર ચિતે આd રૌદ્ર લક્ષણરૂપ. દુષ્ટ વિચિંતિત - ચલચિત્તાથી અશુભ. જે કારણે આવા સ્વરૂપે છે, તે કારણે શ્રમણ પ્રાયોગ્ય છે, તેથી અનાચાર છે. આચરવા યોગ્ય તે આચાર, ન આચાર તે અનાચાર - સાધુને અનાયમીય જે કારણે સાધુને અનાવરણીય છે, તેથી જ અનેzવ્ય છે - કિંચિત્ પણ મન વડે પ્રાર્ચનીય નથી. આ અતિચાર કયા વિષયના છે ? તે કહે છે – જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ વિષયક છે. હવે ભેદથી કહે છે :- શ્રત વિષયક - મતિ આદિ જ્ઞાનોપલક્ષણ. તેનાથી વિપરીત પ્રરૂપણા તે અકાલ સ્વાધ્યાયાદિ અતિચાર. સામાયિક વિષયક - સામાયિકના ગ્રહણથી સમ્યકત્વ સામાયિક અને ચાસ્ત્રિ સામાયિક લેવું. તેમાં સમ્યકત્વ સામાયિક અતિસાર તે શંકા આદિ. ચારિત્ર સામાયિક અતિયાર ભેદથી કહે છે - ત્રણ ગુપ્તિના, તેમાં પ્રતિચાર - અપવિચારરૂપ ગુપ્તિઓ છે. ચાર કષાયોનું - ક્રોધ, માન, માયા, લોભરૂપ. પાંચ મહાવતોનું • પ્રાણાતિપાતાદિથી નિવર્તવા રૂા. છ જવનિકાય - પૃથ્વીકાયિકાદિના, સાત પિષણા આ રીતે – અસંસ્કૃષ્ટ હાથ અને પગ વડે વિચારવી. ન ખરડાયેલા હાથ અને ન ખરડાયેલા પાત્રથી ગ્રહણ કરવું, તે પહેલી પિડૅષણા. સંસૃથ્વ-ખરડાયેલ વડે વિચારતા - ખરડાયેલ હાથ અને ખરડાયેલ પણ. એ પ્રમાણે ગ્રહણ કરે તે બીજી. અલાલેપા અર્થાતુ નિર્લેપપૃથક્ આદિ ગ્રહણ કરતા ચોથી પિડૅષણા. અવગૃહીતા - ભોજનકાળમાં શરાવલાદિમાં કઢાયેલું જ ભોજન હોય તો લેવું, તે પાંચમી. પ્રગૃહીતા - ભોજન વેળાએ દેવાને અગ્રુધત થયેલા હાથ આદિ વડે જ પ્રગૃહીત જે ભોજન કે ખાતો હોય તે સ્વહસ્તાદિથી આપે તો ગ્રહણ કરવું તે છઠ્ઠી પિÖષણા. ઉઝિતધમ - જે ફેંકી દેવાને યોગ્ય ભોજન હોય, જેને બીજા દ્વિપદાદિ પણ ઈચ્છે નહીં, તેવા અર્ધ વ્યક્તને ગ્રહણ કરવું તેમ ધારીને લે તે સાતમી. આ સાત ભેદ સંક્ષેપથી કહ્યા. વિસ્તાર બીજેથી જાણવો. કેટલાંક સાત પાર્ણપણા પણ કહે છે, તે પણ આ પ્રમાણે જ છે. વિશેષ એ કે ચોથી પારૈષણામાં ભેદ છે, તેમાં ઓસામણ અને કાંજી આદિને નિર્લેપ જાણવા. આઠ પ્રવચન માતામાં ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ આવે. તેમાં પ્રવીચારઅવીચારરૂપ ગુતિઓ છે અને સમીતિ પ્રવીચારરૂપ છે. તેથી કહેવાય છે કે – સમિત નિયમા ગુપ્ત હોય, ગુપ્તમાં સમિતવ ભજનાઓ હોય છે. કુશલ વયનને બોલતો જે વયનગુપ્ત છે તે સમિત પણ હોય છે. નવ બ્રહ્મચર્ય ગુપ્તિનું સ્વરૂપ આગળ કહીશું. ૧રર આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ દશ પ્રકારે શ્રમણ - સાધુ ધર્મ, ક્ષાંતિ આદિ, તે આગળ કહીંશું. આ ગુપ્તિ આદિમાં જે શ્રમણોના યોગો - વ્યાપારોના સમ્યક પ્રતિસેવન, શ્રદ્ધા અને પ્રરૂપણા લક્ષણોનું જે ખંડન-દેશથી ભંગ અને જે વિરાધના - સંપૂર્ણ ભંગ - x - તે ખંડણા, વિરાધના દ્વારા આવેલ ચાસ્ત્રિના અતિચારનું અને આ જ્ઞાનાદિ ગોચર દૈવસિક અતિચારનું, અહીં સુધી ક્રિયાકાળ કહ્યો. તેનું જ “મિચ્છા મિ દુક્કડ' આના દ્વારા નિષ્ઠાકાળ કહ્યો. મિચ્છ - હું આ દુકૃત્ - અકર્તવ્યનું પ્રતિક્રમણ કરું છું. અહીં આ સૂણ પર્શિકા ગાથા કહી છે – • નિર્યુક્તિ-૧૨3૧-વિવેચન : પ્રતિષેધ કરેલું કરવું, કીધેલું ન કરવું, અશ્રદ્ધા કરી, વિપરીત પ્રરૂપણા કરી [. ચાર કારણે] પ્રતિકમણ હોય. – – નિવારીત એવા અકાલ સ્વાધ્યાયાદિના અતિયારોનું સેવન કરે તો પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રતિકમણ - પાછા ખસવું તે. - આસેવનીય એવા કાલે સ્વાધ્યાયાદિને ન કરવા - અનાસેવન કરે, તો તેનું પ્રતિકમણ. કેવલિ પ્રરૂપિત પદાર્થોની શ્રદ્ધા કરે તો પરિક્રમણ. વિપરીત પ્રરૂપણા એટલે અવ્યથા પદાર્થ કથનમાં પ્રતિકમણ. આ ગાથા વડે યથાયોગે બધાં સૂત્રોને અનુસરવા જોઈ. તે આ રીતે - સામાયિક સૂત્રમાં પ્રતિષેધ કરાયેલા રાગ અને દ્વેષ, તે બંનેના કરવા તે કૃર્થ, તેનો નિગ્રહ - તેનું ન કરવું, સામાયિક છો મોક્ષનું કારણ છે. તેમાં શ્રદ્ધા. સમભાવ રૂપ સામાયિક છે એવી વિપરીત પ્રરૂપણામાં પ્રતિકમણ કરવું જોઈએ. એ પ્રમાણે મંગલાદિ સૂત્રોમાં પણ યોજના કરવી. ચારે મંગલનો અહીં પ્રતિષેધ કરવો અને મંગલનો અધ્યવસાય કરવો ઈત્યાદિ પ્રકારે. એ રીતે ઓળથી અતિચારોનું પ્રતિક્રમણ કર્યું. હવે આ જ વાત વિભાગથી કહે છે, તેમાં ગમનાગમનના અતિયારનું સૂત્ર - • સૂત્ર-૧૬ : હું ઐયપિથિકી પ્રતિક્રમવાને ઈચ્છું છું. ગમનાગમન ક્રિયા દરમ્યાન થયેલ વિરાધનામાં [વિરાધના કઈ રીતે થઈ તે કહે છે – જતા-આવતાં, મારા વકે કોઈ પણ કિસજીd], બીજ, હરિત [લીલી વનસ્પતિ, ઓસ ઝાકળ, કીડીના દર, સેવાળ, કીચડ કે કરોળિયાના જાળા વગેરે ચંપાયા હોય, જે કોઈ કેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય કે પંચેન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય [કઈ રીતે ?] આ જીવો મારા વડે ઠોકરે મરાયા હોય, ધુળથી ઢંકાયા હોય, ભોંય સાથે પસાયા હોય, પરસ્પર તેના શરીર અફળાવાયા હોય, થોડા સમર્શિત થયા હોય, દુ:ખ ઉપજાવાયું હોય, ખેદ પમાડાયા હોય, ત્રાસ પમાડેલ હોય, એક સ્થાનેથી બીજ સ્થાને ફેરવાયા હોય કે તેમના પ્રાણોનો વિયોગ કરાયો હોય. તે સર્વે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. Page #71 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૰ ૪/૧૬ નિ - ૧૨૭૧ • વિવેચન-૧૬ : હું ઈચ્છુ છું – નિવર્તવાને, ઈપિથિકા વિરાધનામાં જે અતિચાર થયા હોય. આના દ્વારા ક્રિયાકાલ કહ્યો અને “મિચ્છામિ દુક્કડં', આના દ્વારા નિષ્ઠાકાળ કહ્યો. તેમાં ઈર્યા એટલે ગમન, તેનાથી પ્રધાન પંચ તે ઈથ. તેમાં થાય તે ઈર્ષ્યા પથિકી. ૧૨૩ વિરાધવું - દુઃખમાં પ્રાણીને સ્થાપવા તે. આ વિરાધના કરતાં જે અતિચાર લાગ્યા હોય તે. તેનો વિષય દર્શાવતા કહે છે. ગમન અને આગમનમાં. મન - સ્વાધ્યાયાદિ નિમિતે વસતિથી જવું આગમન - પ્રયોજન પૂર્ણ થતાં ફરી આવીને વસવું તે. તેમાં અતિચાર કઈ રીતે? બેઈન્દ્રિયાદિ ત્રસ પ્રાણી, તેમને પગ વડે પીડા પહોંચાડવી તે પાળમળ. બીજોનું જીવત્વ, સકલ વનસ્પતિ, - ૪ - ઓસ-ઝાકળ. આ ઝાકળનું ગ્રહણ બાકીના જળનો સંભોગ પરિવારણાર્થે છે. ઉલિંગ-ગભાકૃતિ જીવો અથવા કીડીના નગરા, પનક-ફુગ, ટ્ટિ - કાદવ અથવા ૬ - અપકાય અને ટ્ટિ - પૃથ્વીકાય. કરોળીયાના જાળા. ઉક્ત જીવોનું સંક્રમણ - આક્રમણમાં. મેં જે બધાં જીવોને વિરાધ્યા-દુઃખમાં સ્થાપ્યા. એકેન્દ્રિય - પૃથ્વી આદિ, બેઈન્દ્રિય-કૃમિ આદિ, તેઈન્દ્રિય-કીડી આદિ. ચઉરિન્દ્રિય - ભ્રમર આદિ, પંચેન્દ્રિય. અભિહયા - પગ વડે ઘટ્ટન કર્યુ અથવા ઉડાડ્યા કે ફેંક્યા. વત્તિયા - એકઠાં કર્યા કે ધૂળથી ઢાંક્યા. લેસિયા - પિષ્ટ, પીસ્યા, ભૂમિ આદિમાં ઘસ્યા. ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ જાણવું. - X X - X - આ ગમનાતિચાર પ્રતિક્રમણ કહ્યું. હવે વવર્તન [પડખાં બદલવા આદિ] અતિચારનું પ્રતિક્રમણ કહે છે – • સૂત્ર-૧૭ : હું પ્રતિક્રમણ કરવાને ઈચ્છુ છું. [શેનું ?] પ્રકામ શય્યાથી, નિકામ શય્યાથી, સંથારામાં પડખાં ફેરવવાથી, પુનઃ તે જ પડખે ફરવાથી, આકુચન-પ્રસારણ કરવાથી, જૂ વગેરે જીવોના સંઘનથી, ખાતાકચકચ કરતા - છીંક કે બગાસુ ખાતા [મુહપતિ ન રાખવાથી, આમથી, સરજક વસ્તુને સ્પર્શવાથી, આકુળવ્યાકુળતાથી, સ્વપ્ન નિમિત્તે, સ્ત્રી વિપસિથી, દૃષ્ટિ વિષયાસથી, મન વિષયસિથી, પાન-ભોજન વિષયસિથી... મેં જે દિવસ સંબંધી અતિચાર કર્યો હોય. તેનું મિચ્છા મિ દુક્કડ • વિવેચન-૧૭ : હું પ્રતિક્રમવાને ઈચ્છુ છું. શું? પ્રકામ શય્યાના હેતુભૂતતાથી જે મારા વડે દૈવસિક અતિચાર થયા હોય તે. આના દ્વારા ક્રિયાકાળ કહ્યો. ‘મિચ્છામિ દુક્કડં' આના વડે નિષ્ઠાકાળ કહેલ છે. એમ બધે યોજવું. ૧૨૪ શયન તે શય્યા, પ્રકામ – આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ચારે પ્રહર શયન તે પ્રકામ - શય્યા અથવા શય્યા - સંસ્તાકાદિ રૂપ, પ્રકામ - ઉત્કટ શય્યા, તે આ રીતે – સંથારો, ઉત્તર પટ્ટો બંનેથી વધારાના પ્રાવરણને આશ્રીને અથવા ત્રણ વસ્ત્ર [બે સુતરાઉ અને એક ઉની પડોથી અતિક્તિ, તે હેતુથી, સ્વાધ્યાયાદિ ન કરવાથી આ અતિચાર છે. પ્રતિ દિવસ પ્રકામ શય્યા જ નિકામ શય્યા કહેવાય. ઉદ્વર્તન-પહેલાં ડાબા પડખે સુતા હોય અને જમણાં પડખે ફરવું તે. ઉદ્વર્તનઉદ્ધર્તન તે ઉદ્ધર્તના કહેવાય તેનાથી અને ફરી ડાબા પડખે જ વર્તવું તે પરિવર્તના, તેનાથી. અહીં અપમાર્જના કરવાથી અતિયાર લાગે છે. આકુંચન - શરીર સંકોચવારૂપ, તે જ આકુંચનથી. પ્રસારણ - શરીરનો વિક્ષેપ, તે જ પ્રસારણા કરવાથી. અહીં કુક્ડીનું દૃષ્ટાંત બતાવે છે – વિધિથી ન કરે તો અતિચાર. જેમ કુકડી આકાશમાં પગ પ્રસારે, ફરી સંકોચે ઈત્યાદિ - તેમ જો પીડા થાય તો પ્રમાર્જીને આકાશમાં રાખે [પગને પ્રસારે એ પ્રમાણે પ્રમાર્જનાદિ વિધિ ન કરે તો તેને અતિચાર લાગે. જૂ વગેરેને અવિધિથી સ્પર્શે, તેનાથી થતો અતિચાર. કૂજિત-ખાંસવું, તેમાં અવિધિથી મુખવસ્ત્રિકા હાથમાં રાખે કે મુખે ન ધારણ કરે. વિષમા શય્યા-વસતિના દોષો ઉચ્ચારવા, તે કર્કર કરવું. તેમાં જે અતિચાર થાય તે. આ આર્તધ્યાન જ અતિચાર છે. છીંક અને બગાસુ અવિધિથી ખાય. સમર્થ - પ્રમાજવા વિનાના હાથથી સ્પર્શ કરવો તે તેમાં, સરજક - પૃથિવ્યાદિ રજ સહિત જે વસ્તુ સ્પર્શે તે, એ પ્રમાણે જાગતા જે અતિચાર લાગે તે કહ્યા. હવે સુતા જે લાગે તે કહે છે – આકુળ વ્યાકુળતાથી જે સ્ત્રી આદિ પરિભોગ, વિવાહ, યુદ્ધાદિ સંસ્પર્શના વિવિધ પ્રકારના સ્વપ્નના નિમિત્તથી થાય તે વિરાધના કહેવાય છે. વળી તે મૂલગુણ અને ઉત્તરગુણ વિષયક થાય છે, તેથી તેને ભેદ વડે કહે છે – સ્ત્રીનો વિપર્યાસ તે સ્ત્રીવિપર્યાસ, અબ્રહ્મનું આસેવન. તેમાં થાય તે સ્ત્રી વૈપર્યાસિકી વડે, સ્ત્રીદર્શનના અનુરાગથી તેણીનું અવલોકન તે દૃષ્ટિ વિપર્યાસ, તેમાં થાય તે દૃષ્ટિવૈપયાસિકીથી. એ પ્રમાણે મન વડે અધ્યપપાત તે મનોવિપર્યાસિકીથી એ પ્રમાણે પાન અને ભોજનના વિપર્યાસથી થતા-જેમકે-રાત્રિના પાન-ભોજનનો પરિંભોગ જ તેનો વિપર્યાસ છે. આના હેતુભૂત જે અતિચાર છે, તે કહ્યા છે. મારા વડે દિવસના થયેલ કે દિવસ પરિણામ તે દૈવસિક અને અતિચાર - અતિક્રમ થયેલ હોય. તેનું મિચ્છા મિ દુક્કડં. [શંકા] દિવસે સુવાનો નિષેધ હોવાથી આ અતિચાર જ અસંભવ છે ? [સમાધાન] ના, આ અપવાદ વિષયથી છે. તેથી કહે છે. અપવાદથી સુતા હોય, જેમકે – દિવસના માર્ગના પશ્રિમથી સુવે, તે સંદર્ભમાં આ વચન જાણવું. એ પ્રમાણે ત્વગ્ વર્તના સ્થાન અતિચારનું પ્રતિક્રમણ બનાવીને હવે ગૌચર-અતિચાર પ્રતિક્રમણ કહે છે– • સૂત્ર-૧૮ - હું પ્રતિક્રમણ કરું છું. [શેનું ?] ભિક્ષા માટે ગૌચરી ફરવામાં લાગેલા Page #72 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૪/૧૮ નિં - ૧૨૭૧ અતિચારોનું [કઈ રીતે બંધ કરેલા બારણા-જાળી વગેરે ઉઘાડવાથી, કુતરાવાછરડાં કે નાના બાળકનો સંઘટ્ટો થવાથી, મંડી પ્રાકૃતિક, બલિ પ્રાભૃતિક કે સ્થાપના પ્રાભૂતિક લેવાથી, શંકિત-સહસાકારિત [આહાર લેવાથી, અનેષણાથી, જીવોવાળી વસ્તુનું-બીજનું કે હરિતનું ભોજન કરવાથી, પશ્ચાત્ કર્મ કે પુરોકર્મ કરવાથી, અષ્ટ હતથી, સચિત્ત એવા જળ કે રજવાળી વસ્તુ લેવાથી, પારિશાટનિકાથી, પારિષ્ઠાપનિકાથી, ઓહરણભિક્ષાથી - જે ઉદ્ગમ, ઉત્પાદન, એષણાથી પરિશુદ્ધ પરિગૃહિત કે પરિભુત હોય અને જે પરઠવેલ ન હોય – તેનું ‘મિચ્છા મિ દુક્કડ' • વિવેચન-૧૮ : ૧૨૫ હું પ્રતિક્રમું છું – નિવર્યુ છું. શેનાથી ? ગોચરચર્યા - ભિક્ષારચર્યામાં જે અતિચાર લાગે છે, તેનાથી. ગાયનું ચરવું તે ગોચર, ગોચર જેવી ચર્ચા તે ગોચર ચર્ચા. કોની? ભિક્ષાર્થે ચર્ચા. તેથી કહે છે લાભાલાભ નિરપેક્ષ થઈ અદીનચિંતે મુનિ ઉત્તમ-મધ્યમ-અધમ કુળોમાં ઈષ્ટ કે અનિષ્ટ વસ્તુમાં રાગ-દ્વેષરહિત થઈને ભિક્ષા માટે ભમે છે. તેને અતિચાર કઈ રીતે લાગે? ૩૫ાડ - આગળીયો દીધેલ કે કંઈક બંધ કરેલ બારણા, તેને ઉઘાડવા તે અથવા તે માટે પ્રેરણા કરવી તે. આ રીતે બંધ કમાડાદિના ઉઘાડવાથી અપમાર્જનાદિથી અતિયાર લાગે તે. - X - = ૦ મંડી પ્રાકૃતિકા – સાધુ આવે ત્યારે કોઈ વાસણથી અગ્રકૂર બીજા વાસણમાં કાઢીને સાધુને આપે, તેમાં પ્રવર્તન દોષ લાગે તે સુવિહિત-સાધુને ન કો. ૦ બલિપ્રાકૃતિકા - ચારે દિશામાં બલિની જેમ ફેંકે અથવા અગ્નિમાં ક્ષેપ કરીને સાધુને ભિક્ષા આપે, તે ન કો. ૰ ભિક્ષાચર માટે સ્થાપિત તે સ્થાપના દોષ, તે પણ ન કલ્પે. આધાકર્માદિ - ઉદ્ગમ આદિ દોષોમાંથી કોઈપણ દોષની શંકા હોય અને આહાર ગ્રહણ કરે તો અતિચાર સહસાત્કારથી અકલ્પનીય ગ્રહણ કરે. અહીં તેનો ત્યાગ ન કરે અથવા અવિધિથી તેનો ત્યાગ કરે તો અતિચાર આ જ પ્રકારે અનેષણાના હેતુભૂત અતિયાર પણ જાણવા. પ્રાણી - રરાજ આદિ, ભોજન-દહીં, ભાંત આદિમાં વિરાધાય છે કે નાશ પામે છે, જે પ્રાકૃતિકામાં તે પાળોવા, તેમાં સંઘનાદિ દાતા અને ગ્રાહકથી થતો દોષ જાણવો. તેથી અતિચાર છે. એ રીતે બીજભોજન અને હતિભોજનમાં પણ જાણવું. પાણી વડે ધોવારૂપ કર્મ પછી કે પહેલાં જેમાં સંભવે છે તે. અદૃષ્ટ-ઉત્કૃપથી લાવેલ, તેમાં જીવના સંઘનનો અતિચાર સંભવે છે. દસંસૃષ્ટ - જળના સંબદ્ધવાળું લાવેલ અથવા હાથ માત્રગત જળ વડે સંસૃષ્ટ. એ રીતે રજ વડે સંદૃષ્ટ લાવેલ હોય. વિશેષ એ કે રજમાં પૃથ્વીરજ લેવી. પારિસાડણિયા - ત્યજી દેવા યોગ્યથી લાગેલ. પાટ્ઠિાવણિયા - પશ્થિાપન - દેવાના વાસણમાં રહેલ બીજા દ્રવ્યના ત્યાગરૂપ, આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ૧૨૬ તેના વડે નિવૃત્ત - થયેલ તે પાસ્થિાપનિકા. - ૪ - ઓહાસણભિકખા – વિશિષ્ટ દ્રવ્ય ચાચનને સિદ્ધાંતની ભાષામાં ઓહાસણ કહે છે, તેનાથી પ્રધાન ભિક્ષા વડે. આ પ્રમાણે ઘણાં ભેદો છે, તે બધાં ઉદ્ગમ, ઉત્પાદન અને એષણામાંનો કોઈ જ હોય છે. તેથી જે કંઈ અશનાદિ ઉદ્ગમ - આધાકર્માદિ લક્ષણ, ઉત્પાદન - ધાત્રિ આદિ રૂપ, એષણા - શંકિતાદિરૂપ અપરિશુદ્ધ લીધું, ખાધું કે પરઠવેલ ન હોય. ઈત્યાદિ - ૪ - એ રીતે જે અતિચાર થયો હોય, તેનું મિથ્યાદુષ્કૃત. એ પ્રમાણે ગોચર અતિચાર પ્રતિક્રમણ કહીને હવે સ્વાધ્યાય આદિ અતિચારનું પ્રતિક્રમણ કહે છે – સૂત્ર-૧૯ : હું પ્રતિક્રમણ કરું છું. [શેનું ” ચાર કાળ સ્વાધ્યાય ન કરવા. રૂપ અતિચારોનું, ઉભયકાળ ભાંડ અને ઉપકરણની પડિલેહણા ન કરી કે દુષ્ટ પડિલેહણા કરી, પ્રમાના ન કરી કે દુપમાર્જના કરી, અતિક્રમ-વ્યતિક્રમ - અતિચાર કે અનાચારના સેવનરૂપ મેં જે કોઈ દૈવસિક અતિચાર કર્યો હોય, તેનું મિચ્છા મિ દુક્કડ - મારું દુષ્કૃત મિથ્યા થાઓ. • વિવેચન-૧૯ : ચાકાળ – • દિવસના અને રાત્રિના પહેલા - છેલ્લા પ્રહરમાં. સ્વાધ્યાય - સૂત્ર પૌરુષીરૂપને, ન કરવાથી - ન સેવવાથી, જે મેં દૈવસિક અતિચાર કર્યા હોય. તથા ઉભયકાળ - પહેલી, છેલ્લી પૌરુષી રૂપમાં ભાંડોપકરણ - પાત્ર અને વસ્ત્ર આદિને ન પડિલેહ્યા - મૂળથી ચક્ષુ વડે નિરીક્ષણા ન કરી, દુષ્પડિલેહણા - દુનિરીક્ષણા, [અવિધિથી જોવું તે]. અપ્રમાર્જના - મૂળથી જ જોહરણાદિ વડે સ્પર્શના ન કરવી, દુપમાર્જના - અવિધિથી પ્રમાર્જના કરવી તે. તથા અતિક્રમાદિથી જે મેં દૈવસિક અતિચાર કર્યા હોય તે મારુ દુષ્કૃત્ મિથ્યા થાઓ. અતિક્રમાદિનું સ્વરૂપ આધાકર્મ દોષના દૃષ્ટાંતથી કહે છે – (૧) આધાકર્મનું નિમંત્રણ સ્વીકારે તો અતિક્રમ, (૨) ચાલવાનું આરંભે તો વ્યતિક્રમ, (૩) આધાકર્મ ગ્રહણ કરે તો અતિચાર, (૪) ભોગવતા અનાચાર. આધાકર્મનું નિમંત્રણ સ્વીકારે તો સાધુને અતિક્રમ અર્થાત્ સાધુ ક્રિયાનું ઉલ્લંઘનરૂપ થાય, કેમકે આવું વચન સાંભળવું પણ ન કલ્પે, તો સ્વીકારવાની વાત જ ક્યાં? ત્યાંથી પાત્રાદિ ગ્રહણ કરે ત્યાં સુધી અતિક્રમ. પાત્રનો ઉપયોગ કરી ચાલવા લાગે ત્યારે વ્યતિક્રમ, તે દોષ દાતા ભોજન લે ત્યાં સુધી લાગે. જ્યારે સાધુ તે ગ્રહણ કરે ત્યારે અતિચાર લાગે, તે દોષ વસતિમાં જઈ ઈર્યાપથ પ્રતિક્રમે સુધી રહે. તેના પછીના કાળે અનાચાર, જ્યારે મુખમાં કોળીયો મૂકે. અહીં સુખેથી સમજાય તે માટે આધાકર્મનું દૃષ્ટાંત બતાવ્યું. અન્યત્ર પણ આને જ અનુસરવું. આ અતિચાર સંક્ષેપથી એક પ્રકારે છે. વિસ્તાર કરતા-કરતાં બે, ત્રણ યાવત્ અસંખ્યેય ભેદે છે. - x - વિસ્તાર કરતાં અનંતભેદ પણ થાય. તેમાં Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ અધ્ય ૪/૧૯ નિ - ૧૨૭૧ એક-વિધ આદિ ભેદે પ્રતિકમણના પ્રતિપાદન માટે કહે છે – • સૂઝ-૨૦ - હું પ્રતિક્રમણ કરું છું. [શેનું ] એક-વિધ સંયમનું. હું પ્રતિકમણ કરું છું [શનું ?] બે પ્રકારના બંધનો - રાગરૂપ બંધનનું અને દ્વેષરૂપ બંધનનું. પ્રતિક્રમણ કરું છું [શેતું ?] ત્રણ દંડ-મન દંડ વડે, વચન દંડ વડે, કાય દંડ વડે [થયેલા અતિચારોનું. હું પ્રતિક્રમણ કરું છું - ત્રણ ગુતિ-મનોગુપ્તિ વડે, વચનગુપ્તિ વડે, કાયમુર્તિ વડે તેિના પાલન ન કરવાથી થયેલા અતિચારોની • વિવેચન-૨૦ : એક પ્રકારે અસંયમ - અવિરતિ લક્ષણરૂપ પ્રતિષેધ કરેલાનું કરવું, તેથી મને જે દૈવસિક અતિયાર લાગ્યો, તેનું મિચ્છામિ દુક્કડં. જેમ કહેશે કે- સ્વાધ્યાય કાળે સ્વાધ્યાય ન કર્યો તેનું મિચ્છામિ દુક્કડં. બે બંધનનો હેતુ વડે જે અતિચાર થયા તેને હું પ્રતિક્રમુ છું. જે કારણે આઠ પ્રકારના કર્મોથી આત્મા બંધાય. તે બંધન. તે બે પ્રકારે સગ અને દ્વેષ. તેનું સ્વરૂપ “નમસ્કાર”માં કહેલ છે. આનું બંધનત્વ પ્રસિદ્ધ છે, કહ્યું છે – જેમ સ્નેહ વડે લેપાયેલ શરીરમાં ધુળ વડે શરીર ચોટે છે, એ પ્રમાણે રાગ અને દ્વેષથી પીડાતાને કર્મબંધ થાય છે જ. દંડ • જેના વડે ચારિરૂપી ઐશ્વર્યનો અપહાર કરતો આત્મા અસાર કરાય છે, તે દંડ કહેવાય, તે દ્રવ્ય અને ભાવથી બે ભેદે છે. અહીં ભાવદંડનો અધિકાર છે, તેના કારણે થતા જે અતિયાર. તેના મનદંડાદિ ત્રણ ભેદ, મન વગેરે દુષ્ટ રીતે પ્રયોજાતા આત્મા દંડાય છે. મનોદંડમાં ઉદાહરણ - કોંકણક સાધુ હતા. તે જાનુ ઉર્વ રાખી, મસ્તક નીચું રાખી વિચારતા હતા. સાધુઓ તેને- “આ વૃદ્ધ શુભધ્યાનમાં રહેલ છે. માનીને વાંદે છે. ઘણાં કાળે સંલાપ દેવો શરૂ કર્યો. સાધુએ પૂછ્યું - શું ધ્યાન કર્યું? તે કોંકણક સાધુ બોલ્યા - ખર વાત થાય છે, જો તે મારા પુત્રો હાલ તૃણાદિને સળગાવી દે, તો તેમના વરાત્રમાં સરસા ભૂમિમાં ઘણી જ શાલિ [ચોખા ની સંપત્તિ થશે. એમ મેં ચિંતવ્ય. આચાર્યએ આવું ન વિચારાય કહેતાં તે સમજ્યા. આ અશુભ મનથી ચિંતવેલ, તે મનોદંડ. વચનદંડ - સાધુ સંજ્ઞાભૂમિમાં આવ્યા, અવિધિસી આલોચે છે. કર્યું - જેમ શૂકર ભિંડોનું વૃંદ જોયું. તે સાંભળી પુરુષોએ જઈને મારી નાંખ્યા. કાયદંડ - ચંડદ્ધ નામે આચાર્ય ઉજ્જૈનીથી બહારના ગામે આવ્યા. તે ઘણો રોષવાળા હતા. ત્યાં પધાર્યા ત્યારે ગણિકાના ઘેરથી નીકળતો એક શ્રેષ્ઠીણ શૈક્ષ ઉપસ્થિત થયો. ત્યાં બીજાએ અશ્રદ્ધાથી ચંડરની પાસે મોકલ્યો. ગુસ્સાથી ચંડરદ્રાચાર્યે તેનો લોચ કરીને દીક્ષા આપી દીધી. વહેલી સવારે ગામે ચાલતા, આગળ નવદીક્ષિત ૧૨૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ સાધુ અને પાછળ ચંદ્રાચાર્ય ચાલતા હતા. આચાર્ય પડી જતાં રોપાયમાન થયા. શિષ્યને દંડ વડે મસ્તકમાં પ્રહાર કર્યો. શૈક્ષે સહન કર્યો. આવશ્યક વેળાએ શિષ્યને લોહીથી ખરડાયેલો જોયો. ચંડરદ્રએ તે જોઈને - પોતાના દુકૃત્યની માફી માંગતા વૈરાગ્યથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. શૈક્ષને પણ થોડા કાળ પચી કેવળજ્ઞાન થયું o મનોગુપ્તિ આદિ ત્રણને હું પ્રતિક્રમં છું, કે જે ત્રણ ગતિ વડે જે અતિયાર મેં કર્યા હોય. ગુપ્તિમાં અતિચાર કઈ રીતે ? પ્રતિષેધ કરેલને આચરે, કરવા યોગ્યને ન કરે, અશ્રદ્ધા કરે, વિપરીત પ્રરૂપણા કરે ઈત્યાદિ પ્રકારે અતિયાર. આનો શબ્દાર્થ સામાયિક સૂત્રવત જાણવો. મનોકુતિ- જિનદાસ નામે શ્રાવક હતો. તે સર્વ ગરિકી પ્રતિમા સ્વીકારીને ચાનશાળામાં રહ્યો. તેની પત્ની, કોઈ પુરુષ સાથે ખીલાવાળો પલંગ લઈને આવી. ત્યાં જિનદાસના પગ ઉપર જ પલંગનો પાયો રાખીને પરપુરષ સાથે અનાચાર આચરે છે, ખીલાથી જિનદાસનો પગ વીંધાઈ ગયો, તે ત્યાં ઘણી વેદના સહન કરે છે, મનમાં દુકૃત ઉત્પન્ન ન થયું, ધ્યાનમાં નિશ્ચલ મન રહ્યો. આ પ્રમાણે મનોગુપ્તિ પાળવી. વચનગુપ્તિ - સાઘને સંજ્ઞાતીયપલ્લીમાં જતો જોયો. ચોર માનીને પકડ્યો. સોનાપતિએ છોડી દીધો. ઈત્યાદિ • * ધર્મકથાથી સેનાપતિને આવર્જિત કર્યો. આદિ • x - x • આ રીતે વચનગુપ્તિ પાળવી. કાયગુપ્તિ - જેમ માર્ગને પામેલો સાધુ, તેને સામિાં વસતા ક્યાંય ચંડિલ ભૂમિ ન મળી. કેમે કરીને એક પગ રાખવાની જગ્યા મળી. તે ત્યાં આખી રાત્રિ એક પગે રહ્યા. - x • શકએ તેની પ્રશંસા કરી. કોઈ અશ્રદ્ધાળુ દેવ આવ્યો અને તેણે દેડકી વિકજ્વ. સાધુ યતનાપૂર્વક ત્યાંથી ચાલ્યા, દેવે હાથી વિકવ્ય, સાધુની પાછળ ગુલગુલાયતો આવ્યો તો પણ સાધુએ ગતિભેદ ન કર્યો. હાથીએ સૂંઢથી પકડ્યો ત્યારે સાધુ બોલ્યો કે - મારાથી જીવ વિરાધના થઈ, તેનું મિચ્છા મિ દુક્કડું, પણ પોતાની ચિંતા ન કરી, દેવે ખુશ થઈ, નમસ્કાર કર્યો. • સૂત્ર-૨૧ - હું પ્રતિકમુ છું [કોને ?] ત્રણ શલ્ય - માયા, નિદાન અને મિથ્યાદશનિ શલ્યથી થયેલા અતિચારોને. હું પ્રતિકમુ છુંમણ ગારવો - ઋદ્ધિ ગારવ, સગારવ અને શાતા ગારવ વડે થયેલા અતિચારોને. હું પ્રતિકમ છું ત્રણ વિરાધના – જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના અને ચાસ્ત્રિ વિરાધના વડે થયેલા અતિચારોને. હું પ્રતિકકું છું, ચાર કષાયો - ક્રોધ, માન, માયા, લોભ વડે હું પ્રતિકસું છું ચાર સંજ્ઞા – આહાર, ભય, મૈથુન, પરિગ્રહથી હું પ્રતિકસું છું, ચાર વિકથા - શ્રી કથા, ભોજન કથા, દેશ કથા અને રાજ કથા વડે થયેલા અતિચારોને. Page #74 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૰ ૪/૨૧ નિ - ૧૨૭૧ હું પ્રતિક્રમું છું, ચાર ધ્યાન – આઈ, રૌદ્ર, ધર્મ અને શુકલથી (અર્થાત્) પહેલાં બે કરવાથી, છેલ્લા બે ન કરવાથી થતાં અતિચારોને. • વિવેચન-૨૧ : ત્રણ શલ્યોના કરવાથી થયેલા અતિચારોને હું પ્રતિક્રમુ છું. તે આ – માયાશલ્ય આદિ શલ્ય-દ્રવ્ય અને ભાવ બેદે છે. દ્રવ્યશલ્ય તે કાંટા આદિ. ભાવશલ્ય - આ માયાદિ છે. માયા એ જ શલ્ય-માયાશલ્ય. જે જ્યારે અતિયાર પામીને માયા વડે ન આલોચે કે અન્યથા આલોયે, કે અભ્યાખ્યાન આપે, ત્યારે તે જ શલ્ય અશુભકર્મ બંધન વડે આત્માને શલ્પિત કરે છે, તેનાથી જે અતિચાર લાગે તે. ૧૨૯ નિદાન - દિવ્ય કે માનુષી ઋદ્ધિના દર્શન કે શ્રવણ વડે, તેની ઈચ્છાથી અનુષ્ઠાન કરવું તે જ શલ્ય અધિકરણ અનુમોદનથી આત્મશલ્ય વડે મિથ્યા-વિપરીત દર્શન તે મિસ્યાદર્શન - મોહ કર્મના ઉદયથી થયેલ, તે જ શલ્ય, તે પ્રત્યય કર્માદાનથી આત્માને શલ્યિત કરે, તેનાથી. તેથી ફરી અભિનિવેશ મતિ-ભેદથી થાય છે. માયાશલ્ય-રુદ્રનું દૃષ્ટાંત કહેવાશે. પાંડુઆનું કહ્યું. નિયાણશલ્ય - બ્રહ્મદત્તનું કથાનક, તેના ચસ્ત્રિથી જાણવું. મિથ્યાદર્શનશલ્ય - ગોષ્ઠામાહિલ, જમાલિ આદિ, અભિનિવેશ મતિભેદી મિથ્યાત્વને પામ્યા. તેમાં આ બંને દૃષ્ટાંતો સામાયિકમાં કહ્યા અને ભિક્ષુ ઉપચક શ્રાવકની કથા આગળ કહીશું. ત્રણ ગાવ વડે થયેલા અતિચારને હું પ્રતિક્ર છું. તેમાં ગારવ એટલે ગુરુપણાનો ભાવ તે ગૌરવ [અભિમાન કે મદ જેવું]. તે દ્રવ્ય અને ભાવથી બે ભેદે છે – દ્રવ્યગૌરવ તે વજ્ર આદિ. ભાવગૌસ્વ તે અભિમાન અને લોભ વડે આત્માનો અશુભ ભાવ અર્થાત્ સંસાર ચક્રવાલમાં પરિભ્રમણ હેતુ કર્મનિદાન. તેમાં – ** (૧) ઋદ્ધિ ગાવ :- નરેન્દ્ર આદિ પૂજ્ય આચાર્યાદિત્વ અભિલાષ લક્ષણથી, ગૌરવ - ઋદ્ધિ પ્રાપ્તિથી અભિમાન અને અપ્રાપ્તિમાં પ્રાર્થના દ્વારથી આત્માનો અશુભ ભાવ તે ઋદ્ધિગૌરવ. (૨) રસગારવ - ઈષ્ટ રસની પ્રાપ્તિમાં અભિમાન, અપ્રાપ્તિમાં પ્રાર્થના દ્વારથી આત્માનો અશુભ ભાવ, તેના વડે. (૩) સાતા ગારવ - સુખસાતા પ્રાપ્તિમાં અભિમાન અને અપ્રાપ્તિમાં પ્રાર્થનાદ્વારથી આત્માનો અશુભ ભાવ, તેનાથી. ઉદાહરણ - મથુરામાં આર્ય મંગુ આચાર્ય હતા. ઘણાં બધાં શ્રાવકો ત્યાં ઈષ્ટ રસ, વસ્ત્ર, શયન, આસનાદિ અધિક આપતા હતા. તે ત્રણે ગૌરવથી અતિ પ્રતિબદ્ધ થઈ ત્યાં કાળધર્મ પામ્યા. મથુરામાં નિર્ધમન માર્ગ - ખાળમાં તેઓ યક્ષ રૂપે ઉત્પન્ન થયા. યક્ષાયતનની સમીપથી ત્યાં સાધુઓ સંજ્ઞાભૂમિએ જતાં ચક્પતિમા પાસેથી નીકળતા. ત્યારે તે મંગુ યક્ષ લાંબી જીભ કાઢીને દેખાડતા. આ પ્રમાણે ઘણી વાર થતાં સાધુએ પૂછ્યું કે – આ શું છે ? ત્યારે મંગુ યક્ષ કહે તો કે હું જીભ વળે દુષ્ટ એવો તમારો મંગૂ આચાર્ય છું. અહીં ઉત્પન્ન થયો છું. તેથી તમે કોઈ પણ આ પ્રમાણે કરતા નહીં. તેથી હું જીભ દેખાડુ છું, તે જોઈને ઘણાં સાધુ ગારવરહિત થયા. હું ત્રણ વિરાધનાથી થયેલા અતિચારોને પ્રતિક્રમ છું. તે આ રીતે – જ્ઞાન 33/9 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ વિરાધના આદિ. તેમાં વિરાધના એટલે કોઈ વસ્તુનું ખંડન, તે જ વિરાધના. જ્ઞાનવિરાધના - જ્ઞાન પ્રત્યેનીકતા આદિ રૂપ કહ્યું છે જ્ઞાન પ્રત્યેનીકતા, નિહત, અતિ આશાતના, તેમાં અંતરાય આદિ કરવાથી જ્ઞાનના અતિચારો લાગે છે. તેમાં પ્રત્યેનીકતા તે પાંચ પ્રકારના જ્ઞાનની નિંદણા. તે આ રીતે – આભિનિબોધિક જ્ઞાન અશોભન છે, તેને જાણનાર કદાચિત્ તે પ્રમાણે હોય, કદાચિત્ અન્યથા હોય. એ રીતે શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાનનું અશોભનપણું કહેવું. કેવળજ્ઞાનમાં પણ સમય ભેદથી દર્શન-જ્ઞાન પ્રવૃત્તિના એક સમયમાં અકેવલપણે હોવાથી અશોભન જ છે. નિહવ - અપલપ, બીજા પાસે ભણે અને બીજાનું નામ આપે. અતિ આશાતના - કાયા અને વ્રત તે જ છે, તે જ પ્રમાદો અને અપ્રમાદો છે. મોક્ષાધિકારીને જ્યોતિ યોનિ વડે શું કામ છે? ઈત્યાદિ સ્વાધ્યાયિક આદિને અંતરાય કરવા. અકાલ સ્વાધ્યાયાદિથી જ્ઞાનવિસંવાદ યોગ કરે. ૧૩૦ દર્શન–સમ્યગ્દર્શનની વિરાધના વડે અતિચાર થાય તે. આ પણ પાંચ ભેદે છે. તેમાં દર્શનપત્યનીતા ક્ષાયિકદર્શની પણ શ્રેણિક આદિ નકમાં ગયા એવી નિંદા વડે, નિહવ - દર્શન પ્રભાવનીય શાસ્ત્રની અપેક્ષાથી પૂર્વવત્ જાણવું. અતિ આશાતના - આ કલહ શાસ્ત્રોથી શું લાભ? અંતરાત્ પૂર્વવત્ શંકાદિ વડે દર્શન વિસંવાદ યોગ. ચાસ્ત્રિ વિરાધના - વ્રત આદિ ખંડનરૂપથી અતિચાર. ચાર કષાયો વડે થયેલ અતિચારોને હું પ્રતિકમું છું. તે આ રીતે – ક્રોધ, માન, માયા, લોભ કષાયો વડે. કાચનું સ્વરૂપ ઉદાહરણ સહિત નમસ્કાર મુજબ જાણવું. ચાર સંજ્ઞા વડે થયેલા અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. તે આ રીતે આહાર સંજ્ઞા ઈત્યાદિ ચાર. તેમાં સંજ્ઞાન તે સંજ્ઞા. તે સામાન્યથી ક્ષાયોપશમિકી અને ઔદયિકી છે. તેમાં આરંભની છે તે જ્ઞાનાવરણના ક્ષયોપશમથી જન્ય અને ઔદયિકી છે. તેમાં આરંભની છે તે જ્ઞાનાવરણના ક્ષયોપશમથી જન્ય અને મતિભેદ રૂપ છે, તેનો અહીં અધિકાર નથી, બીજી સામાન્યથી આહાર સંજ્ઞાદિ લક્ષણ ચતુર્વિધ છે. આહાર સંજ્ઞા - આહારની અભિલાષા, તે ક્ષુધા વેદનીયના ઉદયથી ઉત્પન્ન તે આત્મ પરિણામ વિશેષ છે. તે વળી ચાર સ્થાનેથી ઉત્પન્ન થાય છે. તે આ રીતે – ખાલી પેટ થવાથી, ક્ષુધા વેદનીય કર્મના ઉદયથી, મતિ વડે, તે હેતુથી ઉપયોગ વડે. તેમાં ‘મતિ આહારના શ્રવણાદિથી થાય છે. તેના હેતુથી ઉપયોગ તે આહારના સતત ચિંતનથી થાય છે, તે આહાર સંજ્ઞા વડે થયેલ અતિચાર વિશેષ. ભય સંજ્ઞા - ભયનો અભિનિવેશ, ભયમોહનીયના ઉદયથી થયેલ જીવ પરિણામ જ. આ પણ ચાર સ્થાને ઉદ્ભવે - હીનસત્ત્વતા, ભય મોહનીયનો ઉદય, મતિ વડે, તદર્થોપયોગી. મૈથુનસંજ્ઞા - મૈથુનની અભિલાષા. વેદ મોહનીય ઉદયથી થયેલ જીવ પરિણામ જ. આ પણ ચાર સ્થાનોથી ઉદ્ભવે છે, તે આ – ચિત્તમાંસલોહી વડે, વેદ મોહનીયના ઉદયથી, મતિથી, તદર્થોપયોગથી. પરિગ્રહસંજ્ઞા – પરિગ્રહની અભિલાષા, તીવ્ર લોભોદરાથી ઉત્પન્ન આત્મ પરિણામ Page #75 -------------------------------------------------------------------------- ________________ અધ્ય, ૪/ર૧ નિ ૧૨૭૧ ૧૩૧ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ o ધ્યાન શતક o આ પણ ચાર સ્થાને ઉદ્ભવે - અવિવિક્તતાથી, લોભના ઉદયથી, મતિ વડે, તદર્થોપયોગથી. ચાર વિકથા કરતા થયેલ અતિચારોને હું પ્રતિકકું છું. તે આ – વિકથા એટલે વિરુદ્ધા કે વિનષ્ટા જે કથા. તે સ્ત્રીકથાદિ રૂપ છે. આ કથા ચાર ભેદે છે - જતિકથા, કુલકથા, રૂપકથા, નેપષ્ય કથા. તેમાં જાતિકથા - બ્રાહ્મણી આદિમાંથી કોઈની પ્રશંસા કે હેપ કરે. કુળકથા - ઉગ્ર આદિ કુળમાં જન્મેલમાંથી કોઈની, રૂપકથા - આંધ આદિ દેશની કોઈક સ્ત્રીના પણ રૂપની પ્રશંસા કરે કે દ્વેષ કરે. નેપથ્ય કથા - ઉક્ત સ્ત્રીમાંના કોઈકના વસ્ત્રની પ્રશંસા કે દ્વેષ કરવો. ભક્ત-ભોજન, તે વિષયક કથા. તે પણ ચાર ભેદે છે – આવ૫ કથા - આટલાં દ્રવ્યો શાક, ઘી આદિમાં ઉપયુક્ત છે.નિવપિ કથા - આ વ્યંજન ભેદાદિમાં પંદર રૂપિયા થાય. એ રીતે આરંભકથા અને નિષ્ઠાન કથા - X - X - કહી. દેશકથા - જનપદ સંબંધી કથાથી. આ પણ છંદાદિ ભેદથી ચાર પ્રકારે છે - છંદ, વિધિ, વિકલા અને નેપથ્ય. વિારે ભેદ વિશે વૃત્તિકારે લોકો આપેલ છે, અમને મes શાદિક અનુવાદ સમજાયો, ભાવ પકડી શક્યા નહીં તેથી આ અનુવાદ છોડી દીધેલ છે.) રાજકથા - આ પણ નરેન્દ્ર નિર્ગમાદિ ભેદથી ચાર પ્રકારે છે. તે ચાર ભેદ આ પ્રમાણે - નિગમ, અતિગમ, બલ, કોશ કોઠાગાર નીકળતા એવા આ રાજાની આટલી ઋદ્ધિ અને વિભૂતિ છે, હાથીને સ્કંધે શોભી રહ્યા છે, અલકાપુરીમાં ઈન્દ્ર જતો હોય તેવું લાગે છે. આટલા હાથી, ઘોડા, સ્પ, પદાતિ બલવાહનો છે, આટલા કરોડ કોશ, કોઠાગાર છે ઈત્યાદિ કથા તે ચારે ભેદે રાજકથા કહી. હું ચાર ધ્યાનને કરવા દ્વારા કે અશ્રદ્ધેયાદિ પ્રકારથી જે અતિચાર કર્યો, તેને પ્રતિકકું છું. તે આ રીતે – આર્તધ્યાનાદિ. તેમાં ધ્યાવવું તે ધ્યાન એ રીતે ભાવ સાધન છે. તે વળી કાળથી અંતમુહૂર્ત માત્ર છે. ભેદથી ચાર પ્રકારે છે, ધ્યયે પ્રકારો તે અમનોજ્ઞ વિષય સંપ્રયોગાદિ છે. તેમાં શોક, આકંદન, વિલાપ કરવો ઈત્યાદિ રૂપ આર્તધ્યાન છે, (તેનાથી થયેલ અતિચારોનું) ઉત્સન્ન-વધ આદિ રૂપ રૌદ્રધ્યાન છે, તેનાથી જિનપ્રણિત ભાવ શ્રદ્ધાનું આદિ રૂપ ધર્મધ્યાન છે અવધ-અસંમોહાદિ રૂપ શુક્લધ્યાન છે આ ચારે ધ્યાનનું ફળ અનુક્રમે તિર્યંચ, નક, દેવગતિ આદિ મોક્ષ નામે છે. આ સંક્ષેપથી ધ્યાન કહ્યું. તેનો વિસ્તાર ધ્યાનશતકથી જાણવો. તે આ છે :ધ્યાનશતકના મહાઈવથી વસ્તુતઃ શામતપણાથી પ્રારંભમાં જ વિદનવિનાયકને ઉપશાંત કરવાને મંગલ અર્થે ઈષ્ટ દેવતાનો નમસ્કાર કહે છે - વૃિત્તિકાર મહર્ષિએ અહીં ધ્યાનશતક નોંધેલ છે. જે સૂગ-ર૧ની ટીકાની અંતર્ગત જ આપેલ છે. યુર્ણિકારશ્રીએ ધ્યtrી વ્યાખ્યા તેના ભેદ-પ્રભેદો સહિત કરી છે, અને તે ખૂબ જ મુદ્દાસર છે, તેઓએ માનશતક નોંધેલ નથી. શ્રી શlofસાગર સૂરિ તું પિયત અવમૂર્ણિમાં આ મન શતકની શોધતો છે, પણ વૃત્તિ સંક્ષેપમાં જ છે. અમે હારિભદ્રીય વૃત્તિ અને દીપિકા તથા અવમૂરિને આધારે આ વિવેયન નોંધેલ છે, માત્ર હારિભદ્વીયવૃત્તિનો અક્ષરશ: અનુવાદ નથી.] o ગાથા-૧ - શુક્લ દયાનાગ્નિથી બાળેલ કર્મ ધંધનવાળા યોગીશ્વર, શરય વીરને પ્રણામ કરીને હું ધ્યાન અધ્યયન કહીશ. • વિવેચન-૧ - - વિશેષથી કર્મને પ્રેરે કે ગમન કરાવે તે વીર. - શોકને દૂર કરે તે શુક્લ. - જેના વડે તેવું ચિંતન થાય તે ધ્યાન, એકાગ્ર ચિત્ત નિરોધ. - કર્મ ધંધનના બાળવાથી અગ્નિરૂપ તે શુક્લધ્યાનાગ્નિ. - મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગોથી કરાય તે કમજ્ઞાનાવરણીય આદિ. તે જ અતિ તીવ્ર દુઃખાનલના નિબંઘનવથી ઇંધનરૂપ છે. તેવા કર્મ ઇંધન તે શુક્લ યાનાગ્નિથી બાળેલ-ભસ્મીકૃત જેના વડે કરાયેલ છે તે. – પ્રણમ્ય - પ્રકર્ષથી મન, વચન, કાયાના યોગથી નમીને. - ધ્યાન પ્રતિપાદક અધ્યયનને પ્રકર્ષથી કહીશ. - વીર ભગવંત કેવા ? યોગીશ્વર, મન, વચન, કાયાના જોડાણ રૂપ હોવાથી પ્રધાન, અનુતર એવા મન-વચન-કાય વ્યાપારવાળા. - આના દ્વારા કેવળ જ્ઞાનાદિ વડે આત્માનું જોડાણ કર્યું. તે ધર્મ-શુલરૂપ યોગ જેનામાં વિધમાન છે, તે યોગી તેના ઈશ્વર અતિ પ્રભુ કે સ્વામી તે યોગીશ્વર, વળી ભગવંત કેવા છે ? શરમ્ય. રાગ આદિથી પરિભૂતને આશ્રયરૂપ, સવવત્સલ, રક્ષક એવા તે શરમ્ય કહેવાય. અહીં શુક્લધ્યાનાગ્નિ વડે બાળેલ કર્મ ઇંધન રૂપ તો સામાન્ય કેવલી પણ હોય, પણ વાકાયાના અતિશયના અભાવે તે યોગેશર ન કહેવાય. તે જ તાવથી શરણ્ય છે, એમ જણાવવા માટે અહીં ભગવંતના બંને વિશેષણો મૂકેલ છે. હવે ધ્યાનના લક્ષણને પ્રતિપાદન કરતા કહે છે – • ગાથા-૨ - જે સ્થિર અધ્યવસાય છે, તે ધ્યાન છે. જે ચલ છે તે ચિત્ત છે, તે ચિત્ત ત્રણ ભેદે હોય – ભાવના, અનુપેક્ષા અથવા ચિંતા. • વિવેચન-૨ - સ્થિર-નિશ્ચલ. અધ્યવસાન-મનની એકાગ્રતા, આલંબન. ચલ-અનવસ્થિત. Page #76 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૦ ૪/ર૧, ધ્યાનશતક-૨ ૧૩૩ ૧૩૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ચિતના ત્રણ ભેદ (૧) ભાવના - તે યિત ભાવના થાય છે, ભવાય તે ભાવના થતુ ધ્યાનના અભ્યાસની ક્રિયા કે વિભાષા. (૨) અનુપેક્ષા - પશ્ચાત્ ભાવમાં જોવું તે, તે મૃતિ ધ્યાનથી ભ્રષ્ટ ચિત ચેષ્ટા છે. (૩) અથવા ચિંતા શબ્દ બીજા પ્રકારના પ્રદર્શન માટે છે, ચિંતા તે ઉક્ત બે પ્રકાર હિત છે તે મનોચેટા. આ યાન લક્ષણ ઓઘણી બતાવીને હવે ધ્યાન જ કાળ અને સ્વામી વડે નિરૂપતા કહે છે – • ગાથા-૩ - અંતમુહૂર્ત માત્ર એક વસ્તુમાં ચિત્તનું અવસ્થાન એ છાસ્થોને ધ્યાન છે અને જિનેશ્વરને યોગ નિરોધ છે. • વિવેચન-3 : ૩૭ લવ પ્રમાણ કાળ વિશેષ તે મહતું. કહ્યું છે - કાળનો પરમ વિરુદ્ધ અવિભાજ્ય ખંડને ‘સમય’ કહે છે. અસંખ્યાત સમયનો ઉચ્છવાસ નિઃશ્વાસ થાય છે. નિરુપલિટ હષ્ટપુષ્ટ પ્રાણીનો એક ઉચ્છશ્વાસ-નિઃશ્વાસને પ્રાણ કહે છે. સાત પ્રાણનો સ્તોક, સાત સ્તોકનો લવ કહેવાય. 99-Gવનું મુહૂર્ત જાણવું. અંતર્મહd માત્ર કાળ. મનની અવસ્થિતિ તે ચિત્તાવસ્થાન અર્થાતુ નિરૂકંપતાથી વૃત્તિ. ક્યાં ? એક વસ્તુમાં. પર્વ - જેમાં અદ્વિતીય ગુણ-પયયો વસે છે, તે વસ્તુ - ચેતન આદિ એક તે વસ્તુ, તે એક વસ્તુ, તેમાં તેમાં છાસ્થોનું ધ્યાન છે. તેમાં જે છાદન કરે તે છા, તે જ્ઞાનાદિગુણના આવકવથી જ્ઞાનાવરણાદિ લક્ષણ ઘાતિકર્મ, છાસ્થ-કેવલી. તે છાસ્થોનું ધ્યાન. સમુદાય અર્થ આ પ્રમાણે છે - અંતર્મુહૂર્ત કાળ જે ચિતની એક જ વસ્તુમાં અવસ્થિત તે છવાસ્થોનું ધ્યાન. થોન - દારિકાદિ શરીર સંયોગથી ઉત્પન્ન આમપરિણામ વિશેષ વ્યાપાર, તેનો નિરોધ તે યોગ નિરોધ-પ્રલય કરણ. કોને ? કેવલીને, તે યોગ નિરોધ જ છે, ચિતનું અવસ્થાન નથી. કેમકે તેમનો ચિતનો જ અભાવ હોય છે. અથવા યોગનિરોધ એ જિનેશ્વરોને જ ધ્યાન છે, બીજ છાસ્થોને નહીં, કેમકે તે બીજાને અશક્ય છે. જે રીતે આ યોગ નિરોધ જિનોને ધ્યન છે, જેટલો કાળ તે થાય છે, તેથી આગળ હું કહીશ. હાલ છવાસ્થોને અંતર્મુહૂર્તથી આગળ જે થાય છે તે કહું છું. • ગાથા-૪ - અંતમુહૂર્તથી વધારે ચિંતામાં સ્થાનાંતર થાય, બહુ વસ્તુના સંક્રમમાં ઘણાં કાળે પણ ધ્યાન પ્રવાહ સંચરે છે. • વિવેચન-૪ - તમુહૂર્તથી આગળ પૂર્વોક્ત સ્વરૂપની ચિંતાને ધ્યાનાંતર કહ્યું. તેમાં અહીં ધ્યાન સિવાયનું બીજું ધ્યાન તે ધ્યાનાંતર ન લેવું. તો શું લેવું ? ભાવના અનુપેક્ષાત્મક ચિત. આ ધ્યાનાંતર તેના ઉત્તરકાળ ભાવિની ધ્યાન હોવાથી થાય છે. તે કાળમાન વસ્તુ સંક્રમણ દ્વારથી નિરૂપતા કહે છે - ઘણી વસ્તુના સંક્રમમાં પ્રભૂત કાળ જાણવો. તેટલો ધ્યાનપ્રવાહ કહ્યો. આ ઘણી વસ્તુ તે આભગત, પરગત જાણવી. તેમાં આત્મગત તે મન વગેરે, પરગત તે દ્રવ્યાદિ, તેમાં સંચરણ. અહીં સુધી ધ્યાનના સામાન્ય લક્ષણ કહ્યા. હવે વિશેષ લક્ષણ જણાવવા ધ્યાનોદ્દેશનું વિશિષ્ટ ફળ ભાવ સંક્ષેપથી બતાવે છે – • ગાયા-પ : આd, રૌદ્ધ, ધર્મ અને શુકલ ધ્યાન એ ચાર ભેદ છે. તેમાં છેલ્લા બે નિવણ સાધક છે અને આd, રૌદ્ધ એ ભવના કારણરૂપ છે. • વિવેચન-૫ : (૧) આd - Bત એટલે દુ:ખ, તે નિમિતે દૃઢ અધ્યવસાય છે. આd અથતિ ક્લિષ્ટ. (૨) રૌદ્ર • હિંસાદિ અતિ કુરતાનુગત, (૩) ધર્મ-શ્રુત-ચા િધમનુગત, (૪) શુક્લ - આઠ પ્રકારના કર્મ મળને શોધે, ઘટાડે કે દૂર કરે તે શુક્લ. આ ચાર ધ્યાન વર્તે છે. હવે કુળ હેતુવ દશવિ છે - અંત્ય છે એટલે ધર્મ અને શુક્લ, તે બંને નિવણિ સાધન છે. અહીં નિવૃત્તિ તે નિર્વાણ-સામાન્યથી સુખ કહેવાય છે. તેને સાઘવું - કરવું તે. [શંકા આર્તધ્યાનથી તિર્યંચ ગતિ, રૌદ્રધ્યાનથી નસ્કગતિ, ધર્મ ધ્યાનથી દેવલોક અને શુક્લધ્યાનથી સિદ્ધિ ગતિ પમાય છે. એમ જે કહ્યું તે ઉકત ગાયાવી વિરોધ ન પામે? ના, દેવગતિ અને સિહિગતિ સામાન્યથી સુખસિદ્ધિ છે. જો કે નિર્વાણ એ મોક્ષ છે, તો પણ પરંપરાથી ધર્મધ્યાન પણ તેના સાધનપણે હોવાથી વિરોધ નથી. તથા ભવકારણ આd અને રૌદ્ર “જેમાં કર્મવશવર્તી પ્રાણી રહે છે.” તે ભવ એટલે સંસાર, તો પણ અહીં વ્યાખ્યાન વિશેષથી તિર્યંચ અને નરક ભવ લેવા. હવે આર્તધ્યાનનો અવસર છે, તે સ્વવિષય અને લક્ષણ ભેદથી ચાર પ્રકારે છે, (૧) અમનોજ્ઞનો સંપ્રયોગ, (૨) મનોજ્ઞનો વિપ્રયોગ- વેદના (3) ઉભયરૂપ (૪) નિદાન. તેમાં પહેલો ભેદ કહે છે – • ગાથા-૬ : અમનોજ્ઞ શબ્દાદિ વિષય વસ્તુ પ્રાપ્ત થયા પછી તેના વિયોગની અતિઅતિ ચિંતા જે દ્વેષ મલિન પાણીને થવી, તેના વિયોગ માટે સંપયોગનું મરણ રૂપ [પહેલું આધ્યાન કહ્યું.. • વિવેચન-૬ - મનોજ્ઞ એટલે મનને અનુકૂળ, અમનોજ્ઞ - મનોજ્ઞ નહીં તે. શું અમનોજ્ઞ ? શબ્દાદિ વિષયો, મારિ શબ્દથી વર્ણ આદિ લેવા. અહીં વિષય - આમાં આસત પ્રાણી વિષાદ પામે છે તે વિષય. અથવા ઈન્દ્રિય ગોચર તે વિષયો. વસ્તુ - તે તે વિષયના આધારભૂત દ્રવ્ય કે પ્રાણી તે વિષયો પ્રાપ્ત થયા પછી આ મનોજ્ઞ વિષયો કયારે વિયોગ પામે તેની ચિંતા. મને કઈ રીતે આનો વિયોગ થાય તે ભાવ. આના દ્વારા વર્તમાનકાળ લીધો. તેથી અસંપયોગનું અનુમરણ દ્વારા ભવિષ્યકાળ લીધો. Page #77 -------------------------------------------------------------------------- ________________ અધ્ય ૪/ર૧, ધ્યાનશતક-૬ ૧૩૫ ૧૩૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ‘' શબ્દથી પૂર્વે પણ વિયુક્ત-સંપ્રયુક્તથી અતીતકાળ કહ્યો. તેષ મલીન - અપ્રીતિલક્ષણ રૂપ દ્વેષ, તેનાથી મલિન, તેથી આકાંત થઈ ઋત' - દુઃખી, પહેલો ભેદ કહ્યો. હવે બીજો કહે છે – • ગાથા-૭ - શળ, શીર્ષ, રોગાદિ વેદનામાં વિયોગમાં દઢ અધ્યવસાયથી તેના આસપયોગની ચિંતામાં તેના પ્રતિકારમાં આકુળ મન હોવું તે. • વિવેચન-૭ : શૂળ, શિરોવેદના, રોગવેદના, બીજા રોગ અને આતંકમાં જે વેદના વેદે, તેના વિયોગ માટેનો દૃઢ અધ્યવસાય. આ વર્તમાનકાળ લીધો. અનાગતને આશ્રીને કહે છે - વેદનાના કથંચિત્ અભાવે તેના અસંપ્રયોગની ચિંતા “કઈ રીતે મને આ આવતા રોગનો સંપ્રયોગ ન થાય ? ચિંતા અહીં ધ્યાન જ કહેવું. * * * આ વિયોગ પ્રણિધાનથી શું ? તે વેદનાના પ્રતિકારમાં ચિકિત્સામાં વ્યગ્ર જે અંતઃકરણ તે વિયોગ પ્રણિધાનાદિ આર્તધ્યાન. બીજો ભેદ કહ્યો. હવે બીજો ભેદ કહે છે - • ગાથા-૮ : ઈષ્ટ વિષયાદિ કે વેદનામાં સગરક્ત જીવને તેના અતિયોગનો અધ્યવસાય તથા ન મળેલ માટે તેના સંયોગની ઈચ્છારૂપ ઢ અધયવસાય [પ આધ્યાન વિવેચન-૮ : મનોજ્ઞ વિષયાદિ વસ્તુ તથા ઈષ્ટ વેદનામાં તેના અવિયોગનો દેઢ અધ્યવસાય આના દ્વારા વર્તમાનકાળ કહ્યો. તથા મને કઈ રીતે આ વિષયોનો સંબંધ થાય તેવી ઈચ્છા. આના દ્વારા અનાગત કાળનું ગ્રહણ કર્યું. ગાયામાં રણકત પ્રાણીને એમ કહ્યું. તેમાં અભિવંગ-આસક્તિ લક્ષણ તે રાગ, તેનાથી ભાવિત હોવું તે. ત્રીજો ભેદ કહ્યો, હવે ચોથો ભેદ કહે છે – • ગાથા-૯ : દેવેન્દ્ર અને ચકવતપણાના ગુણ, ઋહિદ્રના યાચના સવરૂપ નિયાણાનું ચિંતન થાય છે, તે અધમ છે. અત્યંત અજ્ઞાનતા સભર છે. [આ ચોથું ધ્યાન • વિવેચન-૯ : દેવો • ભવનવાસી આદિ, તેનો ઈન્દ્ર તે દેવેન્દ્ર - અમર આદિ. ચક - એક આયુધ, તેના વડે વિજયનું આધિપત્ય વર્તાવનાર તે ચક્રવર્તી, જેમકે – ભરત આદિ. એ રીતે બલદેવ, વાસુદેવની ગુણ અને ઋદ્ધિ. તેમાં ગુણ - સુરપાદિ, ઋદ્ધિ-વિભૂતિ, તેની યાચના. તે જઘન્ય નિદાનનો અધ્યવસાય “હું આ તપ અને ત્યાગાદિથી દેવેન્દ્ર થાઉં ઈત્યાદિ ૫. અધમ કેમ કહ્યા ? જે કારણે અતિ અજ્ઞાન અનુગત છે, અને અજ્ઞાની સિવાયના કોઈને સાંસારિક સુખનો અભિલાષ ન થાય. આર્તધ્યાનનો ચોથો ભેદ કહ્યો, હવે આ જે રીતે થાય, તેને જણાવવા માટે કહે છે – • ગાથા-૧૦ : આ પ્રમાણે ચાર પ્રકારનું આધ્યાન ગ-દ્વેષ-મોહથી કલુષિત જીવને થાય, તે સંસાર વર્ધક અને તિર્યંચગતિનું મૂળ છે. • વિવેચન-૧૦ : ગાથાર્થ કહ્યો. વિશેષ આ પ્રમાણે- સાધુને પણ શૂળાદિ વેદનાથી અભિભૂતને અસમાધિમાં તેનો પ્રતિકાર કરવામાં તેના વિપ્રયોગના પ્રણિધાનનો દોષ આવે તથા તપ અને સંયમના સેવનમાં નિયમથી સાંસારિક દુ:ખ વિયોગ પ્રણિધાનથી આdધ્યાનની પ્રાપ્તિ થાય તેનું શું ? આdધ્યાન રાગાદિ વશવર્તીને જ હોય, બીજાને ન હોય, તેથી ગ્રંથકાર કહે છે - • ગાયા-૧૧ - ‘ પીડા મારા કર્મવિપાકથી ઉભી થયેલી છે' એવા વસ્તુ સ્વભાવના ચિંતનમાં તત્પર અને સમ્યફ સહન કર મધ્યસ્થ મુનિને...[અનુસંધાન ગાથા૧રમાં છે.] • વિવેચન-૧૧ - રાગ-દ્વેષની મધ્યે રહે તે મધ્યસ્થ. મધ્યસ્થતા જ, બીજાના નહીં. ત્રિકાળ અવસ્થામાં જગતને માને તે મુનિ - સાધુ. સ્વકર્મના પરિણામથી જનિત આ શૂળાદિ • x • કહ્યું છે કે – “અરે ! પૂર્વે કરેલ દુઠ્ઠીર્ણ અને દુપ્રતિકાંત કમને વેદીને જ મોક્ષ છે, પણ વેધા વિના નથી. અથવા તપથી ખપાવીને મોક્ષ થાય.” એ પ્રમાણે વસ્તુ સ્વભાવ ચિંતનાત શોભન અધ્યવસાય વડે સહેતા એવાને અસમાધિ કઈ રીતે થાય ? પણ ધર્મ-અનિદાન થાય તે કહેશે. આશંકાગત પહેલા પક્ષનો પરિહાર કર્યો. હવે બીજો, બીજો. • ગાથા-૧૨ - અથવા પ્રશસ્ત આલંબન કરીને, અભ સાવધ ઉપાયને કરતા, તપ અને સંયમરૂપ પ્રતિકાને સેવતા મનિને અનિદાન ધર્મ છે. • વિવેચન-૧૨ - જ્ઞાનાદિ ઉપકારક પ્રશસ્ત આલંબન-પ્રવૃત્તિ નિમિત્ત શુભ અધ્યવસાયને કરતાં. • x • ચિકિત્સારૂપ, ૫ સાવધ ઉપાય કરતાં. અહીં માપ શબ્દ અભાવ કે થોડાંના અર્થમાં છે. અતિદાન ધર્મ થાય કેમકે તે નિર્દોષ છે. આ નિર્દોષત્વ વચનના પ્રામાણ્યથી છે. કહ્યું છે કે – “ગીતાર્ચ યતના વડે કૃત્યોગીને કારણે નિર્દોષ છે.” એ રીતે આગમના ઉત્સર્ગ - અપવાદરૂપે છે અન્યથા પરલોકની સાધના અશક્ય છે. તપ અને સંયમથી સાંસારિક દુ:ખોનો પ્રતિકાર કરતા સાધુને આ ધર્મધ્યાન જ છે. કેમકે તે દેવેન્દ્રાદિના નિદાન હિત સેવે છે. (શંકા કરેલા કર્મના ક્ષાયથી મોક્ષ થાય.” આ પણ નિયાણું જ છે ને? [સમાધાન) સાયું, આ પણ નિયમથી પ્રતિષેધ કરાયેલ જ છે. કેમકે - મોક્ષમાં કે સંસારમાં મુનિ સર્વત્ર નિસ્પૃહ છે.” તો પણ ભાવનામાં પરિણત જીવને આશ્રીને Page #78 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૰૪/૨૧, ધ્યાનશતક-૧૨ વ્યવહારથી આ અદુષ્ટ જ છે. આ જ પ્રકાસ્સી અને ક્રિયા પ્રવૃત્તિના યોગથી તેની ચિત્ત શુદ્ધિ થાય છે. અહીં આર્તધ્યાનને સંસાર વર્લ્ડન કેમ કહ્યું? તે બીજપણે હોવાથી. તે બીજત્વને જ દર્શાવતા કહે છે – ૧૩૭ • ગાથા-૧૩ : જે કારણથી રાગ, દ્વેષ, મોહ એ સંસારના કારણો કહ્યા અને આધ્યિાનમાં આ ત્રણે છે, તેથી તે સંસારનું બીજ છે. • વિવેચન-૧૩ : રાગ, દ્વેષ, મોહ જે કારણથી સંસારના હેતુરૂપ છે, તેમ પરમમુનિઓએ કહેલ છે, આર્તધ્યાનમાં આ ત્રણે સંભવે છે. તેથી તેને ભવવૃક્ષનું કારણ કહેલ છે. [શંકા] જો આ ઓઘથી સંસારવૃક્ષનું બીજ છે, તો પછી તિર્યંચ ગતિનું મૂળ કેમ કહ્યું ? તિર્યંચગતિ ગમનના નિબંધનત્વથી જ તેને સંસાર વૃક્ષનું બીજ કહ્યું છે. બીજા કહે છે – તિર્યંચ ગતિમાં જ ઘણાં જીવોનો સંભવ અને સ્થિતિના દીર્ઘત્વી સંસારપણાંનો ઉપચાર કહ્યો. હવે આર્તધ્યાનીની લેશ્મા કહે છે – . ગાથા-૧૪ : આર્તધ્યાનીને અતિ સંક્લિષ્ટ નહીં એવી કાપોત, નીલ અને કૃષ્ણ લેશ્યાઓ હોય છે, તે કર્મ પરિણામથી ઉત્પન્ન થાય છે. • વિવેચન-૧૪ : કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યાઓ રૌદ્રધ્યાન લેશ્માની અપેક્ષાથી અતિ અશુભ અનુભાવવાળી હોતી નથી. કોની ? આર્તધ્યાનવાળા પ્રાણીની. એ કઈ રીતે બંધાય ? કર્મ પરિણામ જનિત, સ્તેશ્યા - કૃષ્ણાદિ દ્રવપ્ યુક્ત આત્માના જે સ્ફટિક સમાન પરિણામ તે લેશ્યા. તે કર્મોદયથી થાય છે. ઓઘથી આર્તધ્યાની કઈ રીતે ઓળખાય ? ચિહ્નો વડે, તે કહે છે - ૦ ગાથા-૧૫ થી ૧૭ : આર્તધ્યાનના ચિહ્નો છે - આક્રંદ, શોક, ઉકળાટ, ફૂટવું આદિ. તે ઈષ્ટ વિયોગ, અનિષ્ટ અવિયોગ તથા વેદના નિમિત્તે થાય છે તેમાં નિજ કાર્યોની નિંદા અને બીજાની વિભૂતીની સવિસ્મય પ્રશંસા કરે છે. તેની અભિલાષા કરે છે, એમાં જ રક્ત બને છે, તેના ઉપાર્જનમાં રત થાય છે. શબ્દાદિ વિષય વૃદ્ધ બને છે, સદ્ધર્મ પરાંખ અને પ્રમાદમાં આસક્ત થાય છે. જિનાગમથી નિરપેક્ષ થઈ આદિધ્યાનમાં વર્તે છે. • વિવેચન-૧૫ થી ૧૭ : આક્રંદન - મોટા શબ્દોથી રડવું. શોક - અશ્રુ પરિપૂર્ણ નયનથી દૈન્ય. પરિદેવન - ફરી ફરી ક્લિષ્ટ ભાષણ. તાડન - છાતી, માથું કુટવા કે વાળ ખેંચવા. તે ઈષ્ટ વિયોગાદિ ઉક્ત કારણે થાય. - બીજું - પોતાના કૃત્યો - કર્મ, શિલ્પ, કલા, વાણિજ્યાદિના અલ્પફળ કે નિષ્ફળતાને આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ નિંદે છે. પ્રશંો - સ્તવે છે, - સાશ્ચર્ય બીજાની સંપત્તિને. બીજાની સંપત્તિની અભિલાષા રાખે છે. પ્રાપ્ત થતાં તેમાં રાગ કરે છે. તેને મેળવવામાં ઉધુક્ત થાય છે, તે પણ આર્તધ્યાન છે - વળી - ૧૩૮ શબ્દાદિ વિષયમાં મૂર્છિત અને કાંક્ષાવાળો, ક્ષાંતિ આદિ ચાસ્ત્રિ ધર્મથી પરાંમુખ, મધ આદિ પ્રમાદમાં આસક્ત, તીર્થંકરોના આગમરૂપ પ્રવચનથી નિરપેક્ષ થઈ આર્તધ્યાનમાં વર્તે છે. હવે આર્તધ્યાનને આશ્રીને જે અનુગત છે, અનર્હ છે, તે – • ગાથા-૧૮ : તે આધ્યિાન અવિરત, દેશવિરત કે પ્રમાદસ્થ સંતને હોય છે. તેને સર્વ પ્રમાદનું મૂળ સમજી સાધુજનોએ ત્યાગ કરવો. • વિવેચન-૧૮ : અવિરત - મિથ્યાર્દષ્ટિ અને સમ્યગ્દષ્ટિ. દેશવિરત - એક, બે આદિ અણુવ્રતધારી શ્રાવક, પ્રમાદ નિષ્ઠ સંયતો. તેમને આર્તધ્યાન હોય પણ અપ્રમત્ત સંયતને ન હોય. આ સ્વરૂપથી સર્વ પ્રમાદનું મૂળ છે. તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. કોણે? સાધુ લોકોએ અને ઉપલક્ષણથી શ્રાવકોએ કેમકે આર્તધ્યાન પરિત્યાગને યોગ્ય જ છે. હવે રૌદ્રધ્યાન કહે છે. તે પણ ચાર ભેદે છે – હિંસાનુબંધી, મૃષાનુબંધી, સ્તેયાનુબંધી અને વિષયસંરક્ષણાનુબંધી. તેમાં પહેલો ભેદ – * ગાથા-૧૯ 1 જીવોનો - વધ, વીંધવા, બાંધવા, બાળવા, અંકન કરવું અને મારી નાંખવા આદિ સંકલ્પવાળું અતિક્રોધરૂપ ગ્રહથી ગ્રસ્ત, નિર્દય હૃદયી માણસનું, અધમ વિપાકવાળું ધ્યાન તે રીદ્રધ્યાન છે. • વિવેચન-૧૯ : સત્ત્વ - એકેન્દ્રિયાદિ, વધ-શલતાદિથી તાડન, વેધ-ખીલી આદિથી નાકનું વેધન. બંધન-દોડા આદિથી. દહન-ઉત્સુકાદિથી, અંકન - શ્વશૃગાલ ચરણાદિથી, મારણ - પ્રાણ વિયોજન. દ્દેિ શબ્દથી આગાઢ, પરિતાપન, પાટનાદિ લેવા. આ બધું ન કરવા છતાં કરવા માટે દૃઢ અધ્યવસાય. તે રૌદ્રધ્યાન છે. કેવું પ્રણિધાન? અતિ ઉત્કટ જે ક્રોધ તે જ અપાય હેતુત્વથી ગ્રહ છે, તેનાથી અભિભૂત. ક્રોધના ગ્રહણથી માન આદિ પણ લેવા. તે પણ દયારહિત અંતઃકરણથી કરે. તેનો નકાદિ પ્રાપ્તિ રૂપ વિપાક છે. પહેલો ભેદ કહ્યો, હવે બીજો ભેદ કહે છે - * ગાથા-૨૦ : પૈશુન્ય, અસભ્યયન, અસત્યવચન, જીવ ઘાતાદિ આદેશ પ્રણિધાન, તે માયાવી - ઠગાઈ કરનાર કે ગુપ્ત પાપીને થાય છે. • વિવેચન-૨૦ : અનિષ્ટ સૂચક, જ-કાર મ-કારાદિ અસભ્ય વચન, અમૃતવચન-તે વ્યવહાર નયથી ત્રણ પ્રકારે છે. (૧) અભૂત ઉદ્ભાવન, (૨) ભૂત નિહવ, (૩) અર્થાન્તર. Page #79 -------------------------------------------------------------------------- ________________ અધ્ય ૪/ર૧, ધ્યાનશતક-૨૦ ૧૩૯ ૧૪૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ સમાય છે. હવે આ જ સ્વામી દ્વારથી કહે છે. પ્રવરત - સમ્યગદષ્ટિ. દેશસંયત - શ્રાવકો. આના દ્વારા સર્વ સંયતનો વ્યવચ્છેદ કર્યો. આ અવિરતાદિના ચિત્તમાં સંચિત. અહીં મનનું ગ્રહણ યાન ચિંતાના પ્રધાન અંગપણે જણાવવા માટે છે. મધન્ય - અશ્રેયસ્કર, સિંધ પાપ. હવે આ જ રીતે જેને વધારે છે તેને જણાવતા કહે છે – • ગાથા-૨૪ - આ ચાર પ્રકારનું રૌદ્રધ્યાન રાગ, દ્વેષ, મોહથી વ્યાકુળ જીવને થાય છે. તે સંસારની વૃદ્ધિ કરનાર અને નરકગતિનું મૂળ છે. • વિવેચન-૨૪ - ગાથાર્થ કહ્યો. હવે રૌદ્રધ્યાનીની લેશ્યા કહે છે – • ગાથા-૫ : રૌદ્રધ્યાનીને કાપોત, નીલ અને કૃણ એ ત્રણ તીવ સંકલેશવાળી લેયાઓ હોય છે, તે કર્મ પરિણામથી ઉત્પન્ન થાય છે. • વિવેચન-૨૫ :- વ્યાખ્યા પૂર્વવતું. રૌદ્રધ્યાની કઈ રીતે જણાય છે ? ચિહો વડે, તેને દશવિતા કહે છે - જેિનો અર્થ ગ્રંથાચી જાણવો.] જેમાં જીવોનો ઉપઘાત છે તે ભૂતોપઘાત - છેદો, હણો આદિ. પ્રણિધાન - દૃઢ અધ્યવસાય. તે રૌદ્ર ધ્યાન કહેવાય. કોને હોય ? માયાવી - વણિકાદિ, પરવંચનમાં પ્રવૃત્ત. કૂટપ્રયોગકારી અથવા ધિગુજાતિક કુતીચિકાદિના સિદ્ભુત ગુણને ગુણવંત આત્મારૂપે પ્રખ્યાત કરે. તેથી કહે છે – ગુણરહિત પણ આત્માને જે ગુણવંત રૂપે જણાવે, તેને બીજું પ્રચ્છન્ન પાપ નથી. બીજો ભેદ કહ્યો, હવે ત્રીજો ભેદ દશવિ છે – • ગાથા-૨૧ - તીવ્ર ક્રોધ અને લોભથી વ્યાકુળ તેમજ પરલોકના અનની પરવા વગરના જીવને રદ્રવ્ય હરણ અને તે માટે જીવઘાત સુધીનું & ચિંતન, એ ત્રીજું રૌદ્રધ્યાન છે. • વિવેચન-૨૧ - ગાથામાં ‘તથા' શબ્દ, દેઢ અધ્યવસાય પ્રકારના સાર્દશ્યને જણાવવા માટે છે. તીવ્ર - ઉત્કટ ક્રોધ અને લોભથી અભિભૂત પ્રાણીને. શું ? “ભૂતોપહનનમનાઈ.” જેના વડે હણાય તે હનન. સામીપ્યથી હનન, તે ઉપહનન જીવોનું ઉપક્તન. બધાં હેયધર્મોથી દૂર તે આર્ય. આર્ય નથી તે અનાર્ય. તે અનાર્ય કેવા છે ? પરદ્રવ્ય હરણ ચિતવાળા. તે જ રૌદ્રધ્યાન છે. બીજાના સચિતાદિ દ્રવ્યના વિષયમાં ચોરી લેવાની બુદ્ધિ, નસ્કગમનાદિ વિપાકને ન વિચારીને કરે તે રૌદ્રધ્યાન. ત્રીજો ભેદ કહ્યો. હવે ચોથો ભેદ દશવિ છે – • ગાથા-૨૨ - શદાદિ વિષયોના સાધનભૂત, ધન સંરક્ષણ પરાયણ, અનિષ્ટ, સવની શંકા અને બીજાના ઉપઘાતની કલુષિત બુદ્ધિથી વ્યાકુળ ચિત્ત તે ચોથું રૌદ્રદયાન. • વિવેચન-૨૨ - શદાદિ વિષયોના સાઘન-કારણરૂપ, શબ્દાદિ વિષયને સાધવા માટેના ધનનું સંરક્ષણ - તેના પરિપાલનમાં પરાયણ-ઉધુક્ત, અનિષ્ટ-સજ્જનોને અનભિલાષણીય - અનીચ્છિત, બધાંના અભિશંકનથી અનાકુલ, શું કરશે તે જાણતા નથી. તેથી બધાંનો ઉપઘાત જ શ્રેય છે એમ પરોપઘાતથી, આત્માને કલુષ કરે તે કષાયો વડે વ્યાપ્ત અંતઃકરણવાળો. તેને રૌદ્રધ્યાન હોય. જો કે અહીં શ્રાવકો દ્વારા ચૈત્યઘનના સંરક્ષણમાં રૌદ્રધ્યાન નથી, તે જણાવવાનું છે. હવે ઉપસંહાર કહે છે - • ગાથા-૨૩ - આ પ્રમાણે કરવું, કરાવવું, અનુમોદનું રૂપ વિષય અનુચિંતન ચાર ભેદ છે. રૌદ્રધ્યાનના સ્વામી અવિરત અને દેશ સંવત લોકોના મનમાં સંસેવિત અને સાધન્ય છે. • વિવેચન-૨૩ : એ રીતે સ્વયં કરવું, બીજા વડે કરાવવું, કરતાંને અનુમતિ આપવી, આ જ વિષય જેનો છે, તેનું પ્રયાલોચન. તે હિંસાનું બંધી આદિ ચાર પ્રકારના રૌદ્રધ્યાનમાં • ગાથા-૨૬૩ - રૌદ્રધ્યાનીના આ રિહો છે ઉત્પન્ન દોષ, બહલ દોષ, નાનાવિધ દોષ, આમરણ દોષ. આ દોષ હિંસાદિમાં બાહ્ય કરણ ઉપયુક્ત પણ હોય. બીજાની આફતમાં ખુશી થાય, નિરપેક્ષ, નિર્દય પશ્ચાતાપરહિત, પાપ કરીને ખુશી થતો હોય તે રૌદ્રધ્યાનયુક્ત ચિત્તવાળો જાણવો. • વિવેચન-૨૬,૨૭ : ઉસ દોષ - હિંસાનુબંધીમાંના કોઈપણમાં પ્રવર્તમાન અને તેનાથી ન અટકી બહુલતાએ પ્રવર્તતો છે. બહુલ દોષ - બધામાં જ એ પ્રમાણે પ્રવર્તે છે. નાનાવિધ દોષ - ચામડી ઉતેડવી, આંખો ખેંચી કાઢવી વગેરે હિંસાદિ ઉપાયોમાં અનેકવાર પ્રવર્તે છે છે. આમરણદોષ - પોતે મોટી આપત્તિમાં હોય અને બીજા પણ મોટી આપતિમાં હોય તો પણ કાલસૌરિકની માફક આમરણ અસંજાત અનુતાપવાળા હોય. હિંસા-મૃષા આદિ ચારેના અનુબંધમાં બાહ્ય ઉપકરણ ઉપયુક્ત થઈ અર્થાત્ વચન અને કાયાથી તેમાં તીવ્ર ઉપયુકત થઈ વર્તે. પોતાના સિવાયનો તે અન્ય, તે અન્યની આપતિમાં અતિ ક્લિષ્ટ ચિતપણાથી ખુશ થાય- “આને આમ થયું તે બહુ સારું થયું.” નિરપેક્ષ - આ ભવ કે પરભવના અપાયના ભયથી રહિત. નિર્દય-દયા વગરનો, બીજાની અનુકંપાશૂન્ય. નિરસુતાપ - પશ્ચાતાપ રહિત. વળી સિંહમારકની જેમ પાપ કરીને ખુશ થનાર, આ રૌદ્રધ્યાનના ચિહ્નો છે. રૌદ્રધ્યાન કહ્યું. હવે ધર્મધ્યાનનો અવસર છે. તેમાં તેને જણાવવા આદિમાં આ બે દ્વાર ગાથા કહે છે – Page #80 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૰૪/૨૧, ધ્યાનશતક-૨૮,૨૯ ગાથા-૨૮,૨૯ - ધ્યાનની ભાવના, દેશ, કાળ, આસન વિશેષ, આલંબન, ક્રમ, ધ્યાતવ્ય, ધ્યાતા, અનુપેક્ષા, વેશ્યા, લિંગ, ફળને જાણીને, મુનિ તેમાં ચિત્ત સ્થાપી ધર્મધ્યાન કરે, ત્યારબાદ શુકલધ્યાન કરે. • વિવેચન-૨૮,૨૯ 3 ૧૪૧ ભાવના - જ્ઞાનાદિની. જાણીને - શું? તદુચિત દેશ, તદ્ ઉચિત કાળ અને આસનવિશેષ, વાચનાદિ આલંબન, મનોનિરોધાદિ ક્રમ, ધ્યાનનો વિષય, અપ્રમાદાદિ યુક્ત ધ્યાતા, પછી ધ્યાતોપરમ કાળ ભાવિની અનિત્યાદિ આલોચનારૂપ અનુપેક્ષા. શુદ્ધ લેફ્સા, શ્રદ્ધા આદિ લિંગ, દેવલોકાદિ ફળ, 'ત્ર' શબ્દ પોતાના અનેક ભેદ દર્શાવવાને છે. આટલું જાણીને મુનિ ધર્મધ્યાન કરે. ધર્મધ્યાનનો અભ્યાસ થયા પછી શુક્લધ્યાન કરે. આટલો સંક્ષેપાર્થ કહ્યો. વિસ્તારાર્થ ગ્રંથકાર જ કહેશે. તેમાં પહેલો દ્વારઅવયવ પ્રતિપાદનાર્થે કહે છે – . ગાથા-૩૦ - ભાવનાનો પૂર્વે અભ્યાસ કરનાર ધ્યાનની યોગ્યતાને પામે તે ભાવનાઓ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ અને વૈરાગ્ય એમ નિયત છે. • વિવેચન-૩૦ : ધ્યાનની પૂર્વે જેણે આસેવનરૂપ અભ્યાસ કરેલો છે તેને પૂર્વકૃતાભ્યાસ કહે છે. તે ભાવનાના વિષયમાં અભ્યાસ પછી અધિકૃત્ ધ્યાનના વિષયમાં યોગ્યતા - અનુરૂપતા પામે છે. તે ભાવના જ્ઞાનાદિથી નિયત છે. હવે જ્ઞાનભાવના સ્વરૂપ ગુણ દર્શન માટે કહે છે - . ગાથા-૩૧ - જ્ઞાનમાં નિત્ય પ્રવૃત્તિ રાખે, તેનાથી મનોધારણ અને વિશુદ્ધિ કરે, [ભવ નિર્વેદ કેળવે] જ્ઞાનગુણથી સારને જાણે, પછી તે સુનિશ્ચલમતિવાળો ધ્યાન કરે. • વિવેચન-૩૧ : શ્રુતજ્ઞાનમાં સદા આસેવના - પ્રવૃત્તિ કરે. મન-અંતઃ કરણની, ચિત્તની, ધારણ અશુભ વ્યાપાર નિરોધથી અવસ્થાન. વિશુદ્ધિ - સૂત્રાર્થનું વિશોધન. = શબ્દથી ભવનિર્વેદ. એ પ્રમાણે જ્ઞાનથી જીવ-અજીવ આશ્રિત ગુણ અને તેના પર્યાયોને - જાણીને, તેથી થતાં પરમાર્થને કહે છે. અથવા જ્ઞાનના માહાત્મ્યથી જેણે વિશ્વનો સાર જાણેલ છે, તેવો થાય. તેવો એ પછી ધ્યાવે - ચિંતવે. કેવો સાર જાણેલ છે, તેવો થાય. તેવો એ પછી ધ્યાવે - ચિંતવે. કેવો થઈને ? અતિશય નિશ્ચલ સમ્યજ્ઞાનથી અન્યથા પ્રવૃત્તિકંપથી રહિત બુદ્ધિ જેની છે તેવો થઈને. [ધ્યાનિ કરે] જ્ઞાન ભાવના કહી, હવે દર્શન ભાવનાનું સ્વરૂપ કહે છે – . ગાથા-૩૨ - શંકાદિ દોષરહિત, પ્રથમ-સ્થિકિરણાદિ ગુણસમૂહથી સંપન્ન, અસંમૂઢ ૧૪૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ મનવાળો થઈને, દર્શન શુદ્ધિથી ધ્યાનમાં સ્થિર થાય. • વિવેચન-૩૨ : શંકાદિ દોષ રહિત – શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્ય દૃષ્ટિની પ્રશંસા અને પર પાખંડ સંસ્તવ, આનું સ્વરૂપ હું પ્રત્યાખ્યાન અધ્યયનમાં કહીશ. સમ્યકત્વના અતિચારરૂપ હોવાથી આ દોષો છે તેને છોડીને. ઉક્ત દોષરહિતત્વથી શું? પ્રશમ સ્વૈર્યાદિ ગુણ સમૂહયુક્ત. તેમાં પ્રકર્ષથી શ્રમ તે પ્રશ્રમ - ખેદ. તે સ્વ-પર સિદ્ધાંત તત્ત્વના અધિગમરૂપ છે. થૈર્ય એટલે જિનશાસનમાં નિષ્પકંપતા. આદ્દેિ શબ્દથી પ્રભાવના આદિ લેવા. કહે છે કે – દર્શન દીપકના પાંચ ગુણ છે – સ્વપર સિદ્ધાંતનું કૌશલ્ય, સ્થિરતા, જિનશાસનમાં પ્રભાવના, આયતન સેવા અને ભક્તિ અથવા પ્રશમ આદિ વડે, સ્વૈર્યાદિ વડે ગુણ ગણથી યુક્ત. તેમાં પ્રશમાદિ – પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકયરૂપ. આવો તે અસંમૂઢમનવાળો અર્થાત્ બીજા તત્ત્વમાં અભ્રાંતચિત્ત થાય છે. ઉક્ત લક્ષણ દર્શન શુદ્ધિથી ધ્યાન કરે. દર્શન ભાવના કહી, હવે ચાસ્ત્રિ ભાવનાનું સ્વરૂપ કહે છે – . ગાથા-૩૩ - સાત્રિ ભાવનાથી . નવા કર્મનું અગ્રહણ, જૂના કર્મની નિર્જરા, શુભ કર્મનું ગ્રહણ થતાં સહેલાઈથી ધ્યાનને પામે છે. • વિવેચન-૩૩ : નવા કર્મો - સંચિત કે એકઠાં થઈ રહેલા જ્ઞાનાવરણાદિ કર્મોનું અગ્રહણ - આદાન ન થવું તે. ચાસ્ત્રિ ભાવનાથી થાય છે. લાંબા કાળના એકઠા થયેલા કર્મોની નિર્જરા તથા શુભ - પુન્ય અર્થાત્ સાતા, સમ્યકત્વ, હાસ્ય, રતિ, પુરુષવેદ, શુભાયુનામ-ગોત્ર તેનું આદાન. કઈ રીતે? ચાસ્ત્રિ ભાવનાથી, અયત્નથી ધ્યાનને પામે છે. ચાસ્ત્રિ ભાવના એટલે ત્રિ - ક્ષયોપશમ રૂપ, તેનો ભાવ તે ચાસ્ત્રિ. અહીં એવું કહે છે કે – આ કે પૂર્વના જન્મમાં સંચિત આઠ પ્રકારના કર્મોનો સંચયનો અપાય થતાં જે ચરણ ભાવ તે ચાસ્ત્રિ છે. તે સર્વ સાવધયોગની નિવૃત્તરૂપ ક્રિયા છે. તેનો અભ્યાસ, તે ચાસ્ત્રિ ભાવના કહેવાય. —– હવે વૈરાગ્યભાવના સ્વરૂપ કહે છે – • ગયા-૩૪ : વૈરાગ્ય ભાવનાથી ભાવિત મનવાળો જગા સ્વભાવને સારી રીતે જાણનારો, નિસ્યંગ, નિર્ભય અને આશારહિત બનીને ધ્યાનમાં સુનિશ્ચલ થાય છે. • વિવેચન-૩૪ : અતીવ વિદિત એટલે જ્ઞાત, ચરાચર જગના સ્વભાવને. કદાચ આવો પણ કર્મ પરિણતિવશ સંગવાળો થાય, તેથી નિ:મંગ કહ્યો. નિસંગ - વિષય જનિત સ્નેહસંગથી રહિત, આવો પણ કદાચ ભયવાળો થાય છે. તેથી કહે છે – “નિર્ભય’ એટલે ઈહલોકાદિ સાત ભયથી રહિત. કદાચ આવો પણ વિશિષ્ટ પરિણતિના અભાવથી Page #81 -------------------------------------------------------------------------- ________________ અધ્ય ૪/ર૧, ધ્યાનશતક-૩૪ ૧૪૩ પરલોકને આશ્રીને આશાવાળો થાય. તેથી કહે છે - આલોક પરલોકની આશંસા રહિત હોય. ‘ત્ર' શબ્દથી તેવા પ્રકારના ક્રોધાદિ રહિત. જે આવા પ્રકારનો વૈરાગ્યથી ભાવિત મનવાળો થાય, તે જ્ઞાનાદિ ઉપદ્રવથી હિત થઈ ધ્યાનમાં સુનિશ્ચલ થાય છે. વૈરાગ્ય ભાવના કહી. હવે દેશ દ્વારની વ્યાખ્યા કરે છે - • ગાથા-૩૫ - સાધુને હંમેશાં મી, પશુ, નપુંસક તથા કુશીલજનોથી રહિત સ્થાન જોઈએ અને ધ્યાનકાળે વિશેષથી નિર્જનસ્થાન જરૂરી છે. • વિવેચન-૩૫ : મગ યિાનકાળે નહીં પણ સર્વકાળે સાધુને યુવતી આદિ રહિત સ્થાન હોવું જોઈએ. અહીં યુવત્તિ શબ્દથી મનુષ્ય સ્ત્રી અને દેવી લેવી, પણ શબ્દથી તિર્યય સ્ત્રી લેવી. નપુંસક શબ્દ જાણીતો છે, સિત - નિંદિત શીલ જેનું છે તે કુશીલ - જ્ઞારી આદિ. તપસ્વી સાધુને કે સાવીને આવી શદ્ધ વસતિ જોઈએ એ પ્રમાણે તીર્થકર અને ગણધરોએ નિયમથી કહેલ છે. અન્ય પ્રવચનમાં કહેલ દોષ સંભવે છે. વિશેષથી ધ્યાનકાળમાં અપરિણત યોગાદિથી અન્યત્ર ધ્યાનને આરાધવાનું શક્ય છે. એ રીતે અહીં અપરિણત યોગાદિનું સ્થાન કહ્યું. હવે પરિણત યોગાદિને આશ્રીને વિશેષથી કહે છે – • ગાથા-૩૬ - સ્થિર અને કૃતયોગી તા ધ્યાનમાં નિશ્ચલમનવાળ મુનિને લોકોથી વ્યાપ્ત ગામમાં શૂન્યસ્થાનમાં કે અરણ્યમાં કોઈ તફાવત નથી. • વિવેચન-૩૬ : સ્થિર - સંહનન અને ધૃતિ વડે બળવંત. જીત - નિર્વર્તિત, અભ્યસ્ત. યોગ - જ્ઞાનાદિ ભાવના વ્યાપાર અથવા સર્વ સૂત્ર તપ વગેરે જે જોડાયેલ છે તે કૃતયોગી. થિર - ફરી ફરી કરવા વડે પરિચિત કરાયેલા યોગો જેના વડે છે તે. અથવા સારી રીતે અભ્યસ્ત યોગવાળા મુનિઓ, જીવાદિ પદાર્થને માને છે તે મુનિ - સાધુ. ધ્યાન અધિકૃત એવા ધર્મધ્યાનમાં અતિશય નિષ્પકંપ મનવાળા. ઉક્ત પ્રકારના સાધુને ધ્યાન માટે વસતિમાં, શૂન્યગૃહમાં કે અરણ્યમાં કોઈ ફેર પડતો નથી. તેમાં ગામ એટલે બુદ્ધિ આદિ ગુણો ગ્રસિત થાય છે તે અથવા કર આદિ લેવાય છે તે ગામ-સંનિવેશ તથા નગર, ખેડ, કર્બટાદિ પણ લેવા. જનાકુળ • ગામ કે ઉધાનાદિમાં બધે જ તુલ્ય ભાવત્વ અને પરિણતત્વથી તેમને કોઈ ભેદ નથી. • ગાથા-૩૩ - તેથી ધ્યાન કરનારાને જ્યાં મન, વચન, કાયાના યોગની સ્વસ્થતા રહે, એવું જીવ સંઘ@ાદિ વિરાધના રહિત સ્થાન લેવું. - વિવેચન-39 :ઉકત ગાયામાં કહ્યા મુજબ પ્રામાદિ સ્થાનોમાં જો સમાધિ રહેતી હોય તો, ૧૪૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ કયાં ? મન-વચન-કાય યોગમાં સ્વસ્થતા રહેવી. [શંકા મનોયોગની સમાધિ પતિ છે વચન અને કાય યોગની સમાધિની ત્યાં શી ઉપયોગીતા છે ? તેનાથી ધ્યાન થતું નથી. સમાધાન સમાધિ સુધી મનોયોગ ઉપકારક છે, ધ્યાન પણ તે રૂપ જ થાય છે. પણ કહ્યું છે કે- “મારે આવી વાણી બોલવી, આવી ન બોલવી” એમ વિચારીને વાક્ય બોલનારને વાચિક ધ્યાન હોય છે તથા સુસમાહિત હાથ-પગને કારણે જયણાથી જે ક્રિયાનું કરવું. તે સાધુને કાયિક ધ્યાન થાય છે. (કેમકે) અહીં માત્ર સમાધિપણું જ ગ્રહણ કર્યું નથી, પણ જીવોપઘાત રહિતપણું પણ લીધું છે. તેમાં જીવ-પૃથ્વી આદિનું સંઘરુંન આદિને તજીને. અહીં હિંસા શબ્દથી અસત્યાદિ બધાંનો ત્યાગ જાણવો. આ પાંચે આશ્રવો છોડીને ધ્યાન કરે તે ઉચિત છે. દેશદ્વાર પૂરું થયું. હવે કાળ દ્વારા જણાવે છે - • ગાથા-૩૮ : કાળ પણ તે જ ધ્યાનોચિત છે, જેમાં યોગ સ્વસ્થતા ઉત્તમ મળે છે. પણ દિવસ કે રાત્રિ જ યોગ્ય વેબ છે. એવો નિયમ ધ્યાતાને નથી, તેમ તીકરાદિએ કહેલ છે. • વિવેચન-૩૮ : કલન કે કલા સમૂહ તે કાળ. તે અઢીદ્વીપ - સમુદ્રમાં ચંદ્ર અને સૂર્યની ગતિ ક્રિયાથી ઉપલક્ષિત દિવસ આદિ જાણવા. કાળ પણ તેજ ધ્યાનોચિત છે, જે કાળમાં મનોયોગાદિ સ્વાચ્ય પ્રધાનપણે પામે. પણ એવું નથી જ કે દિવસે અથવા રાત્રે જ નિયમથી ધ્યાન કરવાનું કહ્યું હોય. વેળા એટલે મુહૂર્ત આદિ, પૂવર્ણ કે પશ્ચિમાર્ણ. કાળદ્વાર પૂરું થયું. હવે આસન વિશેષાદિ દ્વાર કહે છે – • ગાથા-૩૯ : અભ્યાસ કરેલ જે કોઈ દેહાવસ્થા ધ્યાનને પીડા કરનારી ન બને તે અવસ્થામાં ધ્યાન કરે. પછી તે બેઠા રહીને હોય, ઉભા રહીને હોય કે લાંબાટૂંકા સુતા રહીને હોય. • વિવેચન-૩૯ : અહીં જે કોઈ શરીરાવસ્થા ‘બેસવું' આદિ રૂપે અભ્યસ્ત કે ઉચિત હોય, તેના વડે અનુષ્ઠાન કરતા અધિકૃત ધર્મધ્યાનમાં પીડાકારી થતું નથી. તે જ અવસ્થામાં [કઈ ?] કાયોત્સર્ગથી ઉભા રહે કે વીરાસનાદિ વડે બેસે કે દંડાયતાદિથી લાંબા-ટૂંકા રહીને ધ્યાન કરે. [પ્રશ્ન આ દેશ, કાળ, આસનોના અનિયમ કેમ? • ગાથા-૪o - બધાં દેશ, કાળ, ચેષ્ટામાં વર્તતા રહીને પાપને શમાવીને અનેકવાર પ્રધાન કેવળજ્ઞાનાદિને પામ્યા છે. • વિવેચન-૪૦ :સંપૂર્ણ દેશ, કાળ અને ચેષ્ટામાં વેણ - દેહ અવસ્થામાં અવસ્થિત જે મુનિઓ Page #82 -------------------------------------------------------------------------- ________________ અધ્ય ૪/ર૧, ધ્યાનશતક-૪૦ ૧૪૫ ૧૪૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ જે કારણથી, પ્રધાન એવો આ કેવલ આદિ લાભને પામીને, મન:પર્યાયજ્ઞાનાદિ પામીને શું એક વખત જ પામે ? ના, કેવળજ્ઞાન સિવાયનો લાભ અનેક વખત પામે. શું વિશિષ્ટ છે ? નરકાદિમાં પાડે તે પાપ, તેનો ઉપશમ, તેને લાવે છે. • ગાથા-૪૧ - ધ્યાનના દેશ, કાળ, શરીરની ચેષ્ટા માટેનો કોઈ નિયમ આગમમાં નથી, મત્ર યોગોની સમાધિ - સ્વાથ્ય જે રીતે થાય તે રીતે પ્રયત્ન કરવો, એ નિયમ છે. • વિવેચન-૪૧ : જે કારણે પૂર્વગાયામાં કહેલ છે, તેની સાથે આનો સંબંધ છે. તેથી દેશ, કાળ, ચેપ્ટાનો કોઈ નિયમ આગમમાં ધ્યાન માટે નથી. પણ મન વગેરે યોગોની સમાધિ જે રીતે રહે, તે રીતે યત્ન કરવો. જોઈએ એટલો અહીં નિયમ છે જ. આસન દ્વાર કહ્યા. હવે આલંબન દ્વારનો અવયવાર્થ કહે છે - • ગાથા-૪૨ - ધર્મધ્યાનમાં ચડવા માટે કરાતા વાચના, પૃચ્છના, પરાવતના, અનુચિંતન તથા સામાયિકાદિ અને સદ્ધર્મ આવશ્યકાદિ આલંબન છે. • વિવેચન-૪ર : આલંબન - ધર્મધ્યાને ચડવા માટે જેનું અવલંબન કરાય છે. વાચના - શિયોને નિર્જરાને માટે સૂત્રાદિનું દાન. પૃચ્છના - સૂત્રાદિમાં થયેલ શંકા દૂર કરવા ગુરુને પૂછવું છે. પરાવર્તના - પૂર્વે ભણેલા સૂત્રાદિનું અવિસ્મરણ અને નિર્જરા નિમિતે. અભ્યાસ કરવો છે. અનુચિંતન - મનથી જ અવિસ્મરણાદિ નિમિતે સૂગાનુસ્મરણ. આ ચારે મૃતધર્મ અનુગત વર્તે છે. તથા સામાયિક અને સદ્ધર્મ આવશ્યક ચા»િ ધર્મ શાનુગત વર્તે છે. સામાયિક આદિ એટલે સામાયિક, પડિલેહણ, સાધુ સામાચારી એ બધું વિધિવત્ સેવવું. - x - ધે આ જ આલંબનત્વમાં નિબંધન કહે છે - • ગાથા-૪૩ : જેમ દેઢ આલંબન વડે કોઈ પુરુષ વિષમ સ્થાનથી ઉચે ચડી જાય છે, તેમ સૂત્રાદિનું આલંબન કરનારો ઉત્તમ ધ્યાને ચડે છે. • વિવેચન-૪૩ : વિષમ - નીચા કે દુ:ખે સંચરી શકાય તેવા સ્થાનથી સારી રીતે અને મુશ્કેલી વિના ઉપર આવે છે. કઈ રીતે? મજબૂત દોરડાના આલંબનથી. તે રીતે કોઈપણ પુરક્ષા વાયનાદિ કૃત આલંબનથી તે જ રીતે ધર્મધ્યાનને અવલંબે છે. આલંબન દ્વાર કહ્યું. હવે ક્રમ દ્વાર - તેમાં લાઘવાર્થે ધર્મ, શુક્લ કહે છે – • ગાથા-૪૪ : ધ્યાન પ્રાપ્તિનો ક્રમ મોક્ષગમનના નિકટના સંસારકાળે કેવલીને મનોયોગ નિગ્રહ આદિ હોય છે. બાકીનાને સમાધિ રહે તેમ હોય છે. [33/10] • વિવેચન-૪૪ : ધ્યાનનો પરિપાટી ક્રમ આ રીતે છે – પહેલા મનોયોગનિગ્રહ, પછી વયનયોગ નિગ્રહ, પછી કાયયોગ નિગ્રહ. આ ક્રમ સર્વથા આ પ્રમાણે નથી, પરંતુ કેવળીને મોક્ષગમન નીકટ હોય - શૈલેશી અવસ્થા અંતર્ગતુ અંતમુહર્ત પ્રમાણ જ બાકી હોય તેમને શુક્લધ્યાનમાં આ ક્રમ છે, બાકીનાને ધર્મધ્યાન પ્રાપ્તિમાં યોગ-કાળને આશ્રીને જે રીતે સમાધિસ્વસ્થતા કે, તે રીતે પ્રતિપત્તિ હોય છે. હવે યાતવ્ય દ્વાર કહે છે – તે આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાન વિજય ધર્મધ્યાન ચાર ભેદે છે. તેમાં ‘આજ્ઞાવિચય' કહે છે. • ગાથા-૪૫,૪૬ : સુનિપુણ, અનાદિ અનંત, ભૂતહિત, સત્વભાવક, આનર્ણ, અમિત, અજિત, મહાઈ, મહાનુભાવ, મહાવિષય, નિરવધ, અનિપુણ જનથી દુચ, નય ભંગી પ્રમાણ, ગમગહન અને જગદીશ સમાન જિનેશ્વરની આજ્ઞાનું ધ્યાન કરવું જોઈએ. • વિવેચન-૪૫,૪૬ - (૧) સુનિપુણ - અતિકુશલ આજ્ઞા, તેનું નૈપુણ્ય સૂક્ષ્મ દ્રવ્યાદિ ઉપદર્શકcવથી તથા મતિ આદિના પ્રતિપાદકવથી કહી છે. આ રીતે સુનિપુણા ધ્યાન કરે. (૨) અનાદિ નિધન - અનુત્પન્ન, શાશ્વત. આ અનાદિ નિધનત્વ દ્રવ્યાદિ અપેક્ષાથી છે. (3) ભૂતહિત * પ્રાણીને પથ્ય, તેનું હિતવ અનુપરોધિનીત્વથી છે. આના પ્રભાવથી ઘણાં સિદ્ધ થયા. (૪) ભૂત ભાવન જીવોની ભાવના, તે સાંભળીને ચિલાતીપુત્રાદિ ઘણાં સુખને પામ્યા. (૫) અનર્થ - સર્વોત્તમત્વથી અમૂલ્ય, કેમકે કલ્પવૃક્ષ કથિત માત્રને આપે છે, ચિંતામણિ ચિંતિતને આપે છે, જિતેન્દ્ર ધર્મનો અતિશય તો જુઓ, તે લોકોને આ બંને રીતે જલ્દીથી આપે છે અથવા ઋણ એટલે કર્મ, તેને હણે તે ઋણન. (૬) અમિત - અપરિમિત, બધી નદીના પાણી કે બધાં સમુદ્રના જળ કરતાં પણ અનંત ગણો અર્થ એક સૂત્રનો થાય છે. અથવા અમૃત કે મૃષ્ટ કે પથ્ય. કહ્યું છે કે – જિનવચનરૂપી જળને રાત્રિ અને દિવસે પીવા છતાં બુધ પુરષો તેનાથી તૃપ્તિ પામતાં નથી. તથા મનુષ્ય, નારકી, તિર્યંચ અને દેવગણના સાંસારિક સર્વ દુઃખ અને રોગોનું એક માત્ર ઔષધ જિનવચન છે જે આપવર્ગ સુખ અને અક્ષત ફળ દે છે. (3) અજિત- બાકીના પ્રવચન આજ્ઞા વડે અપરાજિત છે, જેમ - જીવાદિ વસ્તુના ચિંતન કૌશલ્ય ગુણથી અનન્ય સદંશ તથા શેષ વચનોથી અજિત એવું જિનેન્દ્રવચન મહાવિષય છે. (૮) મહાર્ય - પ્રધાન અર્થ જેનો છે, તેવા પ્રકારની. તે પૂર્વાપર અવિરોધી અને નયગર્ભવથી પ્રધાન છે. અથવા ‘મહસ્થ” છે. તેથી પ્રધાન જીવોમાં રહેલ છે અથવા મોટ સમકિતી જીવોમાં રહેલ છે. અથવા મહાપુજામાં સ્થિત છે. (૯) મહાનુભાવ • ઘણાં સામર્થ્યવાળી છે, આનું પ્રાધાન્ય ચૌદપૂર્વી અને સર્વલબ્ધિ સંપtવથી છે, પ્રભૂતવ - પ્રભૂત કાર્યના કવાથી છે. જેમકે ચૌદપૂર્વી ઘડામાંથી હજારો Page #83 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૦૪/૨૧, ધ્યાનશતક-૪૫,૪૬ ૧૪૩ ૧૪૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ઘડા કરવા સમર્થ છે, એ આ લોકમાં અને પરલોકમાં જઘન્યથી વૈમાનિકમાં જ ઉપજે. (૧૦) મહાન વિષયવાળી - સર્વ દ્રવ્યાદિ વિષયવથી મહાનું છે. સર્વ પદ ક્રિયા ચિંતવવી, નિરવધ-પાપરહિત, અસત્ય આદિ બનીશ દોષરૂપ અવધ રહિત. કઈ રીતે ધ્યાન કરે ? નિરવધ - આ લોક સંબંધી આશંસા સહિત. જિનેશ્વરની આજ્ઞા - વચનરૂ૫. કેવળ આલોકથી સર્વ સંશયરૂપ અંધકારનો નાશ કરવાથી જગતમાં પ્રદીપરૂપ તે જિનાજ્ઞા. તે અનિપુણ - અકુશળ લોકોને દય-દુ:ખે કરીને સમજાય તેવી છે. તે આજ્ઞા તૈગમાદિ અનેક ભેદયુક્ત નયો અને ક્રમ-સ્થાનભેદ રૂ૫ ભંગોથી ઘણી ગહન છે. [શંકા આવા પ્રકારના વિશેષણોથી વિશિષ્ટ જિનાજ્ઞા મંદબુદ્ધિવાળાને બોધ પામવાને શક્ય નથી, ત્યાં ધ્યાન કરવાની તો વાત જ ક્યાં રહે ? જો કંઈ સમજાય જ નહીં તો અર્થ શો ? • ગાથા-૪૦ થી ૪૯ : તે આજ્ઞામાં મતિની દુર્બળતાથી, તેવા પ્રકારના આચાર્યના વિરહથી, ડ્રોયની ગહનતાથી, જ્ઞાનાવરણના ઉદયથી, હેતુ અને ઉદાહરણ ન મળવાથી, જે કંઈ સારી રીતે ન સમજાય તો પણ મતિમાન પુરષ એમ ચિંતવે કે સવાનો મત અવિતણ હોય નહીં, કેમકે જગત શ્રેષ્ઠ જિનેશ્વરો અનુપકૃત ઉપર પણ અનુગ્રહ કરવામાં પરાયણ, રાગ-દ્વેષ-મોહને જિતેલા છે, તેથી તેઓ અન્યથાવાદી ન હોય. • વિવેચન-૪૦ થી ૪૯ - તે આજ્ઞામાં, (૧) જડતા કે ચલત્વથી મતિની દુર્બળતા - બુદ્ધિથી સખ્યણ અર્થની અનવઘારણાથી, (૨) ત્યાં સમ્યક અવિપરીત dવને કહેવામાં કુશળ તથા સૂબાઈને જાણતા હોવાથી મુમુક્ષ વડે આસેવિત આચાર્યનો અભાવ હોવાથી બોધ ના મળતા, (૩) ધમસ્તિકાયાદિ શેયની ગહનતાથી બોધ ન થતાં, (૪) તે કાળે જ્ઞાનાવરણના ઉદયથી તેના વિપાકને લીધે બોધ ન પામતાં... [આગળની ગાથા સાથે સંબંધ છે.] [શંકા જ્ઞાનાવરણના ઉદયથી જ મતિ દૌર્બલ્ય છે તથા તેવા આચાર્યનો વિરહ અને યગત અપ્રતિપત્તિ છે. તે કહેવાથી આ બધું કહેવાની જરૂર જ નથી? [સમાધાન ના, તે કાર્યના જ સંક્ષેપ-વિસ્તારથી ઉપાધિભેદથી આમ કહેલ છે - તથા - હેતુ-જિજ્ઞાસિત ધર્મ વિશિષ્ટ અર્થોને જાણે છે. કારક અને વ્યંજક. ઉદાહરણ ચરિત કે કલ્પિત ભેદે છે. કોઈ પદાર્થ પ્રત્યે હેતુ અને ઉદાહરણના અસંભવમાં આ છ કારણે જે વસ્તુ સારી રીતે ન સમજાય, તો પણ મતિમાને એમ વિચારવું કે - સર્વજ્ઞ અર્થાત તીર્થકરોનો મત એટલે કે વચન અવિતથ - ચાસત્ય નથી, પણ સત્ય છે. તેના બોધ ન થવાના કારણે ન જાણવા છતાં તે મત કે વસ્તુને પર્યાલોચે. આમ જ કેમ કહ્યું, તે જણાવે છે – બીજાએ ઉપકાર ન કરેલ હોય તો પણ ધર્મોપદેશાદિથી બીજા ઉપર ઉપકાર કરવામાં ઉધુત જે કારણથી છે, કોણ? જિનેશ્વરો, કેવા? ચરાચર જગતમાં શ્રેઠ, આવા લોકો પણ રાગાદિભાવથી વિતાવાદી થાય છે, તેથી કહે છે - રાગ, દ્વેષ, મોહનો નિરાસ કરેલા, તેમાં રાગ એટલે આસક્તિ, હેપ-અપ્રીતિ, મોહ-અજ્ઞાનરૂપ છે. તે કારણે અન્યથાવાદી નથી. આ ધ્યાત નો પહેલો ભેદ કહ્યો, હવે બીજો. • ગાથા-૪૯ : રણ, દ્વેષ, કષાય અને આમળાદિ ક્રિયાઓમાં વર્તતા જીવોને લોકપરલોકના અનર્થ કેવા આવે છે, તેને વર્યનો ભાગી થાવે. વિવેચન-૪૯ : રાગાદિમાં વર્તતો જીવ અપાયોને વિચારે, જેમકે રાગાદિ ક્રિયા આલોકપરલોક વિરોધી છે. કહે છે કે- રાગ પ્રાપ્ત થયા પછી પણ મહાવ્યાધિથી અભિભૂતને કુપચ્ચ અજ્ઞના અભિલાષવતુ દુ:ખદાયી છે. તથા તેષ પ્રાપ્ત થતાં શરીરીને કોટમાં રહેલ જવલન પદાર્થ કે દાવાનળથી વૃક્ષની જેમ બાળે છે. તથા દૈષ્ટિ આદિ ત્રણ ભેદ વાળા રાગથી દીસંસાર વધે તેમ સર્વજ્ઞ, સર્વદર્શીએ કહેલ છે. તથા કહે છે કે હેપરૂ૫ અગ્નિથી બળતો જીવ આ લોકમાં દુઃખી થાય છે અને પરલોકમાં પણ પાપને પામીને પછી નરકરૂપ અગ્નિને પામે છે. ઈત્યાદિ. તથા ક્રોધાદિ કષાયના અપાયો કહે છે – નિગ્રહ ન કરાયેલ ક્રોધ અને માન તથા વૃદ્ધિ પામતા એવા માયા અને લોભ આ ચારે કપાયો પુનર્જન્મના મૂળને સિંચે છે. આશ્રવો - મિથ્યાત્વ આદિ કર્મબંધના હેતુઓ, તેના અપાયો - મિથ્યાવ મોહિત મતિ જીવ આ લોકમાં દુઃખ પામે છે અને પ્રશમાદિ ગુણથી હીન નરકની ઉપમાયુક્ત પાપને પામે છે. - અજ્ઞાન કે ક્રોધાદિ સર્વ પાપોથી પણ વિશે કટરૂપ છે. તેના વડે અવાયેલો લોક હિત કે અહિત અર્થોને જાણતો નથી. ઈત્યાદિ * * * * * તેથી આ પ્રમાણે રાગાદિ ક્રિયામાં વર્તતા જીવો અપાયોને ધ્યાવે. શું વિશેષથી, તે કહે છે – વર્જનીય તે વર્ષ , અકૃત્ય, તેના પરિવજી • અપ્રમત. બીજો યાતવ્ય ભેદ કહ્યો. હવે ત્રીજો કહે છે – • ગાયા-પ૧ : પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને અનુભાવથી ભિન્ન, શુભાશુભથી વિભકત, યોગાનુભાવ જનિત કર્મવિપકને ચિંતવે. • વિવેચન-પ૧ : પ્રકૃતિ-જ્ઞાનાવરણીય ભેદથી આઠ કર્મ પ્રકૃતિ, પ્રકૃતિના અંશ-ભેદ તે પર્યાયો. સ્થિતિ - તે કર્મોનું જ જઘન્યાદિ ભેદ ભિન્ન અવસ્થાન, પ્રદેશ - જીવપદેશ અને ક્રમપુદ્ગલોનો સંબંધ. અનુભાવ - કર્મોનો વિપાક. આ કર્મ પ્રકૃતિ આદિ શુભ-અશુભ ભેદથી ભિન્ન હોય છે. તેથી મનોયોગાદિ ગુણથી ઉત્પન્ન કર્મ વિપાકની વિચારણા કરે. ભાવાર્થ - વૃદ્ધ વિવરણથી જાણવો. તે આ પ્રમાણે - પ્રકૃતિથી ભિન્ન, શુભાશુભ વિભક્ત કર્મ વિપાકને ચિંતવવો. તેમાં જ્ઞાનાવરણાદિ આઠ કર્મના ભેદો વડે વિભકત શુભ • પુન્ય, સાતા આદિ અને અશુભ - પાપ, તેનાથી વિભક્ત, કર્મપ્રકૃતિમાં કહેલા વિભિr વિપાકને વિશેષથી ચિંતવે પણ સ્થિતિથી વિભક્ત શુભાશુભ કર્મવિપાકને ચિંતવે. Page #84 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૦૪/૨૧, ધ્યાનશતક-પ૧ ૧૪૯ ૧૫o આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ સ્થિતિ • તે જ આઠ કર્મપ્રકૃતિની જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ કાળ અવસ્થા, જેમ કર્મપ્રકૃતિમાં કહી છે. પ્રદેશ - જીવ પ્રદેશોનું કર્મ પ્રદેશો વડે સૂક્ષ્મતાથી એક ક્ષેત્રમાં અવગાઢ વડે પૃષ્ટ અવગાઢ અનંતર અણુ-બાદર ઉધ્વદિ ભેદથી બદ્ધનું વિસ્તારથી કર્મ પ્રકૃતિમાં કહેલા કર્મ વિપાકોનું ચિંતન. અનુભાવ • તે જ આઠ કર્મ પ્રકૃતિનું પૃષ્ટ, બદ્ધ, નિકાચીતના ઉદયથી અનુભવવું છે. તે કમનુભાવ યોગ જનિત ચિંતવવો. યોગ- મન, વચન, કાયાના. અનુભાવ - જીવગુણ જ. તે અનુભાવથી જનિત - ઉત્પાદિત જીવનું કાર્ય, તેનો વિપાક - ઉદય વિચારવો. ધ્યાતવ્યનો બીજો ભેદ કહ્યો, હવે ચોથો કહે છે - • ગાથા-પર થી ૬ર :- [સંસ્થાના વિચયમાં શું ચિંતવવું ?] જિનેશ્ચરોએ ઉપદેશેલ દ્રવ્યોના લક્ષણ, સંસ્થાન, આસન, વિધાન, પ્રમાણ, ઉત્પાદ, સ્થિતિ, ભંગાદિ પયરયો ચિંતવે. જિનોક્ત અનાદિ અનંત પંચાસ્તિકાયમય લોકને નામાદિ ચાર ભેદથી વિહિત, અધોલોકાદિ ગિવિધ ભેદથી ચિંતવે. - તેમાં ક્ષિતિગૃતી, વલયો, દ્વીપ, સાગર, નક, વિમાન, ભવન આદિ સંસ્થાન, દૌસાદિ પ્રતિષ્ઠાન નિયત લોકસ્થિતિ પ્રકાર ચિંતવે. ઉપયોગ લક્ષણ, અનાદિ અનંત, શરીરથી જુદો, અરૂપી, વકર્મનો કત અને ભોકતા જીવ છે, તેમ ચિંતવે.....વળી જીવનો (સંસાર) વકર્મ નિત, જન્માદિ જળવાળો, કષાયરૂપ પાતાળવાળો, સેંકડો વ્યસનરૂપ જળચર જીવો વાળો, મોહરૂપી આddવાળો, અતિ ભયાનક.... અજ્ઞાન પવનથી પ્રેરિત સંયોગવિયોગરૂપી તરંગ માળાવાળો, અનોપાર, અશુભ સંસારસાગર ચિતવે. વળી તેને તરી જવા માટે સમર્થ સચ્ચદનરૂપ સુબાંધન યુકત, નિપાપ અને જ્ઞાનમય સુમનવાળ ચાસ્વિરૂપ મહા જહાજ.... કે જે સંવરથી નિછિદ્ર કરાયતું તારૂપી પવનથી પ્રેરિત અધિક વેગવાળું, વૈરાગરૂપ માર્ગે પડેછે, હુણનિરૂપ લગથી અક્ષોભાયમાન.....મહાઈ શીલાંગરૂપી રનોથી ભરેલ તે જહાજમાં આરૂઢ થઈને મુનિરૂપી વણિકો શીઘ, નિર્વિને નિવણી નગરે પહોંચે છે. વળી તે નિવણિ નગમાં ત્રણ રનના વિનિયોગમય એકાંતિક, નિરાભાઇ, સ્વાભાવિક, અનુપમ અને ક્ષય સુખ જે રીતે પામે છે, તે ચિંતવે. વધુ શું કહેવું? જીવાદિ પદાર્થના વિસ્તારથી સંપન્ન અને સર્વ નયસમૂહમય સમસ્ત સિદ્ધાંતના સદ્ભાવને ચિંતવે. • વિવેચન-પ૨ થી ૬૨ - [૫] fનન - તીર્થકરો, તેમના દ્વારા કહેવાયેલ તે જિનદેશિત. શું ? લક્ષણ આદિ. તેને ચિંતવે. ગાથામાં લખેલ ‘દ્રવ્યોના’ શબ્દને દરેક પદ સાથે જોડવો. તેમાં દ્રવ્યોના લક્ષણ • ધિમસ્તિકાયાદિના ગતિ આદિ સંસ્થાન-મુખ્યતા પુદ્ગલ રચનાની આકારરૂપ પરિમંડલ આદિ જીવોના છે તે અને જીવ શરીરોના સમચતુરસ આદિ છ જાણવા તથા ધર્મ-અધર્મ અસ્તિકાયના લોકક્ષેત્રની અપેક્ષાથી કહેવા. આસન - આધાર લક્ષણ, ધમસ્તિકાયાદિનો આધાર લોકાકાશ આદિ છે. વિધાન-ધમસ્તિકાયાદિના જ ભેદો છે. જેમકે ધમસ્તિકાય, ધમસ્તિકાયના દેશો, ધમસ્તિકાયના પ્રદેશો વગેરે. માન-પ્રમાણ, ધમસ્તિકાયાદિને આત્મીય છે. ઉત્પાદ આદિમાં ઉત્પાદ, ભય, ધ્રૌવ્ય આ બધાંને ચિંતવે. - X - X - [૫૩] પંચાસ્તિકાયમય લોક અનાદિ અનંત છે, તેમ જિનેશ્વરોએ કહેલ છે. ગતિ - પ્રદેશ, તેની કાયા તે ઉતા આ ધમસ્તિકાયાદિ ગતિ આદિનો ઉપકાર કરનારા જાણવા. કહ્યું છે કે – જીવોને અને પુદ્ગલોને ગતિનો ઉપકાર કરવામાં ધમસ્તિકાય છે, સ્થિતિ ઉપકાર કરવામાં કારણ અધમસ્તિકાય છે, આકાશાસ્તિકાય અવકાશ દાન કરે છે. જે જ્ઞાનાત્મા છે, સર્વભાવજ્ઞ છે, કર્મનો કર્તા અને ભોક્તા છે, સંસારી કે મુક્ત કહેવાય છે, તેને જિનાગમમાં જીવ કહેલો છે. જે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ યુક્ત મૂર્ત સ્વભાવી છે, ભેદ અને સંઘાતથી નિપજ્ઞ છે, તેને જિનેશ્વરોએ પુદ્ગલ કહેલ છે. આ બઘાં યુકત એવો લોક છે, જે કાળથી અનાદિ અનંત છે અને આ તીર્થંકર પ્રણીત જ છે. તથા નામ આદિ ભેદથી અવસ્થાપિત છે. કહ્યું છે કે- નામ, સ્થાપના, દ્રવ્ય, ફોગ, કાળ, ભાવ, ભવ પર્યાય એ આઠ ભેદથી લોકનો નિક્ષેપ છે. [૫૪] હવે ક્ષેત્રલોકને આશ્રીને કહે છે - તે અધોલોકાદિ ભેદથી ત્રણ પ્રકારે છે તો શું ફોગલોકમાં આ જ વિચારવું ? તે પ્રતિપાદન કરે છે – ક્ષિતિ-વલયાદિ ચિંતવે, તેમાં fક્ષત્તિ - ધર્માથી ઈષહાભારા સુધીની આઠે પૃથ્વી લેવી. વલય - ઘનોદધિ, ધનવાત, તનુવાત રૂ૫, ધર્માદિ સાત પૃથ્વીને વીંટાઈને રહેલા ૨૧-છે. હીપજંબૂદ્વીપથી સ્વયંભૂ મણ દ્વીપ સુધીના અસંખ્ય. સાગર - લવણથી સ્વયંભૂરમણ સમુદ્ર સુધીના અસંખ્ય. નક - સીમંતક આદિ અપ્રતિષ્ઠાન સુધીની સંખ્યાત. કહ્યું છે - ૩૦ લાખ, ૫ લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ, 3 લાખ, પાંચ ન્યૂન એક લાખ ને પાંચ નકાવાસો અનુક્રમે છે. | વિમાન-જ્યોતિકથી અનુતર સુધીના અસંખ્યાત વિમાનો છે. કેમકે જ્યોતિકોના અસંખ્યય વિમાનો છે. ભવન-ભવનવાસીના આલય રૂપ, અસુર આદિ દશ નિકાય સંબંધી અસંખ્યય ભવનો છે. કહ્યું છે કે – ભવનપતિના ૭,૭૨,૦૦,ooo ભવનો જાણવા. મારે શબ્દથી અસંખ્યાત વ્યંતર નગરને પણ લેવા. આ ક્ષિતિ, વલય આદિનો સંસ્થાન - આકાર વિશેષ ચિંતવવો. તથા તે આકાશ આદિમાં પ્રતિષ્ઠિત છે, આ શબ્દથી વાયુ આદિને પણ લેવા. આવી લોકની સ્થિતિ છે. અહીં વિધિ - વિધાન કે પ્રકાર. લોકની સ્થિતિ એટલે લોક વ્યવસ્થા કે લોક મર્યાદા. કેવી છે ? નિયત કે શાશ્વત છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ અધ્ય ૪/ર૧, ધ્યાનશતક-પર થી દૂર ૧૫૧ [૫૫] જેના દ્વારા ઉપયુક્ત થવાય તે ઉપયોગ તે આકાર અને અનાકાર બે ભેદે છે. તે જેનું લક્ષણ છે તે ઉપયોગ લક્ષણ, જીવ છે તે ભવ કે અપવર્ગ પ્રવાહની અપેક્ષાથી નિત્ય છે તથા શરીરની પૃચક છે. શરીર - ઔદારિક આદિ લેવા. જે જીવે છે, જીવશે કે જીવ્યો તે જીવ. તે અમૂર્ત છે. કર્મના કર્તા-નિર્વતક છે અને પોતાના બાંધેલ જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ઉપભોક્તા છે. [૫૬] તે જીવના પોતાના કર્મથી નિર્વર્તિત-જનિત સંસાર સાગરને કહે છે. આ સંસાર સાગર જન્મ, જરા, મરણ રૂપ જળથી ભરેલો છે કષાય જ અગાધ ભવજનની સામ્યતાથી પાતાળ જેવો છે. વ્યસન-દુ:ખ કે ધુત તેમાં સેંકડો પીડાના હેતુપણાથી શ્વાપદો તેમાં રહેલા છે. વળી મોહ - મોહનીય કર્મથી તેમાં વિશિષ્ટ ભ્રમણ કરતા હોવાથી આવર્ત સ્વરૂપ છે અને આ સંસાર મહાભયાનક છે. [૫] જ્ઞાનાવરણ કમોંદય જનિતને આત્મ પરિણામ તે જ અજ્ઞાન. તેના પ્રેકપણાથી વાયુ વડે પ્રેરિત સંયોગ અને વિયોગ રૂપ તરંગો જેમાં છે, તેવા પ્રકારનો છે. મંથન • કોઈક સાથેનો સંબંધ અને વિયોજન - તેનાથી જ વિપયોગ. એ જ સતત પ્રવૃત હોવાથી તરંગ છે, તેનો પ્રવાહ-સંતતિ. સંસવું તે સંસાર તે સાગર જેવો હોવાથી સંસારસાગર કહ્યો. તે ‘અનોપાર' એટલે અનાદિ અનંત છે. અશોભન છે. એમ વિચારવું. | [૫૮] તે સંસારસાગરમાં તરવાને માટે સમર્થ જહાજને કહે છે. આ જહાજ - સમ્યગુદર્શનરૂપ શોભન બંધનવાળું છે. અનય - અપાય છે. જ્ઞાનરૂપ નિયમિક વિશેષથી યુક્ત છે, એવું તે ચારિતર જહાજ છે. આ મહાબોધિસ્થ જહાજને ચિંતવે. | [૫૯] આશ્રવનો નિરોધ તે સંવર. તેના દ્વારા જેના છિદ્રોને બંધ કરૂ છે, અનશન આદિ લક્ષણ તપ એ જ ઈષ્ટનગર પ્રતિ પેકાણે હોવાથી પવન છે, તેના વડે પ્રેરાઈને જલ્દીથી જેનો વેગ ચે તથા વિરાગનો જે ભાવ તેવૈરાગ્ય, એ જ ઈષ્ટપુને પ્રાપ્ત કરવાનો માર્ગ હોવાથી વૈરાગ્યમાર્ગ કહ્યું, તે માર્ગે જતા તથા અપધ્યાનાદિ વિહ્નોરૂપ તરંગો વડે જે જરા જ કંપતું ન હોવાથી નિપ્રકંપ છે. આવું જે જહાજ, તેના ઉપર - [૬૦] આરોહણ કરીને, મુનિવણિક - આય અને વ્યયની પ્રવૃત્તિમાં અતિ નિપુણ તે વણિક્ એવા મુનિ જહાજમાં બેસીને. વળી તે જહાજ મહામૂલ્યવાનું છે, પૃથ્વીકાયાદિનો સંરભાદિ પરિત્યાગ તે શીલા અંગોવાળું છે. એકાંતિક અને આત્યંતિક સુખના હેતુપણાથી રત્નો વડે તે ભરેલું છે. તે નિર્વાણપુર - સિદ્ધિ નગરે થોડા કાળમાં જ અને અંતરાય હિતપણે પ્રાપ્ત કરાવનાર • પહોંચાડનાર છે, તેમ ચિતવે. ૬િ૧] તે નિવણનગરમાં જ્ઞાનાદિ ત્રણ રનના વિનિયોગ સ્વરૂ૫, એકાંત ભાવિ અને અબાધારહિત, સ્વાભાવિક એટલે કૃત્રિમ નહીં તેવા નિરુપમ - ઉપમાવત પર્યવસાન - અક્ષય સુખને સમીપતાવી પામે છે, તેનું ચિંતવન કરે. વિશેષ શું કહેવું - - [૬] સંપૂર્ણપણે જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ નામક પદાર્થથી યુક્ત સિદ્ધાંતનો સદુભાવ, દ્રવ્યાસ્તિકાદિ નય સંઘાતકાય ચિંતવે. એટલે કે સિદ્ધાંતના અર્થને હદયમાં ધારણ કરે. ૧૫૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ધ્યાતવ્ય દ્વાર કહ્યું. હવે જે આના ધ્યાતા-ધ્યાન કરનારા છે, તેનું પ્રતિપાદન કરતાં કહે છે – • ગાયા-૬૩ : સર્વ પ્રમાદથી રહિત મુનિ તથા ક્ષીણમોહ અને ઉપશાંત મોહવાળા, જ્ઞાનરૂપી ધનથી યુકતને ધર્મધ્યાનના ગાતા કહેલા છે. વિવેચન-૬૩ : પ્રમાદ • મધ આદિ. એવા બધાં પ્રમાદથી રહિત અર્થાત્ તે ‘અપમાદવંત' કહેવાય. મુનિ અર્થાત્ સાધુ. ક્ષીણમોહ - ક્ષક નિર્ણ9. ઉપશાંતમોહ - ઉપશામક નિર્ગુન્થ. 'વ' શબ્દથી બીજા પણ પ્રમાદીને લેવા. યાતા - ચિંતક, ધર્મધ્યાનના ધ્યાતા. તે કેવા છે ? જ્ઞાનરૂપી ધનવાળા. એવું તીર્થકર અને ગણધરોએ કહેલ છે. ધર્મધ્યાનના ધ્યાતા કહ્યા. હવે શુક્લધ્યાનના પણ પહેલાં બે ભેદના અવિશેષથી આ જ ગાતા હોય છે, તેથી પ્રસંગથી લાઘવતા માટે છેલ્લા બે ભેદને છે - • ગાથા-૬૪ - આ જ મુનિ શુકલધ્યાનના પહેલા બે ભેદના અધિકારી છે, માત્ર તે પૂર્વધર અને સુપ્રશસ્ત સંઘયણના ધાક હોવા જોઈએ. શુકલધ્યાનના પાછલા બે પ્રકારના ધ્યાતા તો સયોગી - યોગી કેવળી જ હોય. • વિવેચન-૬૪ : આ જે અનંતર ધર્મધ્યાનના ધ્યાતા કહ્યા, તે શુક્લ ધ્યાનના પૂર્વના બે ભેદ - પૃથકવવિતર્ક સવિચાર અને એકત્વ વિતર્ક અવિચાર એ બંનેના ધ્યાતા હોય છે. પણ તેમાં વિશેષ એટલે કે ચૌદ પૂર્વજ્ઞાતા અને તેમાં ઉપયોગવાળા અર્થાતુ અપમત જ જાણવા, નિર્મળ્યો નહીં. સુપ્રશસ્ત એટલે પહેલું સંઘયણ, તેનાથી યુક્ત હોવા જોઈએ. બંને શુક્લધ્યાનના પાછલા કે ઉત્તરકાળ ભાવિ ભેદ આ છે – સૂક્ષ્મ ક્રિયા નિવૃત્તિ અને વ્યુપતક્રિયા અપતિપાતિ. તે અનુક્રમે સયોગી અને અયોગી કેવળી ધ્યાતા હોય છે. ( આ પ્રમાણે જાણવું કે- શુકલધ્યાનના બે ભેદ વીતી ગયા. પછી બીજો ભેદ પ્રાપ્ત ન થયો હોય, એ ધ્યાનાંતરિકામાં વર્તતા કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. સૂક્ષ્મક્રિયા નિવૃત્તિ સુધી તે શુક્લલેશ્યાનો આધ્યાની રહે. હવે અવસર પ્રાપ્ત અનુપેuદ્વારની વ્યાખ્યા કરે છે – • ગાયા-૬૫ - ધ્યાન ચાલ્યું ગયા પછી પણ મુનિ હંમેશાં અનિત્યાદિ ભાવનામાં રમણ કરે અને ધર્મધ્યાનથી ચિતને પૂર્વવત ભાવિત કરે. વિવેચન-૬૫ - ધ્યાનથી ધર્મધ્યાન લેવું. તે ચાલી જતાં સાધુ સર્વકાળે અનિત્યાદિ ચિંતનમાં Page #86 -------------------------------------------------------------------------- ________________ અધ્યક ૪/૨૧, ધ્યાનશતક-૬૫ ૧૫૩ ૧૫૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ રમે. માર શબ્દથી અશરણ, એકવ ઈત્યાદિ બાર અનપેક્ષા ભાવવી. તેનાથી સચિવાદિમાં અનાસક્તિ અને ભવનિર્વેદ થાય. વળી અનિત્યાદિના ચિંતનથી સુભાવિત અંતઃકરણ ધર્મધ્યાન વડે થાય છે. અનુપેક્ષા દ્વાર કહ્યું. હવે લેડ્યા દ્વારનું પ્રતિપાદન કરે છે - • ગાથા-૬૬ - ધર્મધ્યાનમાં રહેલાને તીવ્ર, મંદ કે મધ્યમ ભેદથી પીત-પઠા-શુકલ લેગ્યા હોય છે, તે ક્રમસર વિશુદ્ધિવાળી છે. • વિવેચન-૬૬ : પરિપાટી વિશુદ્ધ ઉત્પન્ન થાય છે. શું ? લેગ્યા. તે પીત, પડા અને શુકલ કહી. પીતલેશ્યાથી પાલેશ્યા વિશુદ્ધ છે, તેનાથી શુક્લ લેગ્યા ક્રમથી વિશુદ્ધ છે. એ કઈ રીતે બને ? ધર્મધ્યાનયુક્તને બને. તેમાં શું વિશેષતા છે ? તીવ્ર, મંદ, મધ્યમ ભેદથી છે. અથવા સામાન્યથી જ પરિણામ વિશેષ - તીવ્ર, મંદ, મધ્યમ ભેદો છે. લેશ્યા દ્વાર કહ્યું, હવે લિંગ દ્વાર વર્ણવે છે – • ગાથા-૬૭ - આગમ, ઉપદેશ, આજ્ઞા, નિસર્ગ જે જિનપણિત છે, તે ભાવોની શ્રદ્ધા કરી, તે ધર્મધ્યાનનું ચિહ્ન છે. • વિવેચન-૬૭ : આ આગમાદિ જે તીર્થંકર પ્રરૂપિત દ્રવ્યાદિ પદાર્થોની શ્રદ્ધા - આ અવિતથ છે, ઈત્યાદિરૂપ. તે ધર્મધ્યાનનું ચિહ્ન છે. તેવશ્રદ્ધાથી ધર્મધ્યાયી ઓળખાય છે. અહીં મા/TV એટલે સ્ત્ર જ, તદનુસાર કથન તે ઉપદેશ, આજ્ઞા તે અર્થ, નિસર્ગ એટલે સ્વભાવ. • ગાથા-૬૮ : જિનેન્દ્ર, સાધુના ગુણોનું કીર્તન, સ્તુતિ, વિનય, દાન એ બધાંથી સંપન્ન, શ્રત-શીલ-સંયમરતને ધર્મધ્યાની જાણવા. • વિવેચન-૬૮ : ગુણો • નિરતિચાર સભ્યદર્શનાદિ, તે ગુણોનું કીર્તન, પ્રશંસા • વખાણ કરવા વડે ભક્તિપૂર્વક સ્તુતિ. વિનય - અભ્યત્યાનાદિ. દાન-એશન આદિ આપવા છે. આ બધાંથી યુક્ત. શ્રત - સામાયિકાદિ બિંદુસાર પર્યન્ત. શીલ-વૃત આદિ સમાધાન રૂપ, સંયમ - પ્રાણાતિપાતાદિ નિવૃત્તિ રૂપ હોય. ઉક્ત ગુણવાળાને ધર્મધ્યાની જાણવો. લિંગ દ્વાર કહ્યું. ધે ફળ દ્વાનો અવસર છે - તે લાઘવાર્થે ફળાધિકારમાં શુકલધ્યાનમાં કહેશે. એ રીતે ધર્મધ્યાન કહ્યું. ધે શુક્લ યાનનો અવસર છે - અહીં પણ ભાવનાદિથી ફળ સુધીના તે જ બાર દ્વારા થાય છે. તેમાં ભાવના, દેશ, કાળ, આસનમાં ધર્મધ્યાનથી અહીં વિશેષ છે. આને છોડીને આલંબનો કહે છે – • ગાથા-૬૯ - હવે આસન દ્વાર પછી જિનમતમાં પ્રધાન ક્ષમા, મૃદુતા, ઋજુતા અને નિલભતા એ આલંબનો છે. તેનાથી શુકલધ્યાન ઉપર આરોહણ કરે છે. • વિવેચન-૬૯ - ક્ષાંતિ આદિ ધર્મ – ક્રોધ, માન, માયા અને લોભના પરિત્યાગરૂપ. ક્રોધના ઉદયને અટકાવવો કે ઉદીર્ણ ક્રોધને વિફળ કરવો તે કોંધપરિત્યાગ. આ પ્રમાણે માન આદિમાં પણ વિચારવું. આ ક્ષાંતિ આદિ ચારે જિનમનમાં પ્રધાન છે. નિનામત - તીર્થકર દર્શનમાં કર્મક્ષય હેતુને આશ્રીને પ્રધાન. આનું પ્રાધાન્ય એટલા માટે છે કે અકષાયથી ચાસ્ત્રિ છે અને સાત્રિથી નિયમા મુક્તિ છે. તેથી આ ચારે આલંબનરૂપ છે, આનું આલંબન કરવાથી શુક્લધ્યાનને આરોઢે છે. તથા ક્ષમા આદિ આલંબનથી જ શુક્લધ્યાન સારી રીતે પામે છે, અન્ય કોઈ રીતે નહીં. શુક્લધ્યાનને આશ્રીને આલંબન દ્વાર કહ્યું. હવે ક્રમ દ્વારનો અવસર છે. પહેલાં બે નો ક્રમ ધર્મધ્યાનમાં કહ્યો જ છે, તેમાં આ વિશેષ - • ગાથા-૩૦ : છાસ્થ મિલોકના વિષયમાંથી ક્રમશઃ મનને સંકોચી પરમાણું ઉપર સ્થાપિત કરીને અતિ નિશ્ચલ બનેલો શુકલધ્યાન ધ્યાd. છેલ્લા બે ભેદમાં જિન મનરહિત હોય છે. • વિવેચન-૭૦ : ત્રિભુવન - અધો, તીછ, ઉર્ધ્વ લોકના ભેદથી, તે વિષયક આલંબન જેના મનમાં હોય. તે ત્રિભુવન વિષય ક્રમથી પ્રતિવસ્તુના પરિત્યાગરૂપ લક્ષણથી સંકોચીને અંતકરણને અy - પરમાણુમાં સ્થાપે. કોણ ? છવાસ્થ. અવીવ નિશ્ચલ બની શુકલ ધ્યાન કરે. ત્યારપછી પણ પ્રયન વિશેષથી મનને દર કરીને અવિધમાન અંત:કરણવાળા અરહંત કે જિન થઈ છેલ્લા બે ધ્યાન કરે છે. તેમાં પણ પહેલાંના અંતમુહથિી શૈલેશીને ન પામીને કરે છે. છવાસ્થ શા માટે ત્રિભુવનવિષયક, મનને સંક્ષેપીને પરમાણુમાં સ્થાપન કરે છે ? કેવલી તેમાંથી દૂર કરે છે ? તે કહે છે - • ગાથા-ક૧ થી ૫ - ૩િ૧] જે રીતે સર્વ શરીરમાં વ્યાપેલ ઝેર મંત્ર વડે સંકોચીને ડંખ - પ્રદેશમાં લાવી મૂકવામાં આવે છે, પછી શ્રેષ્ઠતા મંગયોગથી ડંખ - દેશથી પણ દૂર કરવામાં આવે છે... | [] તેવી રીતે ત્રિભુવનરૂપી શરીરમાં પ્રસરેલ મનરૂપી ઝેરને મંત્રના સામવાળો સ્માકુમાં લાવી મૂકે છે, પછી જિનવર રૂપી વૈધ તેમાંથી પણ મનોવિષને દૂર કરે છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ અધ્ય ૪/ર૧, ધ્યાનશતક-૭૧ થી ૫ ૧૫૫ ]િ જે રીતે કાષ્ઠસમૂહ ક્રમશઃ દૂર થવાથી અનિ ઓલવાતો જાય છે, થોડાં જ ધણ ઉપર થોડો જ અગ્નિ રહે છે, તે થોડું પણ ઇંધણ દૂર થતાં શાંત થઈ જાય છે. [૩૪] એ રીતે વિષયરૂપી ઇંધણ ક્રમશઃ ઘટતા મનરૂપ અનિ થોડાં જ વિષયરૂપી ઇંધણ પણ સંકોચાઈ જાય છે, અને તે થોડાં પણ વિષય-ઇંધણ ઉપરતી ખસેડ શાંત થઈ જાય છે. [૫] જેવી રીતે કાચા ઘડામાં કે તપેલા લોઢાના વાસણમાં રહેલ પાણી ક્રમશઃ ઘટતું જાય છે, તે પ્રમાણે યોગીનું મનરૂપી જળ જાણ. [એમ અપમાદરૂપી અનિથી તપેલા જીવરૂપી વાસણમાં રહું ઓછું થતું જાય છે.) વિવેચન-૩૧ થી ૩૫ - [૧] જેમ સર્વ દેહમાં વ્યાપક વિશિષ્ટ વર્ણાનુપૂર્વી લક્ષણથી વિષમારણાત્મક દ્રવ્ય નિશ્ચયથી ધારણ કરે છે. ક્યાં ? ભક્ષણ દેશમાં, પચી તે ડંકને દૂર કરવામાં આવે છે. કોના વડે ? શ્રેષ્ઠતર મંત્રયોગથી અથવા મંત્ર અને યોગ વડે, અહીં ‘યોગ' શબ્દ વડે "વૈઘ’ લેવો. આ ટાંત છે, તેનો આ અર્થ ઉપનય છે - [] ત્રિભુવન શરીર એ આલંબન છે. મન જ ભવમરણના નિબંધન સ્વરૂપ વિષ છે, મંતયોંગ બલયુકત - જિનવચન ધ્યાન સામર્થ્ય સંપન્ન પરમાણુમાં નિરુદ્ધ દષ્ટિવાળા તથા અચિંત્ય પ્રયત્નશી જિનવર રૂપ વૈધ તેને દૂર કરે છે. આ જ અર્થને બીજા દષ્ટાંતથી જણાવે છે - [23] ઇંધણો દૂર કરતાં જે રીતે અગ્નિમાં ક્રમથી હાનિ થાય છે, અને થોડાંક જ ઇંધણથી અગ્નિમાં હોય છે. તેને પણ તે અલ ઇંધણ દૂર કરતાં ઓલવી દેવાય છે. આ ટાંતનો ઉપનય - [૩૪] તે વિષયરૂપ ઇંધણ સહિત, દુઃખદાહના કારણવથી મન જ અનિરૂપ છે, તે પરમાણને દૂર કરતાં વિષય ઇંધણ નિશ્ચયથી નિવૃત - શાંત થાય છે. આ જ અર્થમાં કરી દેટાંત કહે છે - [૫] ઘટિકામાં રહેલા જળની જેમ તથા તપતા એવા લોઢાના વાસણમાં ક્રમથી પાણી ઓછું થતું જાય છે. તે પ્રકારે યોગીનું મન જ અવિકલપણાથી જળ છે તેમ જાણ. તથા અપમાદરૂપ અગ્નિથી તપેલ જીવ રૂપી ભાજનમાં મનરૂપી જળ હાનિ પામે છે. જિનવર રૂપ વૈધ એવો જે શબ્દ પૂર્વે વપરાયો, તેમાં કેવલી, મનોયોગને રંધે તેમ કહેલ છે. હવે શેષ યોગ-નિયોગ વિધિને જણાવતા કહે છે - • ગાથા-૭૬ : એ પ્રમાણે વાક્યોગનો નિરોધ કરે છે, ક્રમશઃ કાયયોગનો વિરોધ કરે છે, ત્યારપછી કેવલી મેરુ પર્વતવત્ સ્થિર રીલેશી બને છે. • વિવેચન-૭૬ :આ પ્રમાણે આ વિષાદિ દૃષ્ટાંતોથી વાયોગાદિ વિરુદ્ધ છે, તે ગાથાર્થ કહ્યો. ૧૫૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ આનો ભાવાર્થ નમસ્કાર નિયુક્તિમાં કહેલો છે. તો પણ સ્થાન શૂન્યાયેં તે કંઈક કહીએ છીએ. યોગોનું સ્વરૂપ આ પ્રમાણે - દારિકાદિ શરીર યુકતને આત્માની વીર્ય પરિણતિ વિશેષ કાયયોગ તથા ઔદારિક, વૈક્રિય, આહારક શરીરના વ્યાપારથી આણેલ વાકદ્રવ્ય સમૂહયુક્ત જીવ વ્યાપાર તે વાયુયોગ અને ઔદારિક, વૈક્રિય, આહારક શરીરના વ્યાપાચી આણેલ મનોદ્રવ્યયુક્ત જીવનો વ્યાપાર તે મનોયોગ. તે આ બધાંનો વિરોધ કરતો કાળથી અંતર્મહd ભાવિની પરમપદમાં ભવોપગ્રાહી કર્મમાં અને વેદનીય આદિમાં સમુદઘાતથી કે સ્વાભાવિક સમસ્થિતિ હોતા, તે કાળે કરે છે. પરિણામથી પણ - પર્યાપ્ત માત્ર સંજ્ઞી જેટલામાં જઘન્યયોગી થાય છે, તેટલો માત્ર તેનો મનોદ્રવ્ય વ્યાપાર હોય છે. તેના અસંખ્ય ગુણહીનને સમયે સમયે નિરંધતા તે મનનો સર્વ નિરોધ અસંખ્ય સમયે કરે છે. પર્યાપ્ત માત્ર બેઈન્દ્રિયના જઘન્ય વચનયોગીના જે પર્યાયો છે, તે અસંખ્ય ગુણહીનને સમયે સમયે રુંધતા સર્વ વચનયોગનો રોધ સંખ્યાતીત સમયોથી કરે છે. પછી સૂક્ષ્મ પનકના પહેલાં સમયે ઉત્પન્નના જઘન્ય યોગ છે, તે અસંખ્યય ગુણહીન એક એક સમયમાં રુંધતા શરીરના ત્રીજા ભાગને મુક્તો કાયયોગને સંખ્યાતીત સમયે રુંધે છે. પછી યોગનિરોધ કરીને શૈલેશી ભાવને પામે છે. શૈલેશ એટલે મેરુ, શૈલેશી એટલે જ તેના જેવી અચળતા, સ્થિરતાથી શૈલેશી થાય. અથવા શૈલ સમાન ઋષિ તે શૈલર્ષિ એમ સ્થિરતાથી થાય છે. અથવા શીલ કે સમાધાન તે નિશ્ચયથી સર્વસંવર, તેનો સ્વામી તે શીલેશ, તે અવસ્થામાં શૈલેશી થાય છે. જે પાંચ હૂવાક્ષર કાળ કહેવાય છે, તે કાળ માત્ર જ શૈલેશી પણામાં રહે છે. પછીના કાળે તનુરોધના આરંભથી તે સૂમક્રિયા નિવૃત્તિ નામે ધ્યાનને ધ્યાવે છે. શૈલેશીકાળે વ્યછિન્નક્રિયા અપતિપાતી હોય છે. તેની અસંખ્યગણી ગુણશ્રેણીથી રચિત પુરા કર્મ, સમયે - સમયે ક્ષય પામતા શૈલેશીકાળ વડે બધું જ ખપાવીને પછી કેટલાંક કમ બે ચરમ સમય રહેતા અને કેટલાંક ચરમ સમયે નિર્લેપ થાય છે. - x • વિશેષ કર્મ પ્રકૃતિ ગ્રંથથી જાણી લેવું. • x• પછી હજુશ્રેણી પામીને બીજા સમય કે બીજા પ્રદેશને ન સ્પર્શીને એક સમયમાં જ સિદ્ધ થાય છે અને ત્યારે તે સાકાર ઉપયોગવાળો હોય છે. ક્રમ દ્વાર કહ્યું હવે ધ્યાતવ્યદ્વારનું વિવરણ કરે છે – • ગાથા-૩૭,૩૮ : એક વસ્તુમાં ઉત્પાદ, સ્થિતિ, નાશ વગેરે પર્યાયોનું અનેક નયોથી પૂર્વગત મૃત અનુસાર જે ચિંતન છે તે – સવિચાર આથ-વ્યંજન-ચોગાંતરથી તે પહેલું સુકલધ્યાન છે, પૃથકૃત્વ Page #88 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૦૪/ર૧, ધ્યાનશતક-૩૩,૩૮ વિતર્ક સવિચાર છે અને રાગભાવ રહિતને તે થાય છે. • વિવેચન-,૩૮ : ઉત્પાદાદિ, મf શબ્દથી મૂર્ત અને અમૃતને ગ્રહણ કરવા. આના પર્યાયો જે એક જ દ્રવ્યમાં અણુ કે આત્માદિમાં દ્રવ્યાસ્તિકાદિથી અનુસ્મરણ - ચિંતન, જે પૂર્વગત શ્રુત અનુસાચી છે. મરદેવી આદિને અન્યથા છે, તે શું છે ? સવિચાર - વિચારની સાથે વર્તે છે તે. વિવાર - અર્થ, વ્યંજન, યોગ સંક્રમ. તેમાં મર્થ - દ્રવ્ય, વ્યંજન - શબ્દ, યોગ-મન વગેરે. એટલા ભેદે સવિચાર છે. આ આધ શુક્લ કહેવાય. તેને “પૃથકત્વ વિતર્કસવિચાર" કહે છે. તેમાં પૃથકવભેદથી, વિતર્ક-શ્રુત અને આ રાગ પરિણામ હિતને થાય છે. • ગાથા-૩૯,૮૦ - પવન રહિત સ્થાનમાં રહેલ સ્થિર દીવાની જેમ જે ઉત્પત્તિ • સ્થિતિ - નાશ આદિ ગમે તે એક પર્યાયમાં સ્થિર ચિત્ત છે. તે - બીજ પ્રકારનું શુકલધ્યાન છે, તે અવિચાર અથતિ અર્થ, વ્યંજન અને યોગના ફેરફાથી થતાં સંક્રમણ વિનાનું, પૂર્વગત યુતના આલંબને થનારું એક વિતર્ક અવિચાર ધ્યાન છે. • વિવેચન-૩૯,૮૦ - વળી જે સુનિપ્રકંપ : વિક્ષેપરહિત છે, વાયુ રહિત એવા ઘરના એક દેશમાં રહેલ દીવાની જેમ અંતઃકરણ ઉત્પાદ-સ્થિતિ-ભંગ આદિ કોઈ એક પર્યાયમાં સ્થિર રહે. પછી શું ? વિચાર • અસંકમ. ક્યાંથી ? અર્થ, વ્યંજન, યોગાંતરથી, આવા પ્રકારનું તે બીજ શુક્લધ્યાન છે. તેનું નામ એકવ-વિતર્ક-અવિચાર છે. જેમાં એકત્વ-અભેદથી, વિતર્ક-વ્યંજનપ કે અર્થરૂપ. આ પણ પૂર્વગત શ્રુતાનુસાર થાય છે. • ગાથા-૮૧,૮૨ - નિવણિગમન કાળે કેવળજ્ઞાનીને કાયયોગ અડધો નિરુદ્ધ થતાં સૂક્ષ્મ કાયક્રિયા રહે, તેથી સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ નામે ત્રીજું (શુક્લ) ધ્યાન હોય છે. તેમને જે રૌલેશી થમતાં મેરવત તદ્દન સ્થિર આત્મપદેશ થતાં વ્યછિન્ન ક્રિયા આપતિપાતી નામે ચોથું શુકલધ્યાન હોય. • વિવેચન-૮૧,૮૨ - નિવણિગમન કાળ - મોક્ષગમનના નીકટના સમયમાં, સર્વજ્ઞના મન અને વચનયોગ બંનેનો રોધ થતાં અને કાયયોગ અડધો રંધાયા પછી સૂમક્રિયા અનિવર્તિ, જેમાં પ્રવર્તમાનતર પરિણામથી ન નિવર્તિ તે અનિવર્તિ, એવું બીજું ધ્યાન હોય છે તે ‘તનુકાયકિય' કહ્યું અર્થાત્ પાતળા ઉચ્છવાસ-વિશ્વાસાદિ રૂપ કારક્રિયા જેને છે તેવા પ્રકારનું. એ ગાથાર્ય કહ્યો. તે કેવલીને શૈલેશીપણાને પામીને, નિરુદ્ધયોગત્વથી મેરુની જેમ સ્થિર થયેલને ૧૫૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ વ્યવચ્છિન્નક્રિય યોગના અભાવથી તે અપતિપાતિ-અનુપરત સ્વભાવ, એવું પરમ શુક્લ ધ્યાન હોય. આ રીતે ચાર પ્રકારે ધ્યાન કહીને હવે આનાથી પ્રતિબદ્ધ જ શેષ વક્તવ્યતા કહે છે - • ગાથા-૮૩ - - પહેલું સુકલ યાન એક કે બધાં યોગમાં હોય, બીજું એક જ યોગમાં હોય, ત્રીજું સૂક્ષ્મ કાયયોગમાં અને ચોથું આયોગાવસ્થામાં હોય. • વિવેચન-૮૩ : પૃથક વિતર્ક સવિચાર મન આદિ યોગમાં કે બધાં યોગમાં ઈષ્ટ છે, તે અગમિક મૃતપાઠીને હોય. બીજા એકવ વિતર્ક અવિચામાં એકયોગ જ હોય કેમકે બીજામાં સંક્રમનો અભાવ છે. બીજું સૂફમક્રિયા અનવર્તિ કાયયોગમાં હોય, બીજા યોગમાં ન હોય, ચોથું સુપરત ક્રિયા અપતિપાતી શૈલેશી કેવીલ અયોગીને હોય. [શંકા શુકલધ્યાનના છેલ્લા બે ભેદમાં મનોયોગ હોય જ નહીં કેમકે કેવલીને અમનકપણું હોય, ત્યારે ધ્યાન તો મનોવિશેષ છે, તો આ કઈ રીતે બને ? • ગાથા-૮૪ - જે રીતે છાસ્થને સુમિન એ ધ્યાન કહેવાય છે, તેમ કેવલીને સુનિશ્ચલ કાયા એ ધ્યાન કહેવાય છે. • વિવેચન-૮૪ : ગાથાર્થ કહ્યો. ચોથા શુક્લધ્યાનમાં નિરુદ્ધત્વથી કાયયોગ પણ હોતો નથી, તો ત્યાં શું કહેશો ? તે કહે છે – • ગાથા-૮૫,૮૬ - પૂવપયોગને લીધે, કર્મનિર્જરાનો હેતુ હોવાથી, શબ્દના અનેક અર્થ થતા હોવાથી અને જિનેન્દ્ર આગમમાં કહ્યું હોવાથી... ચિતનો અનુભવ હોય તો પણ સદા સૂમક્રિયા અને સુચ્છિક્રિયા થાય છે. આ બે અવસ્થા જીવના ઉપયોગ પરિણામથી ભવસ્થ કેવલીને ધ્યાનરૂપ હોય છે. • વિવેચન-૮૫,૮૬ : કાયયોગ નિરોધી, યોગીને કે અયોગીને પણ યિતના અભાવ, છતાં સૂક્ષ્મ ઉપરત કિયા ધ્યાન હોય તેમ કહેલ છે. ગાયામાં સૂક્ષ્મ શબ્દથી સૂમક્રિયા અનિવર્તિ લેવું ઉપરત શબ્દથી સુપરત કિયા અપતિપાતી અર્થ લેવો. પૂર્વપયોગ એ હેતુ છે, તેને કુંભારના ચાકડાના સ્વાના દટાંતથી જાણવું જેમ ચક ભ્રમણનું નિમિત દંડાદિ કિયાના અભાવમાં પણ ભમે છે, તેમ આના મત વગેરે યોગ અટકી ગયા હોવા છતાં પણ જીવના ઉપયોગના સભાવથી ભાવમનના ભાવથી ભવસ્થને ધ્યાન હોય. • x - ૪ - વિશેષથી કહ્યું – “કર્મની નિર્જરાના હેતુથી પણ" ક્ષપક-શ્રેણિવતું થાય છે. અર્થાત્ ક્ષપકશ્રેણીની જેમ આને ભવોપગ્રાહીં કર્મની નિર્જરા થાય છે. તથા શદાર્થ બહુવથી - જેમ એક 'રિ' શબ્દના શક, શાખા, મૃગ આદિ અનેક અર્થો છે, એ Page #89 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૦૪/ર૧, ધ્યાનશતક-૮૫,૮૬ ૧૫૯ પ્રમાણે ધ્યાનશબ્દનો પણ વિરોધ નથી. જેમકે ધ્યાન-ચિંતન અર્થમાં, ધ્યાન-કાયનિરોધ અર્થમાં, ધ્યાન અયોગીવ અર્થમાં ઈત્યાદિ જાણવું. તથા “જિનચંદ્રાગમ”થી પણ આમ જ છે. કહ્યું છે કે- જે અતીન્દ્રિય અર્થો આગમમાં જણાય, તે સભાવથી સ્વીકારવા. યાતવ્યદ્વાર કહ્યું. યાતા દ્વાર ધર્મધ્યાનાધિકારમાં કહેલ જ છે. હવે અનુપ્રેક્ષાદ્વાર કહે છે - • ગાથા-૮૭ : થRધ્યાનથી જેણે ચિતને સુભાવિત કરેલ છે, એ ચાસ્ત્રિ સંપન્ન આત્મા, ધ્યાનથી વિરમ્યા પછી પણ નિયમા ચાર અનપેક્ષાનું ચિંતન કરે. • વિવેચન-૮૭ :તેના પરિણામ હિતને તેના અભાવ છે. ભાવના આ રીતે - • ગાથા-૮૮ - આક્યવહારોના અનર્થ, સંસારનો અશુભ સ્વભાવ, ભવોની અનંતર પરંપરા, વજુના વિપરિણામ ચિંતવે. એ ચારને • વિવેચન-૮૮ : (૧) આશ્રયદ્વારો - મિથ્યાત્વ આદિ, તેના અપાયો - દુ:ખ સ્વરૂપ. (૨) સંસારનો અનુભાવ, (૩) ભાવી નકાદિ અપેક્ષાથી અનંત ભવસંતતિ, (૪) સચેતના કે અચેતન વસ્તુના વિપરિણામ, સર્વ સ્થાનો અશાશ્વત છે. અનપેક્ષા દ્વાર કહ્યું. હવે લેશ્યા દ્વાર કહે છે. • ગાથા-૮૯ : પહેલાં બે દયાન શુકલ લેરામાં, ત્રીજું પમ શુકલ લેયામાં અને સ્થિરતાથી મેરને જીતનાર ચોથું શુક્લધ્યાન લેચા રહિત હોય છે. • વિવેચન-૮૯ : સામાન્યથી શુક્લ લેસ્થામાં પહેલાં બે ધ્યાન, ઉક્ત લક્ષણ બીજું ધ્યાન પરમ શુક્લ લેસ્સામાં, મેરવત નિપ્રકંપતા તે લેશ્યાતીત ચોથું પરમ શુક્લ છે વૈશ્યાદ્વાર કહ્યું. હવે લિંગદ્વાર કહેવા તેના નામ, પ્રમાણાદિને કહે છે – • ગાથા૦ થી ૯૨ : અવધ, સંમોહ, વિવેક અને વ્યુત્સર્ગ એ શુકલ ધ્યાનના લિંગો છે, જેનાથી શુક્લધ્યાને ચઢેલા ચિત્તવાળા મુનિ ઓળખાય છે. - પરીષહ અને ઉપયગોંણી એ ધીર મુનિ ચલાયમાન થતા નથી કે નથી ભય પામતા, તેઓ સૂમ પદાર્થોમાં કે દેવમાયામાં મુંઝાતા નથી. પોતાના આત્માને દેહથી તદ્દન જુદો તેમજ સર્વે સંયોગોને જુદા જુએ છે. નિઃસંગ બનેલો તે દેહ તથા ઉપધિનો સર્વથા તજે છે. • વિવેચન-૯૦ થી ૨ - શુક્લધ્યાનના ચાર લિંગો હોય છે - અવધ, અસંમોહ, વિવેક અને વ્યુત્સર્ગ ૧૬૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ તેનાની મુનિ શુકલધ્યાન પામેલ ચિતવાળા જણાય છે. આ ગાથાર્થ કહ્યો, હવે ભાવાર્થ કહે છે – (૧) ધ્યાનથી ચલિત થતા નથી કે પરીષહ અને ઉપયગોંથી જે વીર ડરતા નથી, તે અવધલિંગ. (૨) અત્યંત ગહન પદાર્થોમાં જે સંમોહ પામતા નથી કે અનેકરૂપ દેવમાયામાં જે સંમોહ પામતા નથી તે અસંમોહ લિંગ, (3) દેહથી ભિન્ન આત્માદિને જુએ તે વિવેકલિંગ. (૪) દેહ અને ઉપધિના વ્યસર્ગથી નિઃસંગ બનેલા તે વ્યુત્સર્ગ લિંગ. લિંગદ્વાર કહ્યું. હવે ફળદ્વાર કહે છે – આને લાઘવતા માટે પહેલાં કહ્યું. ધર્મફળ નામે શુકલધ્યાન ફળ કહેલ છે. કેમકે ધર્મફળને જ શુદ્ધતપણે કહેતા પહેલા બે શુકલધ્યાનના ફળ છે. • ગાથા-૯૩ - ઉત્તમ ધ્યાનના ફળ વિપુલ શુભઆશ્રવ, સંવરુ, નિર્જશ, દિવ્યસુખો હોય છે, અને તે શુભ અનુબંધવાળા હોય છે. • વિવેચન-૯૩ : શુભ આશ્રવ તે પુન્ય, સંવ-અશુભ કર્મના આવવાનો રોધ, નિર્જરા - કમાય, મસુખ-દેવના સુખ. આટલા દીર્ધ સ્થિતિને વિશુદ્ધિ ઉપપાતથી વિસ્તીર્ણ ધ્યાન પ્રધાનના શુભાનુબંધી ફળો - સુકુલમાં જન્મ, બોધિલાભ, ભોગ, પ્રવજ્યા, કેવલ, શૈલેશી, ચા વગદિ ધર્મધ્યાનના ફળો છે. ધર્મધ્યાન કહ્યું. હવે શુકલધ્યાન કહે છે - • ગાથા-૯૪ - આ જ શુભાશ્રવ આદિ અને અનુત્તર દેવના સુખ વિશેષપણે હોવા એ પહેલાં બે શુકલધ્યાનનાં ફળ છે, છેલ્લા બે નું ફળ પરિનિવણિ છે. • વિવેચન-૯૪ - પરિનિર્વાણ - મોક્ષગમન, પરિલ-છેલ્લા બે અથવા સામાન્ય ચકી જ સંસાર પ્રતિપક્ષભૂત આ બંને દશવિ છે – • ગાથા-૫,૯૬ : આમ્રવના દ્વારો એ સંસારના હેતુ છે, જે કારણથી તે સંસારના હેતુઓ ધર્મ અને શુકલધ્યાનમાં હોતા નથી, તેથી ધર્મ અને શુક્લધ્યાન નિયમો સંસારના પ્રતિપક્ષી છે. મોક્ષનો માર્ગ સંવર અને નિર્જસ છે, એ બંનેનો ઉપાય તપ છે, તેનું પ્રધાન અંગ ધ્યાન છે, તેથી તે ધ્યાન મોક્ષનો હેતુ છે. • વિવેચન-૫,૯૬ : ગાથાર્થ કહ્યો. સંસારના પ્રતિપક્ષપણે અને મોક્ષનો હેતુ ધ્યાન છે, એમ જણાવતા કહે છે - સંવર અને નિર્જર એ અપવર્ગનો માર્ગ છે, તે બંનેનો માર્ગ “તપ” છે. તપના અંતર કારણપણાથી સંવર અને નિર્જરા યાનનું પ્રધાન અંગ છે. આ અર્થને દષ્ટાંતથી કહે છે - Page #90 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૦૪/ર૧, ધ્યાનશતક-૯૭,૯૮ ૧૬૧ • ગાથા-૯૭,૯૮ : જેવી રીતે પાણી, અગ્નિ અને સૂર્ય ક્રમશઃ વસ્ત્ર, લોટું અને પૃવીના મેલ, કલંક અને કીચડના અનુક્રમે શોધન, નિવારણ અને શોષણને સાધે છે, તે રીતે ધ્યાન પાણી, અગ્નિ, સૂર્ય એ અવરૂપી વસ્ત્ર, લોટું અને પૃથ્વીમાં રહેલ કમરૂપી મેલ આદિનાં શોધનાદિ કરે છે. • વિવેચન-૯૭,૮ :ગાથાર્થ જ છે, વૃત્તિમાં કોઈ વિશેષતા નથી. • ગાથા-૯૯ : જે રીતે ધ્યાનથી યોગોનું અવશ્ય તપન, શોષણ, ભેદન થાય છે, તેવી રીતે ધ્યાનીને પણ કમનું અવશ્ય તપન દિ થાય છે. • વિવેચન-૯ : તાપ એટલે દુ:ખ, તેથી જ શોષ – દૌર્બલ્ય, તેથી જ ભેદ – વિદારણ, વયનાદિ યોગોથી, તે જ પ્રકારે કર્મનો તાપ-શોષ-ભેદ થાય છે. કોને ધ્યાતાને. તે પણ નિયમથી થાય. - વળી - • ગાથા-૧૦o : જેમ રોગના આશયનું શમન વિશોષણ વિરેચન અને ઔષધ વિધિથી થાય છે, તેમ કમરોગોનું શમન ધ્યાન અને અનશન આદિ યોગોથી થાય છે. • વિવેચન-૧૦o : રોગાશયશમન રોગ નિદાન ચિકિત્સા. વિશોષણ • ભોજન, કમમિયશમના - કર્મરોગ ચિકિત્સા. વળી - • ગાથા-૧૦૧,૧૦૨ - જેમ પવનસહિત અનિ દીર્ધકાળના સંચિત ઇંધણને શીઘ ભસ્મીભૂત કરી દે છે, તેમ ધ્યાનાનિ પણ ક્ષણવારમાં અપરિમિત કર્મ-ઇંધણને બાળી દે છે... અથવા જે રીતે પવનથી ધકેલાયેલો વાદળનો સમૂહ ક્ષણમાં વિનષ્ટ થઈ જાય છે, તેમ ધ્યાનરૂપ વનથી હડસેલાયેલ કર્મ વાદળો જદીથી નાશ પામે છે. • વિવેચન-૧૦૧,૧૦૨ - ચિરસંચિત - ઘણાં કાળના એકઠા કરેલા, ઇંધણ - કાઠાદિ, અનલ-અગ્નિ, દુત-જદી, દહતિ-ભસ્મ કરે છે. અમિત - અનેક ભવના ભેગા કરેલ, ક્ષણ-સમય, ધનસંઘાત-મેઘસમૂહ, પવના હતા - વાયુથી પ્રેરિત, વિલય-વિનાશ. કર્મ પણ જીવ સ્વભાવના આવરણથી ધન છે. હવે આલોકમાં પ્રતીત જ ધ્યાનફલને દશવિ છે - • ગાથા-૧૦૩ - ધ્યાનમાં લાગેલા ચિત્તવાળો આત્મા કષાયોથી ઉદ્ભવતાં માનસિક દુઃખો, ઈચ્છ, ખેદ, શોક દિથી પીડાતો નથી. વિવેચન-૧03 : કષાયસમુત્ય - ક્રોધાદિ ઉદ્ભવથી પીડાતો નથી. (શેનાથી ?) માનસદુ:ખ - [33/11] ૧૬૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ માનસ ગ્રહણ આતાપ ઈત્યાદિ જે કહ્યું. તેનાથી ન પીડાય ઈષ્ય - સામાપક્ષના અભ્યદયથી ઉત્પન્ન મત્સર વિશેષ. વિષાદ - વૈદ્ભવ્ય, શોક-દિનતા આ શબ્દથી હર્ષ આદિ પણ લેવા. • ગાથા-૧૦૪ - ધ્યાનથી સુનિલ ચિતવાળો શીત, તાપ આદિ અનેકાનેક પ્રકારે શારીરિક દુ:ખોથી પીડાતો નથી, કેમકે તે નિર્જરાપેક્ષી છે. • વિવેચન-૧૦૪ - અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરેલ હોવાથી શીત, આતપ આદિ વડે, મારું શબ્દથી સુધાદિ પણ લેવા. શારીરિક અનેક પ્રકારના. ધ્યાનથી ભાવિત મતિવાળો પીડાતો નથી. ધ્યાનથી સુખાદિ જાણવા. અથવા તેને ચલિત કસ્વાનું શક્ય નથી. નિર્જરાપેક્ષી - કર્મક્ષયની અપેક્ષાવાળો. ફળ દ્વાર કહ્યું. હવે ઉપસંહાર કરતા કહે છે • ગાથા-૧૦૫ - આ પ્રમાણે ધ્યાન એ સર્વ ગુણોનું સ્થાન છે. સ્ટ-આદષ્ટ સુખોનું સાધન છે, સુપ્રશસ્ત છે, સર્વકાળ માટે શ્રદ્ધેય છે, જ્ઞાતવ્ય છે અને ભાતવ્ય છે. • વિવેચન-૧૦૫ - એ પ્રમાણે ઉક્ત પ્રકારથી સર્વે ગુણસ્થાન દેટાદેટ સુખસાધન ધ્યાનને કરેલા છે, તે તીર્થકર, ગણધરાદિથી સેવિત હોવાથી સારી રીતે પ્રશંસેલ છે. તેથી જ શ્રદ્ધેય છે. સ્વરૂપથી જ્ઞાતવ્ય છે, ક્રિયા વડે અનુચિંત્ય છે, એ પ્રમાણે હોવાથી સમ્યગ્દર્શનજ્ઞાન-ચા»િ આસેવિત થાય છે. વળી સર્વકાળ છે. [શંકા તો પછી બધી ક્રિયાનો લોપ પ્રાપ્ત થાય છે ? ના, તેમ નથી. તેનું આસેવન dવથી માનવ જ છે. એવી કોઈ ક્રિયા જ નથી. જેથી સાધુને ધ્યાન ન થાય. અધ્યયન-૪-“પ્રતિક્રમણ' અંતર્ગતુ ધ્યાનશતકનો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ Page #91 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૦૪/૨૨, ધ્યાનશતક-૧૦૫ ૧૬૩ ૧૬૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ • સૂઝ-૨૨ - કાયિકી, અધિકરણિકી, પ્રાપ્લેષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાતિકી એ પાંચ ક્રિયાઓનું હું પ્રતિક્રમણ કરું છું. • વિવેચન-૨૨ - હું પ્રતિકસું છું શું ?] પાંચ ક્રિયા વડે - પ્રવૃત્તિ રૂપથી જે અતિયાર થયા હોય. તે ક્રિયા કાયિકી આદિ પાંચ છે. (૧) કાયા વડે થતી તે કાયિકી તે ત્રણ પ્રકારે છે - અવિરતકાયિકી, દુપ્રણિહિત કાયિકી, ઉપરત કાયિકી. તેમાં મિથ્યાર્દષ્ટિને અને અવિરત સમ્યગ દષ્ટિને અવિરત કાયિકી ક્રિયા લાગે. બીજી દુપ્રણિહિત કાયિકી ક્રિયા પ્રમત્ત સંયતને હોય. તે પણ બે ભેદે છે – ઈન્દ્રિય દુપ્રણિહિત અને નોઈન્દ્રિય દુપ્રણિહિત. તેમાં શ્રોત્ર આદિ વડે ઈટાનિષ્ટ વિષયની પ્રાપ્તિમાં જે કંઈક સંગ નિર્વેદ દ્વારથી અપવર્ગ માર્ગ પ્રતિ જે દુવ્યવસ્થિત કાચિકી તે ઈન્દ્રિય દુપ્રણિત છે અને મન વડે દુપ્રણિહિત શુભાશુભ સંકલ્પ દ્વારથી દુર્વ્યવસ્થિત તે નોઈન્દ્રિયદુપ્રણિહિત ક્રિયા છે. ત્રીજી જે અપમત સંયતને સાવધયોગથી નિવૃત થતાં જે લાગે તે ઉપરતકાયિકી. () અધિકરણિકી - જેના વડે આત્મા નકાદિમાં લઈ જવાય તે અધિકરણ - અનુષ્ઠાન કે બાહ્ય વસ્તુ, તેના વડે થાય તે અધિકરણિકી. તે બે ભેદે છે – પ્રવર્તિની અને નિવર્તિની. તેમાં પ્રવર્તિની તે ચકમહોત્સવ, પશુ બંધાદિ છે. નિવર્તિની તે ખડ્ઝ આદિથી છે. આ બંને તપાતિત્વથી તેનું અધિકરણિકીપણું કહ્યું. (3) પ્રાપ્લેષિકી - પ્રàષ એટલે મત્સર, તેનાથી નિવૃત તેને પ્રાપ્લેષિકી કહે છે. તે પણ બે ભેદે છે – જીવ પ્રાપ્લેષિકી, અજીવ પ્રાપ્લેષિકી. પહેલીમાં જીવ પ્રતિ હેપ થાય છે, બીજીમાં અજીવ પ્રતિ હેષ થાય છે. જેમકે પત્થરાદિમાં પડતાં, દ્વેષ થવો. (૪) પરિતાપન - તાડનાદિ દુ:ખવિશેષરૂપ, તેનાથી થતી ક્રિયા પારિતાપનિકી, તેના બે ભેદ - સ્વદેહ પારિતાપનિકી, પરદેહ પારિતાપનિકી. પહેલીમાં પોતાના દેહમાં પરિતાપન કરે છે, બીજીમાં પરદેહમાં પરિતાપન કરે છે. બીજો રોષાયમાન થઈને પણ સ્વદેહમાં કોઈક જડ પરિતાપન કરે. અથવા સ્વહસ્ત પરિતાપનિકી, પરહરૂપરિતાપનિકી. (૫) પ્રાણાતિપાત- હિંસા, તે સંબંધી ક્રિયા તે પ્રાણાતિપાતિકી. આ પણ સ્વ અને પર બે ભેદે છે. પહેલીમાં પોતાની હિંસા કરે છે. બીજીમાં પરની હિંસા કરે છે. તથા કોઈ નિર્વેદથી કે સ્વાદિ માટે પર્વત ઉપરથી પડવા આદિ વડે સ્વ હિંસા કરે છે. ક્રોધાદિ વશાત પર-હિંસા કરે છે. ક્રોધથી સેપિત થઈ હિંસા કરે. માનથી જાત્યાદિ વડે હીલના કરે. માયાથી વિશ્વાસ વડે અપકાર કરે. લોભથી કપાયવતું. મોહથી સંસાર મોચક યાણ કરે. એ રીતે પાંચ ક્રિયા કહી. ક્રિયાના અધિકારથી વીસ ક્રિયા બતાવે છે - (૧) આરંભિકી - બે ભેદે છે. જીવારંભિકી, અજીવારંભિકી. તેમાં જે જીવોનો આરંભ-હિંસા કરે, તે જીવારંભિકી અને અજીવોનો આરંભ કરે તે અજીવ આરંભિકી ક્રિયા છે. (૨) પારિગ્રહિક કિયા બે ભેદ – જીવ, અજીવ જીવોનો પરિગ્રહ કરે તે જીવપારિગ્રહિડી, અજીવોનો પરિગ્રહ કરે તે અજીવ પારિગ્રહિડી, (3) માયા પ્રત્યયિકી પણ બે ભેદે – આત્મ ભાવ વંચનતા અને પભાવ વચનતા. આત્માના ભાવોને ગોપવે અને માયાવી ઋજુભાવને દશર્વિ, સંયમાદિમાં શિથિલ કરણનો ફટાટોપ દશવિ તે આત્મવંચના ક્રિયા. તેવું-તેવું આયરે, જેનાથી બીજો છેતરાય તે પરવંચનતાકિયા. (૪) મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા પણ બે ભેદે – અનભિગૃહીત અને અભિગૃહીત અસંજ્ઞી કે સંજ્ઞીમાં પણ જે કંઈ કુતીર્થિક મતને ન સ્વીકારે તે અનભિગૃહીત મિથ્યાદર્શન પ્રત્યયિકી અને અભિગૃહીત મિથ્યાદર્શન પ્રત્યયિકી ને ભેદે - હીનાતરિક્ત દર્શનમાં અને તવ્યતિરિક્ત દર્શનમાં. 'ન' જેમકે અંગુઠાના પર્વ જેટલો જ આત્મા છે. યવ માત્ર જ આત્મા છે આદિ. ધવલ • આત્મા ૫૦૦ ધનુષ કે સગત છે. ચકત છે. એ પ્રમાણે હિનાતિરિક્ત દર્શન જાણવું. તેનાથી વ્યતિરિત દર્શન - આત્મા કે આત્માનો ભાવ નથી. આ લોક કે પરલોક નથી. બધાં ભાવો અસત્ સ્વભાવવાળા છે. ઈત્યાદિ. (૫) અપ્રત્યાખ્યાન ક્રિયા - અવિરતોને જ હોય. તેમાં કોઈને વિરતિ ન હોય. તે બે ભેદે છે – જીવ પ્રત્યાખ્યાનક્રિયા, અજીવ પ્રત્યાખ્યાન ક્રિયા. કોઈ જીવ કે અજીવને વિરતિ હોતી નથી. (૬) દૃષ્ટિના ક્રિયા બે ભેદે - જીવ દૈષ્ટિજા, જીવ દૃષ્ટિજા. જીવદૈષ્ટિજા - અશ્વાદિને ચક્ષુર્દર્શન પ્રત્યયથી થાય છે. અજીવ દૈષ્ટિના ચિત્રકમદિ વડે થાય છે. (૩) પૃષ્ટિના કે પ્રાઝુિકી ક્રિયા- તે બે ભેદે - જીવ પ્રાનિકી અને અજીવ પ્રાનિકી. જીવપ્રાઝુિકી - જેમાં રાગથી કે દ્વેષથી જીવાધિકાર પૂછે છે અને અજીવમાં જીવાધિકાર પૂછે. અથવા પૃષ્ટિજા એટલે સૃષ્ટિના - સ્પર્શન કિયા. તેમાં જીવ સ્પર્શન ક્રિયા ઝી, પુરુષ કે નપુંસકમાં સંવર્ધન કરે છે તેમ કહેલ છે. આજીવોમાં સુખ નિમિતે મૃગના રોમાદિથી વસ્ત્ર બનાવે, મોતી કે રનો મેળવે છે. (૮) પ્રાતીત્યિકી ક્રિયા બે ભેદે – જીવ પ્રાતીત્યિકી, અજીવ પ્રાતીત્યિકી. જીવને આશ્રીને જે બંધ, તે જીવ પ્રાતીયિક. અજીવને આશ્રીને જે સગ-દ્વેષનો ઉદભવ છે. અજીવ પ્રાતીવિકી ક્રિયા. (૯) સામંતોપનિપાતિકી-સમંતાત-ચોતરફ અનુપતતિ પડે છે તે. આ કિયા બે ભેદે છે – જીવ સામંતોપતિપાતિકી અને અજીવ સામંતોપતિપાતિકી. જેમાં એક ખંડના લોકો જેમ જેમ પ્રલોક અને પ્રશંસે છે, તેમ તેમ હપને પામે છે. અજીવોમાં રથ કમદિ છે. અથવા સામંતોપતિપાતિકી ક્રિયા બે ભેદે છે - દેશથી અને સર્વથી સામંતોપતિપાતિકી, પ્રેક્ષકો પ્રતિ જેમાં એક દેશથી સંયતોનું આગમન થાય તે દેશસામંતોપનિપાલિકી અને જેમાં ચોતરફથી પ્રેક્ષકોનું આગમન થાય તે સર્વસામંતોપનિપાતિકી અથવા પ્રમત સંયતોને અપાન પ્રતિ અનાચ્છાદિતા સંપાતિમાં જીવો વિનાશ પામે તેને સર્વ સામંતોષ નિપાતિકી ક્રિયા કહે છે. (૧૦) નૈઃશગિકી ક્રિયા બે ભેદે છે - જીવનૈઃશઢિાકી, અજીવ નૈઃશટિકી. તેમાં જીવ તૈઃશકિી તે રાજાદિની આજ્ઞાચી જેમ ચંગાદિથી જળ કાઢવું. અજીવ તૈઃશસ્કિી - જેમ પાષાણકને ગોકાણી, ધનુષાદિથી ફેંકવું અથવા તૈઃશકિી - જેમ પાષાણને ગોફણસી, ધનુરાદિથી ફેંકવું અથવા વૈશરિકી તે જીવથી જીવ નીકળે તે - બાદિ. (૧૧) સ્વાહસ્તિકી ક્રિયા બે ભેદ – જીવ સ્વાહસ્તિકી, અજીવ સ્વાહસ્તિકી. Page #92 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૦ ૪/૨, ધ્યાનશતક-૧૦૫ ૧૬૫ જે જીવથી જીવને મારવો તે જીવસ્વાહસ્તિકી, અસિ દિથી માવો તે જીવ સ્વાહસ્તિકી અથવા જીવને સ્વ હસ્તે તાડન કરવું તે જીવ સ્વા હસ્તિકી અને અજીવનું સ્વ હસ્તે વસ્ત્ર કે પાત્રને તાડન કરવું તે અજીવ સ્વાહસ્તિકી ક્રિયા છે. (૧૨) આજ્ઞાપનિકી ક્રિયા બે ભેદે છે - જીવ આજ્ઞાપનિકી, અજીવ આજ્ઞાપવિડી. જીવ કે જીવને બીજા વડે આજ્ઞા કરાવી તે. (૧૩) વિદારણિકી-ક્રિયા બે ભેદે છે - જીવ વિદારણિકી અને અજીવ વિદારણિકી. જીવતું વિદારણ કરે કે જીવનું વિદારણ કરે છે. - x - અથવા આને વિચારણિકી ક્રિયા કહે છે તે પણ બે ભેદે છે - જીવ વિચારણિકી, જીવ વિચારણિકી. તેમાં અસત્ ગુણો વડે તું આવો છે કે તેવો છે, તેમ વિચારવું તે જીવ વિચારણિકી અને અજીવને વિપતારણ બુદ્ધિથી કહે કે - આ આમ છે. (૧૪) અનાભોગ પ્રાયિકી ક્રિયા બે ભેદે છે - અનાભોગદાનને અને અનાભોગનિપજા. અનાભોગ એટલે અજ્ઞાન, તેથી આદાન, ગ્રહણ, નિક્ષેપણ અને સ્થાપન. તે ગ્રહણ કે સ્થાપન અનાભોગથી અપ્રમાર્જિતાદિ ગ્રહણ કરે કે મૂકે અથવા અનાભોગ ક્રિયા બે ભેદે - લેવું અને મૂકવું અથવા અનાભોગ ક્રિયા બે ભેદે - આદાન નિક્ષેપ અનાભોગક્રિયા અને ઉત્ક્રમણ અનાભોગ ક્રિયા. તેમાં આદેન નિફોપમાં જોહરણ વડે પ્રમાઈને પત્ર, વસ્ત્ર આદિને લેવા કે મૂકવાની ક્રિયા કરે. ઉત્ક્રમણ અનાભોગ ક્રિયામાં લંઘન, હવન, પાવન, અસમીક્ષ્ય ગમનાગમન આદિ હોય. (૧૫) અનવકાંક્ષ પ્રત્યયિકી ક્રિયા બે ભેદે છે – ઈસ્લૌકિક અનવકાંક્ષ પ્રચયિકી અને પાસ્લૌકિક અનવકાંક્ષ પ્રત્યચિકી. ઈહકિક અનવકાંક્ષમાં લોકવિરુદ્ધ ચોરી આદિ કર્મો કરે, જેનાથી આ લોકમાં જ વધ-બંધનાદિ પ્રાપ્ત થાય છે. પરવલોક અનવકાંક્ષમાં હિંસાદિ કર્મો કરતો પરલોકની આકાંક્ષા કરતો નથી. (૧૬) પ્રયોગ ક્રિયા – ત્રણ ભેદે :- મનઃપ્રયોગ ક્રિયા, વચનપયોગ ક્રિયા અને કાય પ્રયોગ ક્રિયા. તેમાં મનપ્રયોગક્રિયા તે આd-રૌદ્ર થાયી ઈન્દ્રિયથી જન્મેલ અનિયમિત મન છે. વાપ્રયોગ તે સાવધ આદિ જે ગહિત તે સ્વ ઈચ્છાથી બોલે. કાયપયોગક્રિયા - કાયા વડે પ્રમતનું ગમન, આગમન, કંચન, પ્રસારણ આદિ. (૧૭) સમુદાન ક્રિયા - સમગ્રનું ઉપાદાન તે સમુદાન. સમુદાય તે આઠ કર્મો છે. તેમાં જેના વડે ઉપાદાન કરાય છે તે સામુદાન ક્રિયા. તે બે ભેદે છે - દેશોપઘાત સમુદાનક્રિયા, સર્વોપઘાત સમુદાનક્રિયા. તેમાં દેશોપઘાતથી સમુદાન કિયા કરતા કોઈક ક્યાંક ઈન્દ્રિય દેશોપઘાત કરે છે. સર્વોપઘાત સમુદાન ક્રિયામાં સર્વ પ્રકારે ઈન્દ્રિય વિનાશ કરે છે. (૧૮) પ્રેમ પ્રત્યચિકી ક્રિયા - તે બે ભેદે છે. માયા નિશ્રિતા અને લોભ નિશ્રિતા અથવા તે વચન બોલે છે, જેના વડે બીજાને રાખ થાય. (૧૯) દ્વેષ પ્રત્યયિકી ક્રિયા - તે બે ભેદે છે - ક્રોધ નિશ્રિતા અને માન નિશ્રિતા. ક્રોધ નિશ્રિતા સ્વયં કોપે છે કે બીજાને ક્રોધ ઉત્પાદિત કરે છે, માના નિશ્રિતા • સ્વયં મદ કરે છે અથવા બીજાને માન ઉત્પાદિત કરે છે. (૨૦) ઈયપિસિની ક્રિયા, તે બે ભેદે છે – ક્રિયમાણ અને વેધમાન. તે ૧૬૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/3 અપમત સંયતને, વીતરાગજીદાસ્યને કે કેવલીને આયુક્ત જતા, આયુક્ત ઉભતા, આયુક્ત બેસતા, આયુક્ત પડખાં બદલતા, આયુક્ત ભોજન કરતા, આયુક્ત બોલતા, આયુક્ત વા, પાત્ર, કંબલ, પાપોંછણક લેતા કે મૂકતા યાવતા આંખની પાંપણ ઉંચી-નીચી કરતા જે સૂક્ષ્મક્રિયા થાય છે, તે ઈપથિકી ક્રિયા કરે છે. તે પહેલા સમયે બંધાય છે, બીજા સમયે વેદાય છે. તે બદ્ધા, ઋષ્ટા, વેદિતા, નિર્વાણ અને ભવિષ્ય કાળમાં અકસ્મશ પણ થાય છે. આ પચીશ ક્રિયાઓ [૨૦] કહી. • સૂત્ર-૨૩ : હું શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ પાંચ વડે લાગતા અતિચારોને પ્રતિકકું છું. હું પાંચ મહાવતો - પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ અને પરિગ્રહ વિરમણને આચરા લાગેલા અતિચારોને પ્રતિકકું છું. હું પાંચ સમિતિ - ઈયસિમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન ભાંડ મામ નિક્ષેપણા સમિતિ અને ઉરચાર પ્રસવણ ખેલ્લ-જલ્લ-સિંઘાણ પારિષ્ઠાપનિકા સમિતિ પાળતા લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. • વિવેચન-૨૩ : હું પ્રતિકસું - પાંચ કામગુણો વડે, પ્રતિષેધ કરેલના કરવા રૂપ પ્રકારના હેતુભૂત જે અતિચાર કરાયેલા છે, તે આ રીતે- શબ્દાદિ વડે. તેમાં કામના કરાય તે વFTY શબ્દાદિ. તે જ સ્વ સ્વરૂપ ગુણ બંધ હેતુથી ગુણો છે. તેથી કહે છે - શબ્દાદિ આસક્ત કર્મો વડે બંધાય છે. હું પ્રતિકસું છું - પાંચ મહાવ્રતો કરવા વડે જે અતિયાર થયા હોય, ઔદયિક ભાવમાં જવાથી જે ખંડન કરેલ હોય. મહાવ્રતોમાં અતિચાર કેમ લાગે ? પ્રતિષેધ કરાયેલ કંઈ કરવાથી. હું પ્રતિકસું - પાંચ સમિતિ વડે આદરતા કોઈ અતિચાર લાગેલ હોય તો તેને. તે ઈયસિમિતિ આદિ પાંચ છે. સન્ - એકીભાવથી તે સમિતિ - શોભન એકાગ્ર પરિણામ ચેટા. (૧) ઈય સમિતિ - ઈર્યા વિષયક એકીભાવથી ચેષ્ટા. ર-શકટચાન-વાહનથી આકાંત માર્ગમાં સૂર્યના કિરણોથી પ્રતાપિત, પ્રાસુક વિવિક્ત માર્ગોમાં યુગમામદૈષ્ટિ વડે જે ગમન-આગમન કર્તવ્ય. (૨) બોલાય તે ભાષા, તે વિષયક સમિતિ તે ભાષા સમિતિ, હિત-મિત, અસંદિગ્ધ આર્યનું ભાષણ. (3) એષણા - ગવેષણા આદિ ભેદો કે શંકાદિ લાણવાળા. તેની જે સમિતિ તે એષણા સમિતિ. એષણાસમિતિ એટલે ગૌચરી ગયેલ મુનિ વડે સમ્યક્ ઉપયુક્ત થઈને નવ કોટી પરિશુદ્ધનું લેવું. (૪) આદાન-ભાંડ-માન-નિફોપણા સમિતિ - ભાંડ મામમાં આદાન-નિક્ષેપ Page #93 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૰ ૪/૨૩ ૧૬૭ વિષયક સમિતિ અર્થાત્ સુંદર ચેષ્ટા. અહીં સાત ભંગો થાય છે – પાત્રા આદિ પડિલેહણ ન કરે, ન પ્રમાએઁ. ચઉભંગી છે. તેમાં ચોથામાં ચાર ગમો છે – દુપતિલેખિત, દુષ્પ્રમાર્જિતની ચતુર્ભૂગી. પહેલાં છ અપ્રશસ્ત છે, છેલ્લો પ્રશસ્ત છે. (૫) ઉચ્ચાર - પ્રાવણ-શ્લેષ્મ-સિંઘાન-મેલના પરિષ્ઠાપન વિષયક સમિતિઅર્થાત્ સુંદર ચેષ્ટા, તેનાથી. અહીં ઉચ્ચાર-વિષ્ટા, પ્રાવણ-મૂત્ર, શ્લેષ્મ-બળખા, સિંઘાન-નાકનો મેલ, જલ્લ-મલ. અહીં પણ ઉક્ત સાત ભંગો જ લેવા. ૦ અહીં ઈસિમિતિના વિષયમાં એક દૃષ્ટાંત છે – એક સાધુ ઈસિમિતિ વડે યુક્ત હતા. શનું આસન ચલિત થયું. શક્ર એ દેવોની વચ્ચે પ્રશંસા કરી. ત્યારે તે સાધુની પ્રશંસા કરી તેની કોઈક મિથ્યાર્દષ્ટિ દેવે શ્રદ્ધા ન કરી. દેવલોકથી આવીને તે દેવ માખી પ્રમાણ દેડકીને વિપુર્વે છે. સાધુની પાછળ હાથીને વિક્ર્વીને છોડે છે. તે સાધુ ઈસિમિતિ પાલન કરતાં ચાલે છે, ગતિ ભેદ કરતા નથી. હાથીએ ઉપાડીને પાડી દીધા. પણ સાધુને શરીરની સ્પૃહા નથી. માત્ર દુઃખ છે કે – મારા પડવાથી જીવો મર્યા. એમ જીવદયા પરિણત રહે છે. અથવા ઈયસિમિત અરાક છે, દેવીએ પગને છેદી નાંખ્યા. ૦ ભાષાસમિતિ સાધુ હતા, ભિક્ષાર્થે નીકળ્યા, નગર રુંધેલ હતું. કોઈક નિર્ગુન્થ બહાર કટકમાં ચાલતા હતા, કોઈએ પૂછ્યું – કેટલા હાથી, ઘોડા, ધાન્યાદિ છે? સાધુએ કહ્યું – સ્વાધ્યાય-ધ્યાન યોગથી વ્યાક્ષિપ્ત હોવાથી હું કંઈ જાણતો નથી. ૦ એષણા સમિતિ - વસુદેવના પૂર્વજન્મમાં એષણા સમિતિનું ઉદાહરણ છે. મગધમાં નંદીગ્રામે ગૌતમ નામે એક ચક્રકર બ્રાહ્મણ હતો. તેની પત્ની ધારિણી હતી. કોઈ દિવસે તેમઈને ગર્ભ રહ્યો. તે બ્રાહ્મ મરીને તે ગર્ભમાં જ જન્મ્યો. મામાએ ઉછેર્યો. લોકો તેને કહેતા કે અહીં તારું કોઈ નથી. ત્યારે મામાએ તેને કહ્યું કે લોકોની વાત ન સાંભળવી. હું તને મારી મોટી દીકરી પરણાવીશ. હું તને કહું તે કામો કર. સમયે તારો વિવાહ ગોઠવી દઈશું. - તે મોટી પુત્રી, તેની સાથે વિવાહ કરવા ઈચ્છતી નથી. તે બ્રાહ્મણ વિષાદ પામ્યો. મામાએ કહ્યું – હું મારી બીજી પુત્રી પરણાવીશ, તું ચિંતા ન કર. તે પ્રમાણે તે બીજી પુત્રી પણ તેની સાથે પરણવા ઈચ્છતી નથી. એ પ્રમાણે ત્રીજી પુત્રી પણ તેની સાથે લગ્ન કરવા ઈચ્છતી નથી. સંસારથી ખેદ પામીને તે ધિાતીય બ્રાહ્મણે નંદીવર્ધન આચાર્ય પાસે દીક્ષા લીધી. તે છટ્ઠ-અટ્ટમનો તપસ્વી થઈ આ અભિગ્રહ લે છે - મારે બાળ અને ગ્લાન આદિની વૈયાવચ્ચ કરવી. તીવ્ર શ્રદ્ધાથી તે [નંદીષેણ] વૈયાવચ્ચ કરે છે. વિખ્યાત યશવાળો થયો. શક્ર એ દેવસભામાં તેની પ્રશંસા કરી. કોઈ દેવને શક્રના વચનમાં શ્રદ્ધા ન થતાં તે નીચે આવ્યો. બે શ્રમણના રૂપો વિકર્યા. એકને અતિસારનો રોગી બનાવી અટવીમાં રાખ્યો અને બીજો તે વૈયાવચ્ચી મુનિ પાસે આવ્યો. એક ગ્લાન સાધુ છે, જો તું વૈયાવચ્ચ કરે તો. નંદીષેણ મુનિ તે સાંભળી જલ્દી ઉભા થયા. છટ્ઠના પારણે આહાર લઈને આવેલા, કોળીયો લેવા જતા હતા, સાંભળતા જ બોલ્યા – ચાલો, શું કાર્ય છે ? આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ તે દેવ-સાધુ બોલ્યો, ત્યાં પાનકદ્રવ્ય - પાણી નથી, તેનો અમારે ખપ છે. નંદીષેણ મુનિ પાણી લેવાને માટે નીકળ્યા. નિર્દોષ પાણીની ગવેષણા કરતા ફરે છે, દેવ પાણીને અનેષણીય કરતો જાય છે. આ પ્રમાણે એક વખત ભ્રમણ કર્યુ, બીજી વખત કર્યુ એમ કરતાં ત્રીજી વખત ભ્રમણ કરતાં નિર્દોષ પાણી પ્રાપ્ત થયું. અનુકંપાથી તુરંત જ તે રોગગ્રસ્ત સાધુ પાસે પહોંચી ગયા. તે ગ્લાન સાધુ કઠોર અને નિષ્ઠુર વચનોથી આક્રોશ કરતો રોપાયમાન થઈ બોલે છે – હે મંદભાગ્ય ! ખાલી-ખાલી નામ માત્રથી જ તું વૈયાવચ્ચી છો. “સાધુ ઉપકારી છો’’ એમ માનતો ફોગટ ફૂલાય છે. મારી આવી અવસ્થામાં પણ તું ભોજન લોલુપતા છોડતો નથી. ૧૬૮ નંદીષેણ મુનિ, તે સાધુની વાણીને અમૃત સમાન માનતો, તે કઠોર વાણી સહન કરતો, તે ગ્લાન મુનિના પગ પાસે જઈને તેમને ખમાવે છે, તે મુનિની અશુચિનું પ્રક્ષાલન કરે છે. વિનંતી કરે છે, ઉઠો, આપણે ચાલીએ હું એવી સેવા કરીશ કે થોડાં જ કાળમાં આપ નીરોગી થઈ જશો. ગ્લાન મુનિ કહે છે કે – હું જવા માટે શક્તિમાનૢ નથી, મને પીઠે બેસાડી દે. નંદીષેણ તેમને પીઠે બેસાડે છે. ત્યારે તે મુનિ વિષ્ઠા છોડે છે. તે પરમ અશુચિ દુર્ગન્ધી વાળી વિષ્ઠા છોડતો નંદીષેણમુનિની પીઠ બગાડે છે અને કઠોર વાણી બોલે છે. હે મુંડિત ! તને ધિક્કાર છે. વેગમાં વિઘાત કરીને મને દુઃખમાં પાડ્યો. એમ ઘણો બધો આક્રોશ કરે છે. નંદિષેણ મુનિ તેને ગણકારતા નથી. તેમને દોષ પણ દેતા નથી. વિષ્ઠાદિ ગંધને ચંદન સમાન માનતા મિચ્છામિ દુક્કડં આપે છે અને વિચારે છે કે હું શું કરું ? કઈ રીતે આ સાધુને સમાધિ થાય ? તેણે એષણા સમિતિનું ઉલ્લંઘન ન કર્યુ. આ પ્રમાણે એષણા સમિતિમાં પ્રયત્નો કરવા જોઈએ. અથવા આ બીજું પણ એક ઉદાહરણ છે. જેમકે – કોઈક પાંચ સંયતો તૃષ્ણા અને ક્ષુધા વડે માર્ગમાં કલેશ પામતા કોઈ એક ગામમાં વિકાલે પહોંચ્યા. પાણીની માર્ગણા-ગવેષણા કરે છે પણ તે લોકો તેને અનેષણીય કરી દે છે. તે સંયતો તેવા પાણીને ગ્રહણ કરતાં નથી. બીજે ક્યાંયથી પણ પાણી ન મળતા તેઓ તૃષાથી અભિભૂત થઈ કાળધર્મ પામ્યા. ચોથું ઉદાહરણ – આચાર્યએ સાધુને કહ્યું – ગામમાં જા. ઉદ્ઘાહિત કરાતા કોઈ કારણે ત્યાં રહ્યા. એકે ત્યાં પડિલેહણ કરીને સ્થાપવાનો આરંભ કર્યો. સાધુએ તેને ટપારીને કહ્યું – કેમ શું અહીં સાપ રહે છે. નીકટ રહેલા દેવે સાપ વિર્યો. આ જઘન્ય અસમિત. બીજાએ તે જ સ્થાન વિધિથી પડિલેહણ કરીને સ્થાપ્યું, તે ઉત્કૃષ્ટ સમિત. અહીં એક ઉદાહરણ છે – એક આચાર્યને ૫૦૦ શિષ્યો હતા. તેમાં એક શ્રેષ્ઠીપુત્રએ દીક્ષા લીધી હતી. તે જ્યારે જે સાધુ આવે તેનો તેનો દંડ રાખે. એ પ્રમાણે તે ઉભો થાય. પછી બીજો આવે.પછી બીજો આવે, તો પણ તે મુનિ ભગવંત અત્વરિત, અચપલ, ઉપર-નીચે પ્રમાર્જીને દંડને સ્થાપે. એ પ્રમાણે ઘણાં કાળે પણ Page #94 -------------------------------------------------------------------------- ________________ અધ્ય ૪/૨૩ ૧૬૯ પરિતજ્યા નહીં. વીતરાગ તેને ચરમ સમિતિમાં કહેલા છે. પારિઠાપના સમિતિમાં ધર્મચિનું દૃષ્ટાંત છે. કાયિકીસમાધિ અને પારિષ્ઠાપનાનો તેણે અભિગ્રહ લીધો હતો. શકે તેની પ્રશંસા કરી કોઈ દેવને અશ્રદ્ધા થતાં દેવે આવીને ઘણી કીડીઓ વિદુર્થી. કાયિકી-સમાધિમાં બાધા ઉત્પન્ન થઈ. બીજો સાધુ ઉભો થઈને મોટે મોટેથી બરાડા પાડે છે. અહીં કાયિકી વડે પીડાઉ છું, ઉભો રહે, મને પરિષ્ઠાપન કરી દે. ધર્મરુચિ નીકળીને જ્યાં વ્યસર્જન કરવા - પાઠવવા જાય છે. ત્યાં ત્યાં કીડીઓ સકે છે. થાકી જતાં તે મૂળ પીવા જાય છે, ત્યારે દેવે તેને અટકાવી દીધો. તેની પારિષ્ઠપનિકા સમિતપણાની ભાવનાથી પ્રસન્ન થઈ તેમને વંદન કરીને ગયો. બીજો એક દૃષ્ટિવાદિક ક્ષલ્લક હતો. તેણે કાયિકી સ્પંડિલને લોભથી સગિના જોયેલનહીં. ચંડિલ ભૂમિ જોઈ ન હોવાથી તે પરઠવતો ન હતો. દેવતાઓ અનુકંપાથી ઉધોત કર્યો. ત્યાં ભૂમિ જોઈને પાઠવ્યું. આ સમિતને બતાવ્યો. બીજો વળી અસમિત બતાવે છે - તે કાયિકીભૂમિ આદિ એક એક આગળ પડિલેહે છે, પણ ત્રણ ત્રણનું પ્રત્યુપેક્ષણ કરતો નથી અને બોલતો કે શું અહીં ઉંટ બેસવાનો છે ? ત્યાં દેવતા ઉંટનું રૂપ કરીને બેઠા. તે રણે ઉઠીને ગયો, ત્યાં ઉંટને જુએ છે. બીજી વખત ગયો ત્યારે પણ ઉંટને બેઠેલા જોયો, ત્રીજી વખત ગયો, તો પણ ઉંટ બેઠેલ હતો. પછી બીજે સ્થાપિત કર્યો. તે પ્રમાણે જ દેવતો કહ્યું કેમ બરાબર પુરી પ્રતિલેખણા કરતો નથી ? ત્યારે સમ્યક્ સ્વીકાર કર્યો. ઉચ્ચારાદિની આ પારિઠાપનિકા સંક્ષેપમાં વર્ણવી. કહે છે કે શું આટલી જ પારિઠાપના છે કે અન્ય પણ છે ? કહે છે કે બીજી પણ છે, ક્યાં અને કઈ રીતે પરિઠાપના કરવી જોઈએ ? આ સંબંધથી પારિઠાપનિકી નિર્યુક્તિ આવેલ છે – છે પારિષ્ઠાપનિકી નિયુક્તિ છે ૦ વૃત્તિકારશ્રીએ અહીં નિયુક્તિ નોંધેલ છે. જેની ૮૩ ગાથાઓ છે, તેની હરિભદ્રસૂરિજીની વૃત્તિ થાય છે. અમે અહીં પારિષ્ઠાપત્રિકા વિર્યક્તિ માટે “.નિ.” સંthથી કમાંકન કરેલ છે. જેમાં નિયુક્તિ ગાથાનો અર્થ અને તેની વૃત્તિનો ભાવાર્થ નોંધેલ છે. • પા.નિ.-૧ - ધીર પુરુષોએ કહેલ પારિષ્ઠાપનિકાની વિધિ હું કહું છું, જે જાણીને સુવિહિતો પ્રવચનનો સાર પામે છે. • વિવેચન-૧ - સર્વ પ્રકારો વડે સ્થાપન તે પરિસ્થાપન - ફરી ગ્રહણ ન કરવા રૂપે મૂકવું. તેનાથી નિવૃત્ત-થયેલ તે પારિસ્થાપિનિકી. તેની વિધિપકાર હું કહીશ. શું સ્વબુદ્ધિથી ? ના, અર્થ અને સૂત્રો વડે જે તીર્થકર અને ગણધરોએ પ્રરૂપેલ છે તે - ધીરપુરુષ પ્રજ્ઞd. એકાંતથી વીર્યાન્તરાયનો અગમ તે ધરપુરષ-તીર્થકર અને ગણધર, ધી ૧૩૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ બુદ્ધિ, તેનાથી શોભે છે તે – ધીર. શંકા - જો આ પરિસ્થાપતિકા વિધિ ઘીરપુરષે પ્રરૂપેલ છે જ તો શા માટે પ્રતિપાદિત કરાય છે, તેમ કહ્યું. સમાઘાન - ધીરપુર યુક્તિ-પ્રયુક્તિથી કહેલ છે, તે જ સંક્ષેપ રચિથી જીવોના અનુગ્રહને માટે અહીં સંaોપથી કહે છે. સુવિહિત-સાધુ. પ્રવચનનો સાર - પ્રવચન સંદોહને જાણે છે. વળી તે પારિસ્થાનિકી ઓઘથી એકેન્દ્રિય-નોએકેન્દ્રિય પરિસ્થાયી વસ્તુ ભેદથી બે પ્રકારે છે. તે કહે છે – પ્રા.નિ.-૨ : પારિષ્ઠપનિકા સં@ોપથી બે ભેદે છે - એકેન્દ્રિય અને નોકેન્દ્રિય આ પદોની પ્રત્યેકની પ્રરૂપણા કહું છું. • વિવેચન-૨ - એકેન્દ્રિય-પૃથ્વી આદિ. નોએકેન્દ્રિય-ત્રસાદિ. સંક્ષેપથી બે પ્રકારે આ પારિસ્થાપના કહી છે. આ બંને પદોની પ્રત્યેકની પૃથક પૃથક્ પ્રરૂપણા-સ્વરૂપ કથન હું કહીશ. તેમાં એકેન્દ્રિય પારિસ્થાપનિકીનું પ્રતિપાદન કરવાને તેના સ્વરૂપને પહેલાં પ્રતિપાદિત કરીશ. • પ્રા.નિ.-3 : પૃથ્વી, અપુ, તેd, વાયુ અને વનસ્પતિકાય એ પાંચ પ્રકારે એકેન્દ્રિય પારિસ્થાપિનકી છે, તેના તદ્દાત અને અતત બે ભેદ છે. • વિવેચન-3 : પૃથ્વી આદિ પાંચ પ્રકારે એકેન્દ્રિયો છે. જેને એક માત્ર વયા-સ્પર્શન ઈન્દ્રિય છે, તે એકેન્દ્રિય કહેવાય. આ એકેન્દ્રિય પારિસ્થાપનિકી બે ભેદે છે - તજ્જાત અને અતજ્જાત. આનો ભાવાર્થ આગળ કહીશ. ગ્રહણના સંભવથી જુદી પરિસ્થાપના થાય, તો પૃથ્વી આદિનું ગ્રહણ કઈ રીતે થાય ? તે કહે છે – • પા.નિ.-૪ : ગ્રહણ બે પ્રકારે થાય - આત્મસગુલ્ય અને પરસમુ. તે એક એક પણ બે ભેદે છે – આભોગમાં અને અનાભોગમાં. • વિવેચન-૪ - પૃથ્વી આદિનું ગ્રહણ બે ભેદે - (૧) આત્મસમુત્ય - સ્વયં ગ્રહણ કરતો અને (૨) પરસમુલ્ય - બીજા પાસેથી ગ્રહણ કરતો. વળી આ બંને પણ બે ભેદે છે. કઈ રીતે ? આભોગણી - ઉપયોગ વિશેષથી તે આભોગથી આત્મસમુત્ય અને પરસમુત્ય કહેવાય, અનાભોગ એટલે અનુપયોગથી. તેમાં અનાભોગ આભ કે પર સમુત્ય કહેવાય. Page #95 -------------------------------------------------------------------------- ________________ અધ્ય ૪/૨૩પ્રા.નિ.૪ ૧૩૧ ૧૩૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ આનો ભાવાર્થ આ પ્રમાણે – આત્મસમુલ્ય હોય તે આભોગથી કઈ રીતે થાય ? સાધને સર્પ વડે ડસાતા કે વિષ ખાતા કે વિષ ફોટિકા ઉભી થાય, ત્યાં જે અયિત પૃથ્વીકાય, કોઈ વડે આણેલ હોય તે માંગે - ગવેષણા કરે. જો કોઈ ન લાવેલ હોય તો જાતે પણ લાવે. તેમાં પણ જો અયિત ન હોય તો મિશ્ર લાવે. છેલ્લે હળથી ખોલ કે ભીંત આદિથી લાવે. તે પણ ન મળે તો અટવીથી લાવે. માર્ગમાં રહેલ કે દવથી બાળેલ લાવે. તે પણ ન મળે તો સચિત માટી પણ લાવે. જદીમાં જો કાર્ય હોય તો જે મળે તે લાવે. આ પ્રમાણે લવણ પણ જાણવું. અનાભોગિક - તે લવણ માંગ્યા પછી અચિત એમ કરીને મિશ્ર કે સચિત લાવીને આવેલ હોય, પછી જાણે ત્યારે ત્યાં જ ત્યજી દે. ખંડમાં માંગેલ હોય આવો ખંડ-ગાંગળો લવણ આપો. તો પણ ત્યાં જ છોડી દે. ન આપેલ હોય તો જાતે જ ત્યજી દે. આ આત્મસમુત્ય બે પ્રકાર જાણવા. પસમુત્ય આભોગવી ચાવત સચિતદેશ માટી કે લવણનો કાર્યને માટે આપેલા ગવેષતા અનાભોગથી આપે, ત્યારે પૂછે કે- તમે ક્યાંથી લાવ્યા છો? જ્યારે કહે ત્યારે ત્યાં ત્યજી દે. જો ન કહે કે ન જાણે તો તેના ઉપલક્ષિતવ્ય વર્ણ-ગંધ-રસ-સ્પર્શથી જાણે. તે ખાણમાં પરઠવે. ખાણ ન હોય તો માર્ગ કે વિકાસ વર્તતો હોય તો શુક મધુર કપુર ગવેછે. તે ન મળે તો વડ કે પીપળાનું પાન લઈ, તેમાં મૂકીને પરઠવે. અકાયમાં ગ્રહણ બે ભેદે – પોતાથી જાણેલ કે ન જાણેલ. એ રીતે બીજા વડે જાણેલ કે ન જાણેલ. એ રીતે બીજા વડે જાણેલ કે ન જાણેલ. પોતા વડે જાણતાં વિષકુંભ હંતવ્ય છે કે વિષસ્ફોટિકાસિંચેલ છે કે વિષ ખાધેલ છે કે મૂછવી પડેલ છે કે ગ્લાન છે. તો – ઉકત કાર્યોમાં પહેલાં અચિત, પછી મિશ્ર, હમણાં જ ધોયેલ ચોખાનું ધોવાણ આદિ આતુરના કાર્યમાં સચિત પણ હોય. કાર્ય પર થયા પછી બાકીનું ત્યાંજ પરઠવી દે. આપેલ ન હોય ત્યારે પૂછે કે ક્યાંથી લાવ્યા? જો કહી દે, તો ત્યાં જ ખાણમાં પરઠવી દે. જે ન કહેકે ન જાણતો હોય તો પછી વર્ણાદિથી ઓળખીને તેમાં પરઠવી દે. અનાભોગથી કોંકણમાં પાણી અને અસ્ત ભેગાં વેદિકામાં રહેલ હોય. અને ભૂલથી ગ્રહણ કરેલ હોય.]. ધે અવિરતિકા માર્ગણા કહે છે - તે ગ્રહણ કરે પછી, જ્યારે જાણે ત્યારે ત્યાંજ પરઠવી દે. ન આપેલ હોય તો ખાણમાં પરઠવી દે. જાણવા છતાં અનુકંપાવી આપે અને એમ કહે કે- “ભગવાન ! આ પાણીનો રસ નથી પણ સરોવરનું જળ છે અથવા પ્રત્યુનીકતા - શત્રુતાથી આપી દે કે ભલે, આનું વ્રત ભાંગે. જો આ વાત સાધુ જાણે તો ત્યાં જ તે જળ પરઠવી દેવું જોઈએ. જોન આપેલું લાવેલ હોય, તો તે સ્થાનને પૂછીને ત્યાં તે જળ લઈ જઈને પરઠવી દે. જે ન જાણી શકે તો વર્ણ આદિ વડે ઓળખે - પછી નદીનું પાણી નદીમાં પરઠણે,. એ રીતે તળાવનું પાણી તળાવમાં પરઠવે, વાવ-કૂવા-સરોવરદિનું સ્વ સ્વ સ્થાને પરવે. જો તળાવ સુકાયેલ હોય તો વડ કે પીપળાના પાનમાં લઈને ધીમેથી ત્યજી. દે, જેથી પ્રવાહ ન થાય. જો કોઈ ભાજન-વાસણ ન હોય તો કાનથી ચાવતુ નીચે સુધી પછી ધીમેથી પાણી ચોટે તેમ તજે. જો કૂવાનું પાણી હોય અને જો કૂવાનો વટ ભીનો હોય, તો તેમાં ધીમેથી પાણીને વહાવે. જો સુકો તટ હોય અને ભીનું સ્થાન ન હોય તો ભાજન-પાકને સિક્કા વડે બાંધે, મૂળમાં દોરડું બાંધે, પાણીને સીંચીને મૂળ દોરી ઉંચે ફેંકે, પછી પલોટે. કવો દુર ન હોય પણ ચોર કે શિકારીનો ભય હોય ત્યારે શીતલ મધર વૃક્ષની નીચે પાત્ર સહિત પરઠવી દે. જો પત્ર પણ ન હોય તો ભીના પૃથ્વીકાયને શોધીને તેના વડે પરઠવે. જો તે ન મળે તો શુકને ઉષ્ણ જળ વડે ભીનું કરીને પછી પરઠવે. જે વ્યાધાન ન હોય તો કઈમમાં ખાડો કરીને પુનાલિકા વડે ત્યાગ કરે અને શુદ્ધિ કરે છે. એ વિધિ છે. જો શત્રુતાથી અકાય મિશ્ર કરીને આપેલ હોય તો તેનો ત્યાગ કરે. જો સંયતે પૂર્વે ગ્રહણ કરેલ પાણીમાં અકાય અનાભોગથી આપેલ જો પરિણત હોય તો ભોગવે, જો ન પરિણમે તો જે કાળે અંડિલભૂમિ પ્રાપ્ત થાય ત્યારે ત્યાગ કરે. જો હરતતુક હોય તો થોડો કાળ રાહ જુએ પછી ત્યાગ કરે. વૈજકાય તે પ્રમાણે જ પ્રાપ્ત, આભોગથી, સંયત સ્વ અગ્નિકાયથી કાર્ય પડે ત્યારે - જેમકે - સર્પ ડંસથી કે ફોટિકાથી જો બળે છે, વાતગ્રંથિ કે અંગ્રવૃદ્ધિથી બળે. વસતિમાં પ્રવેશીને ઉદરના શૂળને તપાવવું જોઈએ. આવા કોઈ કારણથી જે કાર્ય માટે લાવેલ હોય તે પુરૂ થતાં તેમાં પરઠવી દે. જો ન આપેલ હોય તો તે જ કાષ્ઠ વડે જે અગ્નિ હોય, તેને તેની જાતિના કાઠમાં ત્યાં જ તેમાં પરઠવી દે. પણ કદાચ ન હોય તો અથવા કોઈએ ન આપેલ હોય તો તેમાંથી થયેલ રાખ વડે આચ્છાદિત કરે, પછી અન્ય જાતિયતી પણ કરે. દીવાથી તેલ ગાળી લે. મલ્લક સંપુટ કરે. પછી યથાયુક પાળે, ભક્તપત્યાખ્યાનાદિમાં મલક સંપુટ કરીને રહે, સંરક્ષણ કરે. કાર્ય પૂર્ણ થતાં તે પ્રમાણે જ વિવેક રાખે [ત્યાગ કર] અનાભોગથી ગ્લેમનું મલ્લક લોચ ક્ષારાદિમાં રાખે. તે પ્રમાણે જ બીજાના આભોગથી આપેલમાં કરે. વસતિમાં અગ્નિ કે જ્યોતિ કરે, તો તે રીતે જ વિવેક રાખે. અનાભોગથી પણ આ રીતે જ અંગારા આપે તો પૂર્વવત્ વિવેક રાખે. વાયુકાયમાં આત્મસમુત્ય આભોગથી, કઈ રીતે ? બસ્તિ કે કૃતિથી કાર્યમાં તે કદાચિત સચિત્ત કે અચિત કે મિશ્ર પણ હોય. કાળ બે પ્રકારે નિગ્ધ અને સૂક્ષ. નિષ્પ ગણ ભેદે - ઉત્કૃષ્ટ. મધ્યમ અને જઘન્ય. રૂક્ષ પણ ત્રણ ભેદે - ઉત્કૃષ્ટાદિ. ઉત્કૃષ્ટ શીતમાં જો બાળેલ હોય તો પહેલી પરષી સુધી અચિત, બીજીમાં મિશ્ર અને બીજીમાં સયિત થાય. મધ્યમ શીત હોય તો બીજીથી આરંભીને ચોથી સુધી સયિત થાય છે. મંદશીતમાં ત્રીજીથી પાંચમી પરપી સુધી સચિત્ત થાય છે. ઉણકાળમાં મંદfણમાં ઉત્કૃષ્ટથી દિવસથી પછી બે, ત્રણ, ચાર અને પાંચ. Page #96 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૦૪/૨૩, પ્રા.નિ.૪ ૧૩ એ પ્રમાણે ‘બસ્તિની દૈતિમાં' પૂર્વે બાળલનો આ કાળવિભાગ છે, તેમ જાણવું. જે વળી આ પ્રમાણે જ બાળીને પાણી ઉતારેલ હોય તો તેના પહેલાં સો હાથમાં અયિત, બીજામાં મિશ્ર, બીજમાં સચિત થાય, તેમાં કાળનો વિભાગ નથી. જે પાણી કુદરતી રીતે જ શીતલ હોય, તે પૂર્વે અચિત હોય તો માંગે, પછી મિશ્ર અને ન મળે તો સચિત શોધે. અનાભોગથી આ અચિત છે એમ માનતો મિશ્ર કે સચિવ શોધે. બીજો પણ એ પ્રમાણે જ જાણતો કે અજાણતો આપે, તો જાણ્યા પછી તેને લેવા જ ન ઈચ્છે, ધીમેથી કમાડમાં પ્રવેશી તેને મૂકી દે. ન મળે તો શાખામાં મૂકે, પછી વનનિકુંજમાં મૂકે. ન મળે તો શૃંગાટિકામાં યતનાથી મૂકે, તેમ જાણવું. એ પ્રમાણે દૈતિમાં પણ સયિત કે અચિત કે મિશ્ર હોય, તો બધે આ જ વિધિ જાણવી. બીજી વિરાધના ન કરવી. વનસ્પતિકાયિકમાં આભ સમુત્ય આભોગથી ગ્લાનાદિના કાર્યને માટે મૂળ આદિનું ગ્રહણ થાય છે. અનાભોગથી ગ્રહણ કરીને ભોગવે કે પહેલાના પીસે, ચૂર્ણ કરે ઈત્યાદિ તો પરણી વિભાગ પૂર્વવત્ કહેવો. દુકૃષ્ટ લાંબો કાળ રહે, પણ ભીનાશથી મિશ્રિત કે ચપલક મિશ્રિત કૂકોટિકા આદિમાં અંદર નાંખીને કમઈની સાથે કે કાંજી કે બીજા કંઈમાં બીજ કાય પડેલ હોય. તલની જેમ તેનું ગ્રહણ થાય. જો આભોગથી ગ્રહણ કરેલ કે આભોગથી આપેલ હોય તો તેમાં વિવેક કરવો. જો અનાભોગથી ગૃહીત કે અનાભોગવી આપેલ હોય તો જો તેનો ત્યાગ કરસ્વાનું - પરવવાનું શક્ય હોય તો બીજા પાકમાં કે સ્વપાકમાં પરઠવી દે. સંથારામાં લીલ કે પનક હોય, તો ઉષણ કે શીત જાણીને પાઠવે. આ પણ વનસ્પતિકાયિક છે. છેલ્લા વનસ્પતિકાયની આ વિધિ છે. આદ્રને આદ્ધ ક્ષેત્રમાં, બાકીનાને ખાણમાં પરઠવે. જો ખાણ ન મળે તો નિર્ચાઘાત હોય તો મધુર ભૂમિમાં પરઠવે. જો વ્યાઘાત હોય તો પાત્ર આદિથી આ વિધિ કરે. જે ભિન્ન જાતિયમાં પારિસ્થાપનિકા કરે, તો તે પારિસ્થાપિનિકા કર્પર આદિમાં યથાયોગ પરિસ્થાપના કરે તેમ જાણવું. એકેન્દ્રિય પારિસ્થાપિનિકા કહી. હવે નો એકેન્દ્રિય પારિસ્થાપનિકા પ્રતિપાદન કરતાં કહે છે - ઉકત વૃત્તિમાં જે તાત અને અતક્નાત પારિસ્થાપના પૃથ્વી આદિ પ્રત્યેકમાં કહી, તેને ભાણકાર સામાન્યથી જણાવે છે – • ભાણ-૨૦૫ - તજાત પારિસ્થાપના ખાણ આદિમાં થાય, તેમ જાણવું. પણ અતાત પારિસ્થાપના કર્પર આદિમાં જાણવી. • વિવેચન-૨૦૫ - તાત એટલે તુલ્ય જાતિય, આકરૂપૃથ્વી આદિની ખાણો, અતજાત-ભિન્ન ૧૩૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ જાતિય. બાકી પૂર્વવત્. • પા.નિ.-૫ : નોએકેન્દ્રિય પારિસ્થાપનિકા છે તે બે પ્રકારે અનુક્રમે આ રીતે છે - હે સુવિહિતા બસ પાણ અને નોનસથી જાણ. • વિવેચન-૫ - જે એકેન્દ્રિય નથી તે નોએકેન્દ્રિય-બસ આદિ. નોએકેન્દ્રિય પારિસ્થાપિનિકા બે પ્રકારે હોય છે. અનુક્રમથી આ વૈવિધ્ય-બે ભેદને દશવિ છે. જે ત્રાસ પામે તે બસ, બસ એવા તે પાણી • તે ત્રણ પ્રાણી સુવિહિતા એ સુશિષ્યનું આમંત્રણ છે, આના દ્વારા કુશિષ્યોને આ ન આપવું, તે દર્શાવે છે. તેમ જાણવું. નોબસ-જે ત્રસ નથી તે - આહારાદિ, તેનાથી કરણભૂત. • પા.નિ.-૬ : બસપાણી વડે આ પરિસ્થાપિનિકા છે તે બે ભેદે અનુક્રમે છે - તે વિકસેન્દ્રિય બસ અને પંચેન્દ્રિય વડે જાણ. • વિવેચન-૬ :વિકલેન્દ્રિય • બેઈન્દ્રિયથી ચાર ઈન્દ્રિય સુધીના રસ જીવો. • પા.નિ.-૩ : વિકલેન્દ્રિય વડે આ પરિસ્થાપનિકા છે, તે ત્રણ પ્રકારે અનુક્રમે થાય છે - બે, ત્રણ, ચાર ઈન્દ્રિયને આશ્રીને તજાત અને અતજાત. • વિવેચન-૭ : બેઈન્દ્રિયાદિ ત્રણે પ્રત્યેક બે ભેદથી છે. તજાત-તુરાજાતિયમાં જે પારિસ્થાપના કરાય છે તે તજાતા અને અતજ્જાત-અતુલ્ય જાતિમાં જે પારિસ્થાપના કરાય છે. આનો ભાવાર્થ આ છે – બેઈન્દ્રિયમાં આત્મસમુત્ય જતૌકા, ગંડાદિમાં કાર્ય હોય ત્યારે ગ્રહણ કરીને ત્યાંજ પરઠવાય. સતુકા કે આલેપન નિમિતે ઉર્ણિકા સંસક્ત ગૃહીત હોય વિશોધિ કરી આકારમાં પરઠવે. જો આકર ન હોય તો સકતુકની સાથે નિત્યઘાતમાં પરઠવે. અથવા કોઈ સંસક્ત દેશમાં ક્યાંક હોય તો, અનાભોગ ગ્રહણ થયેલ હોય ત્યારે તે દેશમાં ન જાય, અશિવાદિ હોય તો જાય. જ્યાં સમતુકા હોય તેમાં કર - [ભાત] માંગે. જો તે ન મળે તો તે જ દિવસના સકતુક [સાચવાને શોધે. ઈત્યાદિ પૂર્વવત્. જો તેમ ન મળે તો પડિલેહીં-પડિલેહીને ગ્રહણ કરે, વેળા વીત્યા પછી કે માર્ગ મળે ત્યારે પરઠવે. જો શંકિત હોય તો માત્રકમાં ગ્રહણ કરે. ઉધાનની બહાર, દેવકેલમાં ઉપાશ્રયની બહાર આણને વિસ્તીરને તેની ઉપર એક ઘન મસૃણા Page #97 -------------------------------------------------------------------------- ________________ અધ્યક ૪/૨૩, પ્રા.નિ. ૧૫ પટલને ત્યાં ઢાંકે. ઉર્ણિકાની ત્રણ વખત પ્રતિલેખના કરે. જો તેમ ન હોય તો ફરી પ્રતિલેખના કરે. ત્રીજી વખત મુઠ્ઠીમાં ગ્રહણ કરી, જો શુદ્ધ હોય તો પરિભોગ કરે. એક વખત જોઈને ફરી પણ મૂળથી પતિલેખના કરે. તેમાં જે જીવો હોય તેને મલકમાં સાથવાની સાથે સ્થાપે. પછી ખાણ આદિમાં તેને ત્યજે - પરઠવી દે. જો તેમ ન હોય તો બીજરહિતમાં પરઠવે. એ પ્રમાણે જ્યાં પાણી હોય તે પણ બીજા પાત્રમાં પડિલેહીને ઉજ્ઞાહિકમાં ફેંકે છે. સજથી સંસક્ત હોય તો પાત્ર સહિત ત્યાગ કરે. પત્ર ન હોય તો ચિંચિણિકા પ્રાતિહારિક માગે. તે પણ ન મળે તો સુકી સિંચિણિકાને ભીની કરે. બીજી પણ કોઈ ચિંચિણિકા ન મળે તો બીજો નાંખી પરઠવે. તે પણ ન હોય તો બીજરહિતમાં ત્યાગ કરે. ત્યારપછી પ્રાતિહારિક કે અપ્રાતિહારિક ઉપાશ્રયમાં ત્રણે કાળ રોજેરોજ પડિલેહણા કરે. જો પરિણત હોય તો ત્યાગ કરે. ભાજન-પત્ર હોય તો પાછું આપે. જો ભાજન-પાત્ર ન હોય તો અટવીમાં અનાગમન માર્ગમાં છાયામાં જે કાદવ હોય, ત્યાં ખાડો ખોદીને નિછિદ્ર લેપીને પ્રનાલ વડે ચત્તાપૂર્વક મૂકી દે. એક વખત પાણી વડે ભીનું કરે છે, પછી પણ ત્યાં જ ફેંકે છે. એ પ્રમાણે ત્રણ વખત કરે છે, પછી કયે છે - ગ્લષ્ણ કાષ્ઠ વડે માળ કરે છે. કાદવ વડે લીધે છે, કાંટાની છાયાથી આચ્છાદિત કરે છે. તે ભાજન વડે શીતલ પાણી લાવતા નથી, અપશ્રાવણ કૂર વડે ભાવિત કરે છે. એ પ્રમાણે દિવસના બે-ત્રણ વખત કરે છે. સંસક્તને ગ્રહણ કરીને ન ચાલે, કેમકે વિરાધના થાય છે. સંસક્તને ગ્રહણ કરીને ન ખાય, થાકી જાય તો જે ન ચાલતા હોય તે લઈ લે ઈત્યાદિ • x - એક વખત પડિલેહણ કરેલ, બીજી વખત, ત્રીજી વખત પડિલેહીને પછી શુદ્ધ થયા પછી પરિભોગ કરે છે. એ પ્રમાણે ગોરસ પણ ગાળીને લે. દહીં કે માખણમાં શું વિધિ છે? છાસનો ૧૮ ભાગ નાંખે તેમાં તેમાં જુએ. છાસ ન હોય તો શું વિધિ છે? ગોસ ઘોળે, પછી . ઉણ જળ શીતળ કરે. પછી મધુર ચોખાનું પાણી નાંખે, તેમાં શુદ્ધ હોય તે ખાય, શુદ્ધને પરઠવે. પછી જતા-આવતા પડિલેહણ કરે. સમુદ્ર આદિને કિનારે સુતા હોય ત્યારે પણ આ વિધિ છે. બીજા દ્વારા આભોગ-અનાભોગ વડે તે વિધિ ધારણ કરે. ૦-o dઈન્દ્રિયોનું ગ્રહણ કરવામાં પૂર્વે કહેલ વિધિ છે. તિલકીટકો પણ તે પ્રમાણે જ કહેવા. દહીં આદિમાં પણ તે પ્રમાણે જ છે. ૧૭૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ છાણની કૃમિમાં પણ તે પ્રમાણે જ છે. સંથારા ગ્રહણમાં પણ ઘણાદિનો ખ્યાલ આવતા તે પ્રમાણે જ તેવા પ્રકારના લાકડામાં સંક્રમવાય છે. ઉદ્દેહિકા-ધીમેલ ગ્રહણ કરાય તો તેને પણ પરઠવે. ત્યારે તેને પણ અવતારણ કરાય છે, તેને લઈને સ્વસ્થાને મૂકે. જૂ-પપદિકાને સાત દિવસ વિશ્રામ અપાય છે. કારણે ગમન કરવાનું થાય ત્યારે શીતળ સ્થાને નિર્ણાઘાત હોય તો મૂકાય. - ૪ - કીડા આદિ વડે સંસત પાણી હોય તો અને કીડા જીવતા હોય તો પાણીને જદી ગાળી લેવું. જીવડાને નીચે પાડીને લેપ કરેલા - ભીના હાથે જ ઉદ્ધરણ કરવું - કાઢી લેવા. એ પ્રમાણે માખી આદિમાં પણ જાણવું. સંઘાટક હોય તેમાં એક ભોજન ગ્રહણ કરે, જેથી પડી ન જાય અને બીજો પાણી ગ્રહણ કરે. હાથને સુકવેલા રાખે. જો કીડી મરી ગયેલ હોય તો પણ પાણી ગાળી લે. અન્યથા બુદ્ધિને હણે છે અને માખી આવી જાય તો વાયનું દર્દ થાય. જો ચોખાના ધોવાણાદિમાં પૂરા હોય તો પ્રકાશમાં વાસણમાં નાંખીને વર વડે આચ્છાદન કરે, પછી કોશ કે ક્ષૌક વડે કાઢે, થોડાં પાણી વડે સારી રીતે પરઠવે. અકાય જીવ પ્રાપ્ત થતાં કાષ્ઠ વડે લઈને જળને અગ્ર ભાગે ધારણ કરે, ત્યારે જાતે જ તેમાં પાડે છે. એ પ્રમાણે તેઈન્દ્રિયોમાં કીડી કે કીડાથી સંસક્ત હોય તો શુક કે કૂરમાં પોલાણમાં વિખેરે. તે પ્રમાણે જ તે પ્રવેશે છે. પછી મુહર્ત માત્ર તેની રક્ષા કરે છે, જયાં સુધી તે તેમાં પ્રવેશી જાય. ચઉરિન્દ્રિયમાં અશ્ચમક્ષિકા, આંખની પુપિકાને બહાર કાઢે તે ગ્રહણ કરે. બીજાના હાથે, ભોજનમાં કે પાણીમાં જ માખી હોય તો તે અનેષણીય છે, સંયત સાથે ઉદ્ધરી લેવી. નિગ્ધ-ચીકાશમાં નાંખી, ક્ષારાદિ વડે અવગુંડિત કરાય છે. કોલ્યલકારિકા હોય તો વામાં કે પાત્રમાં ઘર બનાવીને બધું પરઠવે. અથવા બીજાના ઘરમાં સંક્રમિત કરાવે. સંથારામાં માંકડ હોય તો પૂર્વે ગ્રહણ કરે તો ઉપરોક્ત વિધિ. જો ગ્રહણ કરતો હોય તો પાદપ્રીંછનથી જે ત્રણ વખત પડિલેહણ કરવા છતાં રોજેરોજ સારી રીતે જોતાં તેવા પ્રકારના જ કાઠમાં મૂકી દે. દંડકમાં પણ આ જ વિધિ જાણવી. ભમરમાં વિવેક રાખવો, સાંડમાં કાષ્ઠ સહિત પરઠવે. પૂતરકમાં પૂર્વે કહેલ વિવેક રાખે. એ પ્રમાણે યથાસંભવ વિભાષા કરવી. વિકલેન્દ્રિય ત્રસની પરિસ્થાપનિકા કહી. હવે પંચેન્દ્રિય બસની પારિસ્થાનિકાનું વિવરણ કરતાં કહે છે – Page #98 -------------------------------------------------------------------------- ________________ અધ્ય ૪/૨૩, પ્રા.નિ.૮ ૧es ૧૩૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ • પા.નિ.-૮ : પંચેન્દ્રિયની જે પરિસ્થાપનિકા છે, તે અનુકમે બે ભેદે હોય છે. હે સુવિહિતા મનુષ્ય વડે અને નોમનુષ્ય વડે. • વિવેચન-૮ : સ્પર્શ આદિ પાંચ ઈન્દ્રિયો જેમને છે તે પંચેન્દ્રિય-મનુષ્યાદિ તેમના વિષયમાં આ પારિસ્થાનિકા અનુક્રમે બે ભેદે છે – હે સુવિહિત ! તે મનુષ્ય અને નોમનુષ્ય-તિર્યંચ વડે. ભાવાર્થ આગળ કહીશું. ગાથાનો અક્ષરાર્થ કહેલ છે. • પા.નિ.-૬ : મનુષ્યમાં જે પારિસ્થાપિનિકા છે, તે બે ભેદે હોય છે. અનુક્રમે આ પ્રમાણે - સંયતમનુષ્યો વડે અને અસંયત મનુષ્યો વડે જાણવી. ગાથાર્થ કહ્યો, ભાવાર્થ આગળ કહીશું. • પા.નિ.-૧૦ : સંયત મનુષ્ય વડે જે પારિસ્થાપિનિકા છે, તે અનુકમે બે ભેદે હોય છે. હે સુવિહિતા સયિત્તથી અને અચિત્તથી જાણવી. • વિવેચન-૧૦ - સંયતમનુષ્ય સાધુ વડે કરણભૂત જે પારિસ્થાપિનિકા, તે બે ભેદે હોય છે. યિત સક્તિ વર્તે તે સચિવ-જીવ. અવિધમાત ચિત તે ચિત- મૃત. આ ગાથાર્થ કહ્યો. અહીં સુધી ઉદ્દેશ કર્યો. હવે ભાવાર્થ કહે છે. તેમાં જે રીતે સચિત સંયતોનું ગ્રહણ અને પારિસ્થાનિકા સંભવે છે, તે પ્રમાણે પ્રતિપાદિત કરતા કહે છે - • પા.નિ.-૧૧ - અનાભોગ કારણથી કે નપુંસક આદિની દીક્ષા થઈ હોય તો તે સચિત્ત કહેવાય છે. ત્યારે નપુંસકને વોસિરાવવો, બાકીના જડ આદિમાં તેટલો કાળ પ્રતિક્ષા કરવી. • વિવેચન-૧૧ - આભોગ એટલે ઉપયોગવિશેષ. આભોગ નહીં તે અનાભોગ. અનાભોગથી કે અશિવાદિ કારણે નપુંસકાદિને દીક્ષિત કરતાં થાય છે. તેને વ્યવહારથી સચિત સંયત મનુષ્ય પારિસ્થાપનિકા કહેવાય, એ ભાવના છે. આ શબ્દથી “જડ' આદિને લેવા. તેની વિધિ આ પ્રમાણે છે – જે અનાભોગથી દીક્ષિત થયા, હોય તેને આભોગિવમાં - જાણ થતાં ત્યાગ કરવો જોઈએ. તેથી કહ્યું કે - નપુંસકનો પરિત્યાગ કરવો. બાકીના કારણે દીક્ષા કરી હોય તેવા જડ આદિમાં, જેટલા કાળે તે કારણની સમાપ્તિ થાય, એટલો કાળ જડ આદિમાં પ્રતિક્ષા કરવી, પણ તેનો ત્યાગ ન કરવો. હવે તેનું શું કારણ છે કે આવાને દીક્ષા અપાય છે ? તેમાં અનેક ભેદ - કારણને દર્શાવતા કહે છે – [3312] - પા.નિ.-૧૨ - અશિવમાં, દુમિક્ષમાં, રાજદ્વિપ, ભય એ બધાં આગાઢ કારણે તથા ગ્લાનત્વ, ઉત્તમાર્થમાં, જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ-તપ નિમિત્તે દીક્ષા આપે. • વિવેચન-૧૨ : શિવ - વ્યંતરસ્કૃતુ ઉપદ્રવ, અવમૌદર્ય - દુર્મિક્ષ, રાજદ્વિષ્ટ - રાજાનો દ્વેષ, ભય-શત્રુઓ દ્વારા. બTTTઇ • ખૂબ જ. આ આગાઢ શબ્દ બઘાં સાથે સંબંધ ધરાવે છે. ગ્લાનત્વ - બિમારી, ઉત્તમાર્ચ - કાળધર્મ. જ્ઞાન-શ્રુતઆદિ, દર્શન-તેના પ્રભાવક શાસ્ત્રરૂપ, ચાસ્ત્રિ-પ્રસિદ્ધ છે. આ અશિવાદિમાં ઉપકાર કરે છે, જે નપુંસકાદિને દીક્ષા આપે છે. કહ્યું છે કે - રાજદ્વિષ્ટ ભયોમાં રક્ષણના માટે રાજાની પાસે જવું, ગ્લાનનું વૈધો પાસે જવું ગુરુ પાસે જ્ઞાનાદિ માટે જવું ઈત્યાદિમાં ચરણદેશથી નીકળી અશિવાદિમાં તેની પાસે જવું. આ આગાઢ કારણોમાં જેને દીક્ષા અપાય છે, તે નપુંસકાદિમાં કાર્ય પૂર્ણ થતાં વિવેક રાખવો - ત્યાગ કરવો. જે તે અશિવાદિ કારણે દીક્ષા અપાય છે તે નપુંસક બે ભેદે છે – જ્ઞાયક અને અજ્ઞાયક. જે જ્ઞાયક છે, તે જાણે છે કે સાધુને નપુંસકને દીક્ષા દેવી કલ્પતી નથી, પણ જ્ઞાયક જાણતા નથી. તેમાં જ્ઞાયક કહે તેમ ન વર્તે તે પ્રવજ્યા જ્ઞાનાદિ મામ વિરાધનારૂપ તેને થશે. તે ઘરમાં રહિને જ સાધુના અનુગ્રહને માટે વર્તે તો તેને વિપુલ નિર્જસ થશે. જો આમ કહેવાથી તે તેમ કરવા ઈચ્છે, તો સુંદર, જો ન ઈચ્છે તો તેના અજ્ઞાયકને અને કારણે દીક્ષા અપાયેલાને આ યતના કરાય છે - • પા.નિ.-૧૩ : કટિપક કરવો, શિખાને ન ઈચ્છતા કાતરીને વાળને દૂર કસ્વા, મુંડન કે લોય કે પાઢને કરે. સંજ્ઞીને ધર્મકથા કહે, રાજકુળમાં આ વ્યવહાર કહી દે અને વિશિંયન કરવું જોઈએ. • વિવેચન-૧૩ :ગાથાર્થ કહ્યો. ભાવાર્થ આ પ્રમાણે છે – દીક્ષા દેતા તેને કટિપક કરાય છે. કહે છે કે – અમારે દીક્ષા દેતા આ પ્રમાણે જ કરાય છે. સિલી નામે શિખા, તે મંડતા નથી, લોચ કરતા નથી. તેને કાતરેલા વાળ રાખવા કરે છે અથવા છરા વડે મુંડે છે. જો તેમ કરવા ન ઈચ્છે તો લોય પણ કરાય છે. જેથી લોકો જાણે કે આ નપુંસક છે. અજ્ઞાત-અજાણ હોય તો પણ આમ જ કરાય છે, એ જ સારુ છે કે લોકો જાણે કે - આ ગૃહસ્થ જ છે. પાઠ ગ્રહણથી બે પ્રકારની શિક્ષા - ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા આપે. તેમાં ગ્રહણ શિક્ષામાં ભિક્ષુકાદિના મતો શીખવે. જે કંઈ સ્વ સિદ્ધાંતમાં શીખવા ન ઈછે, તો પરતીર્થિક મતો તેને શીખવે. તે પણ જો શીખવા ન ઈચ્છે તો સ્વસમયસિદ્ધાંત વક્તવ્યતા પણ બીજાએ કહેલા અર્થ-વિસંવાદન ભણાવે. અથવા ક્રમથી Page #99 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૪/ર૩, પ્રા.નિ.૧૩ ૧૬ વીર્યસ્ત આલાવા તેને આપવામાં આવે, આ ગ્રહણ શિક્ષા. આસેવન શિક્ષામાં ચરણ-કરણ ન ગ્રહણ કરાવે. પરંતુ વિચા-ગોચર ગ્રહણ કરાવે. સગિના સ્થવિરની પાસે અને તરુણોથી દૂર રાખે એમ કહે કે- જો હું ભણાવું ત્યારે સ્થવિરો પ્રયત્નથી શીખે છે. વૈરાગ્ય કથા, વિષયોની નિંદા, ઉઠવા-બેસવામાં ગુપ્ત અને ખલન થાય તો ઘણાં જ સરોષની જેમ તરણો તર્જના કરે. સરોષથી તર્જના કરતાં સારું વિપરિણમન - ધર્મકથા ભણાવે અથવા તેને ધર્મનું આખ્યાન કરે કે - તારી અણુવ્રત દીક્ષા નથી, માટે બીજા લોકને ન હણ. સંજ્ઞીદ્વાર - એમ કહેવા છતાં જો ન માને તો સંજ્ઞીઓ કે ખરકર્મિકો બીવડાવે. અહીં આવો સંવિગ્ન ક્યાંથી આવ્યો ? રાજાની આજ્ઞાથી આને દીક્ષા આપી છે અથવા અજાણતાં જ પ્રતિષેધ કરેલ છે. સંજ્ઞી એટલે શ્રાવક કે ખરકમિક કે યથાભદ્રક. પૂર્વજ્ઞાપિત તેને ડરાવે છે કે – આ તમારી મધ્યે આવો નપુંસક ક્યાંથી ? તું જલ્દી ભાગી જા, ક્યાંક તને આ બધાં મારી નાંખશે. - સાધુઓ પણ તે નપુંસકને કહે છે – અરે ઓ ! આ અનાર્યો તને મારી નાંખશે, તો જલ્દી તું ભાગી જા. જો ભાગી જાય તો સારું છે, પણ જો કદાચ તે રાજકુળમાં જઈને ફરિયાદ કરે કે - આ લોકો મને દીક્ષા આપીને કાઢી મૂકે છે [દબડાવે છે) તો રાજ-વ્યવહાર કરવો જોઈએ. જો તે અજ્ઞાત હોય અને જો રાજકુલ વડે ન જણાય કે આમના વડે જ આ દીક્ષિત કરાયેલ છે, બીજા કોઈ પણ ન જાણતા હોય ત્યારે કહે - આ શ્રમણ નથી, તમે જ તેનો ચોલપટ્ટક આદિ વેશ જુઓ. શું અમારો આવે વેશ છે? હવે જો આ બધું કરવા છતાં તેઓ ન માને તો, કહેવું કે – આ સ્વયં વેશ ધારણ કરેલો છે. ત્યાર તે નપુંસક કહેશે કે – હું આમની પાસે જ ભણેલો છું. ત્યારે પૂછવું કે શું ભણેલો છે ? ત્યારે છલિત કથાદિ કહેશે. એ બધો અર્થ અહીં નિર્યુક્તિકાર સ્વયં કહે છે – • પા.નિ.-૧૪ થી ૧૬ : (૧૪) હું આમના દ્વારા જ ભણેલો છું, તેને અટકાવીને પૂછવું કે – શું ભણેલ છો ? પછી છલિત કથા આદિ કહે છે. ત્યારે કહેવું કે કયા આ યતિઓ અને ક્યાં આ છલિતાદિ ? (૧૫) પૂર્વાપર સંયુક્ત વૈરાગ્યકર સ્વતંત્ર અવિરુદ્ધ. સૂત્ર પુસણી અર્ધમાગધી ભાષામાં નિયત થયેલા છે. (૧) જે સુબગુણો કહા, તે પૂર્વે વિપરીત ગ્રહણ કરાયેલા છે. નિતીના કારણોમાં તેના ત્યાગમાં યતના કરવી. ૧૮૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ • વિવેચન-૧૪ થી ૧૬ :ગણે ગાયા સૂગ સિદ્ધ જ છે. હવે કદાચિત જો તે ઘણાં સ્વજનવાળો કે રાજનો પ્રિય હોય અને તેનો ત્યાગ કરવો શક્ય ન હોય તો આ યતના કરવી – • પા.નિ.-૧૩ : કાપાલિક, સરસ્ક, તદ્વર્ણિક વેશ-રૂપેથી વસે. વેડુંબગ દીક્ષિત થયા પછી વિધિપૂર્વક તેનો પરિત્યાગ કરવો. • વિવેચન-૧૭ : કાપાલિક-gયાભાગી, તે કાપાલિકના વેશ-રપથી તેની સાથે હોય છે. સરસ્ક વેશ-રૂપથી અર્થાત્ ભૂતવેશરૂપી. તર્ધ્વર્ણિક-લાલ વસ્ત્રના વેશરૂપથી. વેડંબર પ્રવજિત - નરેન્દ્ર આદિ વિશિષ્ટ કુળથી ઉદ્ભવેલ હોય તેને વેડંબગ કહે છે. તેમાં પ્રવજિત થયેલ હોય તો ઉક્ત વિધિથી તેને વોસિરાવવો - ત્યાગ કરવો. ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે - પા.નિ.૧૮,૧૯ :રાજને પ્રિય અને ઘણાં સ્વજન પટાવાળો હોય, તરુણ વૃષભ સમ તેને પરતીર્થિકોની ભેદ કથાઓ કહેવી ઈત્યાદિ. ભિક્ષા આદિ લક્ષણથી તારી સાથે આવીને નાસી જશે અથવા તેને છોડીને તરુણ સાધુઓએ ચાલી જવું. • વિવેચન-૧૮,૧૯ :બંને ગાથા સ્વાભાવિક સિદ્ધ જ છે. આ નપુંસક વિવેક - ભાગવિધિ કહી. હવે જડની વક્તવ્યતા. • પા.નિ.૨૦ : જડ ત્રણ પ્રકારે હોય છે - ભાષાડ, શરીરજ, કરણજs. ભાષાજક પ્રણ ભેદે હોય છે - જલ, મમ્મણ, એકમૂક. • વિવેચન-૨૦ : તેમાં જલમૂક આ પ્રમાણે - જેમ જળમાં બૂડતો “બૂડ-બૂડ” એમ બોલે છે, તેની કોઈપણ પરીક્ષા કરી શકતું નથી, આવા પ્રકારનો જે શબ્દ છે, તેને જલમૂક’ કહેવાય છે. એડકમૂક - જેમ એડક-ઘેંટો બબડે છે તેમ બોલે.. મમ્મણમૂક - મખ્ખન કરતા જેની વાચા ખલના પામે છે, તેને “મમ્મણમૂક’ કહેવામાં આવે છે. કદાચ જો આવાને મેઘાવી સમજીને દીક્ષા અપાય તો આવા જલમૂક, એડકમૂક અને મમ્મણમૂકને દીક્ષા આપવી કાતી નથી. ક્યા કારણે ? કારણાંતરથી તેમાં બીજા પણ આ દોષો લાગે. • પા.નિ.૨૧ થી ૨૪ - [૧] દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, સમિતિ અને કરણયોગમાં ઉપદેશ કરાયેલ Page #100 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૦ ૪/ર૩, પ્રા.નિ.૨૧ થી ૪ છતાં જલમૂક અને એડકમૂક તે ગ્રહણ કરતા નથી. [૨૨] જ્ઞાનના હેતુથી દીક્ષા માટે પણ ભાષાજડ યોગ્ય નથી તે પણ ગ્રહણ, અધિકરણાદિથી નિયમા બહાર છે. [૩] શરીર જડ ત્રણ ભેદે છે - માર્ગમાં, ભિક્ષામાં અને વંદનમાં. આ કારણોથી જડને દીક્ષા આપવી કાતી નથી. [૨૪] માર્ગમાં પલિમંથ, ભિક્ષામાં અપરિહરત ઈત્યાદિ દોષો ગચ્છમાં શરીર જડને હોય છે. • વિવેચન-૨૧ થી ૨૪ : ચારે ગાયા સબસિદ્ધ છે. બીજા કારણોથી તેમાં બીજા પણ આ થાય છે, તે જાણ - • પા.નિ.-૨૫ થી ૨૮ : [૫] ઉd શ્વાસ, અપરાકમ, ગેલm, લાઘવ, હિતોદયાદિમાં જડને આગાઢ અને ગ્લાનનું અસમાધિમરણ છે. [૨૬] સેક વડે કક્ષાદિ, કુચ્છથી ધવણપિલાવણ (?) -x - મુંડાતિપાતમાં ચોરો નિંદા પામે છે. [૨] ઈયસમિતિ, ભાષા-ગોષણા અને આદાન સમિતિ તથા ગુપ્તિમાં, ચરણકરણમાં કર્મોદયને કારણે જે કણજ છે, તે સ્થિર થઈ શકતો નથી - સ્થાયી ન થાય. [૨૮] આવાને દીક્ષા ન આપવી, તે ઉત્સર્ગ માર્ગ છે. અથવા જો કોઈને તેવા કારણથી દીક્ષા અપાય, તો તેમાં જે આગળ વિધિ છે, તે હું કહીશ. • વિવેચન-૫ થી ૨૮ :ચારે ગાથા સ્વયં સિદ્ધ છે [સુગમ છે.] તેમાં જે મમન છે, તેને જો દીક્ષા અપાય, તો તેની વિધિ કહે છે – પા.નિ.-૨૯ : પ્લાનનું કાર્ય છોડીને દુર્મેઘને છ માસ સુધી પ્રતિયરે છે. એક-એકમાં છ માસ, પછી જોઈ-તપાસીને વિવેક રાખવો. વિવેચન-૨૯ : એક-એકમાં અર્થાત્ કુળમાં, ગણમાં અને સંઘમાં છ-છ માસ પ્રતિરે. જેને જોઈને જડ મૂકને માટે આ વિવેક હોય છે. અથવા જેને જોઈને સુંદર થાય, તેને તે આભાભ થાય અથવા ન થાય તો વિવેક [ત્યાગ કરવો. શરીર જડ ચાવજજીવ પરિચર્યા કરે. • પા.નિ.૩૦ : વળી જે કરણ જડ હોય, તેને ઉત્કૃષ્ટથી છ માસ થાય છે, કુલ, ગણ, ગંધ નિવેદન (કરે કે) આ વિધિ ત્યારે કરવી. • વિવેચન-30 :આ નિયુક્તિ પ્રગટાર્થ જ છે. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ આ સચિત મનુષ્ય સંયત વિવેક [પારિસ્થાપન] કહ્યું. હવે અચિત સંયત પારિઠાપનવિધિ કહે છે. તે આ રીતે - • પા.નિ.-૩૧ - આસુકાર, જ્ઞાન, પ્રત્યાખ્યાત અનુકમે અચિત સંમતને વિધિપૂર્વક વોસિરાવવો તેને કહીશ. • વિવેચન-૩૧ : વીરા - અચિત્ત કરવું તે લેવું. આસુકાર-શીધ્ર કરનાર, તે હેતુપણાથી ‘અહિવિષય' વિશૂચિકાદિ ગ્રહણ કરાય છે. તેના વડે જે નિશે અયિત્તિભૂત થયેલ હોય છે. ગ્લાન-મંદ જે હોય તે અથવા અનપૂર્વીથી પ્રત્યાખ્યાત-કરણ શરીર પસ્કિર્મકરણના અનુક્રમથી કે ભોજનમાં પ્રત્યાખ્યાત હોય અને જે અયિતીભૂત થાય છે. આ અચિત સંયતોને જિનોક્ત પ્રકારથી કઈ રીતે વોસિરાવવા - પરિત્યાગ કરવો, તે કહીશ. • પા.નિ.૩૨ - એ પ્રમાણે કાળ કરેલ મુનિ વડે સૂકાઈ ગૃહિત સારથી વિષાદ ન કરવો જોઈએ પણ વિધિપૂર્વક પરઠવવા જોઈએ. • વિવેચન-૩૨ - આ પ્રકારે સાધુ મૃત્યુ પામે ત્યારે બીજા સાધુ વડે - કેવા પ્રકારના ? ગીતાર્થ હોય તેમણે વિષાદ - સ્નેહાદિ સમુત્વ સંમોહ કરવો ન જોઈએ. પરંતુ વિધિપૂર્વક - પ્રવચનોક્ત પ્રકારથી પરિત્યાગરૂપ વ્યુત્સર્જન કરે. હવે અધિકૃત વિધિના પ્રતિપાદન માટે બે ગાયા સ્વયં નિર્યુક્તિકારશ્રી કહે છે - • નિર્યુક્તિ-૧૨૨,૧૨૩ : પડિલેહણા, દિશા, અંતક, કાળ-દિવસ કે રાત્રિમાં, કુસપડિમા, પાનક, નિયણ, તૃણ, શિર, ઉપકરણ... ઉત્થાન, નામગ્રહણ, પ્રદક્ષિણા, કાયોત્સર્ગ કરણ, ક્ષપણ, સ્વાધ્યાય અને અવલોકન [ પ્રમાણે નિયુક્તિકારશ્રી ૧૬-દ્વારો કહેલા છે.]. • વિવેચન-૧૨૨,૧૨૩ - પડિલેહણ • પ્રત્યુપેક્ષણ, મહાચંડિચનું કાર્ય. દિસ-દિશા વિભાગ નિરૂપણા, નંતક - ગચ્છની અપેક્ષાથી સદા ઉપગ્રહિક મૃત આચ્છાદનમાં સમર્થ વા ધારણ કરવું જોર્ટે. - x - = શબ્દથી કાષ્ઠ લેવા. કાળ-દિવસે કે રાત્રે મય િછતાં યથોચિત લાંછનાદિ કરવા કુસપડિમાં - નક્ષત્રોની વિચારણા કરી ઘાસની એક કે બે પ્રતિમા કરવી કે ન કરવી. પાનક - ઉપઘાતની રક્ષા માટે પાનક ગ્રહણ કરાય છે. નિયતણ - કંઈક સ્પંડિલના અતિક્રમમાં ભ્રમણ કરીને જો જાણે કે આ માર્ગ નથી. તણ - સમાન તૃણ આપવું જોઈએ. સીસ - ગામ, જ્યાંથી શિર કાર્ય થાય. ઉપકરણ • ચિહને માટે જોહરણાદિ ઉપકરણ મૂકાય છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૦૪/૨૩, નિ.૧૨૭૨,૧૨૩૩ ૧૮૩ ૧૮૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ઉત્થાન - ઉઠતા શબનું ગ્રામ ત્યાગાદિ કાર્ય કરવું. નામગહણ - જો કોઈક કે બધાંનું નામ ગ્રહણ કરે, તો લોચ આદિ કાર્ય કરે. પાહિણ - સ્થાપીને પ્રદક્ષિણા ન કરવી. પણ સ્વસ્થાનથી જ નિવવું - પાછા કરવું જોઈએ. કાયોત્સર્ગકરણ - વસતિમાં સ્થાપિત કરીને, આવીને, કાયોત્સર્ગ કરવો જોઈએ. સ્વાધ્યાય - રાધિક આદિ મૃત્યુ પામતાં ક્ષપકે અસ્વાધ્યાય કરવો. પછી બીજા દિવસે પરિજ્ઞાનાર્થે અવલોકન કાર્ય કરવું જોઈએ. હવે બધાં દ્વારોનો અવયવાર્થ કહે છે. તેમાં પહેલાં દ્વાર અવયવાર્થને જણાવતાં કહે છે - • પ્રોપ-૧ + વિવેચન : જે કોઈ ગ્રામ આદિમાં સાધુ માણકા કે વિપકલાને માટે વાસ કરે છે, ગીતાર્થો પહેલાં તો ત્યાં મૃતકના ત્યાગના સ્થાનો કે જેને મહાગ્રંડિલ કહે છે, તેની ત્રણ પ્રત્યુપેક્ષણા કરે. આ વિધિ છે. આ અચકતની ગાથા કહી. હવે “દિગ્ગદ્વાર'ની નિરૂપણા કરે છે – • પા.નિ.33 થી ૩૫ : [33] દિશા-પશ્વિમ દક્ષિણ, દક્ષિણ, પશ્ચિમ, દક્ષિણ પૂર્વ, પશ્ચિમ ઉત્તર, પૂર્વ, ઉત્તર પૂર્વ અને ઉત્તર. [૪] પહેલીમાં પ્રચુર અન્નપાન, બીજીમાં ભોજનપાન ન લહે, બીજીમાં ઉપધિ આદિ, ચોથીમાં સઝાય નથી... [૫] પાંચમીમાં અસંખડી, છઠ્ઠીમાં ગણવિભેદન જાણવું. સાતમીમાં ગ્લાન અને આઠમીમાં મરણ કહેલ છે. • વિવેચન-૩૩ થી ૩૫ - ઉક્ત નિર્યુક્તિનું વ્યાખ્યાન કરતા વૃત્તિકારશ્રી લખે છે – પશ્ચિમ-દક્ષિણ દિશામાં મહાત્યંડિલ ભૂમિનું પડિલેહણ કરવું. તેમાં આટલા ગુણો થાય છે - ભોજન, પાન, ઉપકરણની સમાધિ થાય છે. આ દિશામાં ત્રણ સ્પંડિલની પ્રતિલેખના થાય છે, તે આ પ્રમાણે - નીકટ, મધ્ય અને દૂર, શા માટે ત્રણ ચંડિલની પ્રતિલેખના કરે ? વાઘાત થાય, ક્ષેત્ર ખેડાઈ જાય, પાણી વડે પલાળાઈ જાય, વનસ્પતિકાય ઉગી જાય, પ્રાણીઓ વડે સંસક્ત થઈ જાય, ગામ વસી જાય, સાથે તેનો પડાવ નાંખે તેવા કારણે ત્રણ ગ્રંડિલ ભૂમિની પડિલેહણા કરી રાખવી જોઈએ. પહેલી દિશા વિધમાન હોવા છતાં જો દક્ષિણ દિશાને પડિલેહે, તે આવા દોષો લાગે- ભોજન, પાન, પ્રાપ્ત ન થાય. તે પ્રાપ્ત ન થવાથી સંયમ વિરાધના પ્રાપ્ત થાય છે કે એષણા સમિતિ બગડે. અથવા ભિક્ષા ન પ્રાપ્ત થતાં માસકાનો ભંગ થાય, ચાલવા માંડે તે માર્ગમાં વિરાધના થાય, તે બે ભેદે - સંયમની અને આત્માની વિરાધનાને પ્રાપ્ત થાય છે. ઉક્ત કારણે પહેલી દિશાને જ પડિલૈહવી. વળી જ્યારે પહેલી દિશા શક્ય ન હોય, જળ-ચોર કે શિકારી પશુ આદિનો વ્યાઘાત હોય, ત્યારે બીજી દિશાનું પડિલેહણ કરે. બીજી દિશા વિધમાન છતાં જો બીજી દિશાને પડિલેહે તો તેને ઉપકરણ પ્રાપ્ત ન થાય. - ૪ - ચોથી દક્ષિણપૂર્વ દિશા, ત્યાં વળી સ્વાધ્યાય ન કરે. પાંચમી પશ્ચિમ ઉત્તર દિશા, આ દિશામાં સંયત, ગૃહસ્થ કે અન્ય તીર્થિક સાથે કલહ થાય છે, તેમાં ઉજ્ઞહણા અને વિરાધના થાય. છઠ્ઠી પૂર્વ દિશા. તેમાં ગણભેદ કે ચા»િ ભેદ સંભવે છે. સાતમી ઉત્તર દિશા. તેમાં ગ્લાનત્વથી પરિતાપ પામે અને આઠમી પૂર્વોતરામાં બીજા પણ મારી નાંખે. આ દોષો હોવાથી પહેલી દિશામાં પડિલેહણ કરે. તે શક્ય ન બને તો બીજી દિશામાં પ્રતિલેખે. તેમાં એ જ ગુણો છે, જે પહેલીમાં છે. બીજી વિધમાન હોવા છતાં જો બીજી દિશાને પડિલેહે તો એ જ દોષો પ્રાપ્ત થાય, જે ત્રીજી દિશામાં કહેલા છે. એ પ્રમાણે છેલ્લી દિશા સુધી પ્રતિલેખના ચરમામાં તે દોષ થાય. બીજી દિશા વિધમાન ન હોય તો બીજી દિશામાં પડિલેહણ કરે, તેમાં એ જ ગુણો પ્રાપ્ત થાય, જે પહેલીમાં કહ્યા છે. ત્રીજી દિશા વિધમાન હોવા છતાં જો ચોથી દિશા પડિલેહે, તો તે જ દોષ પામે, જે દોષ ચોથીમાં કહ્યા છે. એ પ્રમાણે બાકીની દિશા પણ જાણવી. દિશા નામે બીજું દ્વાર કહ્યું. o હવે અનંતક - લંબાઈ અને પહોળાઈમાં અનંતકનું જે પ્રમાણ કહેલ છે, તેની લંબાઈ-પહોળામાં જે અતિરેકવ પ્રાપ્ત થાય, ચોખું - પવિત્ર અને તકે જેમાં મેલ નથી, ચિત્રયુક્ત ન હોય, પવિત્ર સુગંધી હોય તે ગચ્છમાં જીવિતોપકમ નિમિતે ધારણ કરવું જોઈએ. જઘન્યથી ત્રણ વા (અનંતક) છે. એક - વિસ્તારવા માટે, બીજા વડે ઢાંકવા માટે અને જે ત્રીજુ છે, તે ઉપર ઓઢાડાય છે. આ ત્રણે જઘન્યથી ઉત્કર્ષથી ગચ્છને જાણીને વધારે પણ ગ્રહણ કરે છે. જો ન ગ્રહણ કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે - આજ્ઞા વિરાધના થાય. વિરાધના આ રીતે – મલિત કુવો લઈ જવાતા જોઈને લોકો કહે છે - આ લોકમાં જ આની આ અવસ્થા છે, તો પરલોકમાં પાપતા થશે. પવિત્ર અને ચોખા વઅને લોકો પ્રશંસે છે - અહો સુંદર ધર્મ છે, એ રીતે દીક્ષા સ્વીકારે છે કે શ્રાવકધર્મ અંગીકાર કરે છે. અથવા અનંતક ન હોય તેથી રાત્રિના લઈ જશે, એમ વિચારી સ્થાપી રાખે, તો ઉત્થાનાદિ દોષો લાગે છે. - ઉક્ત કારણે અનંતકોને ગ્રહણ કરવા જોઈએ. તેને મોટા સાધુ રક્ષણ કરે છે. પકિન, ચૌમાસી, સંવત્સરીમાં પ્રતિલેખના કરે છે. અન્યથા તે મેલા થઈ જાય છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૦ ૪/ર૩, પ્રા.નિ.૩૩ થી ૩૫ ૧૮૫ રોજેરોજ જો પડિલેહણ કરે તો પણ તે વસ્ત્રો મેલા થાય. અહીં આ ગાથા કહી છે– • પા.નિ.-૩૬ : પૂર્વે દ્રવ્યાલોચન, પૂર્વે કાઠનું ગ્રહણ કરવું. અનિમિતે મૃત્યુ થઈ જાય તો ? તે માટે આ ક૫ ગચ્છમાં જાણવો. • વિવેચન-૩૬ :આ નિયુકિતની અક્ષણમનિકા આ પ્રમાણે છે – પૂર્વના રહેલાં જ તૃણડગલ-રાખ આદિ દ્રવ્યનું અવલોકન કરે. કાષ્ઠનું ગ્રહણ પણ ત્યાં કે બીજે પહેલાં કરે. કાષ્ઠ ગ્રહણની વિધિ - વસતિમાં રહેતા સાગાકિને ત્યાં વહન લાયક કાષ્ઠનું અવલોકન કરે છે. આ વહનકાઠનું અવલોકન શા માટે ? કોઈ અનિમિત્ત મરણથી જો બે કાળ કરે, ત્યારે જો સાગારિક વહનના કાષ્ઠની અનુજ્ઞા આપે તો તેને ઉઠાવે. ત્યારે અકાય, ઉધોત આદિ અધિકરણ દોષો તેમ ઉઠાવવામાં ન લાગે. જો એક જ સાધુ તેને લઈ જવા સમર્થ હોય તો કાષ્ઠ ગ્રહણ ન કરે. જો સમર્થ ન હોય તો ત્યારે જેટલો સમર્થ હોય તેમ કરે, પછી તે પૂર્વ પ્રતિલેખિત કાષ્ઠ વડે મૃતકને લઈ જાય. જે તે કાષ્ઠ ત્યાં જ જો પરઠવે તો બીજા વડે ગ્રહણ કરતાં અધિકરણ થાય. સાગારિક કે કોઈ તેને ન જુએ એ રીતે લઈ જાય તો વેષથી સુચ્છેદ આદિ કરે. તેથી (વિધિપૂર્વક) લાવવા જોઈએ. જે ફરી લાવીને તે રીતે જ પ્રવેશ કરે તો સાગારિક જોઈને મિથ્યાત્વને પામે. આ લોકો બોલે કે- અમને આદત ન કશે. આ કાષ્ઠ આ રીતે ગ્રહણ કરેલા હતા. અથવા એમ બોલે કે - ઓ શ્રમણો ! ફરી પણ તે પ્રમાણે જ લાવેલા છો, શું આના વડે સરજો પણ જિતાયા. ગુપ્તનીય મૃતકનું વહન કરીને મારે ઘેર લાવો છો ? આ પ્રમાણે ઉઝુહણા કરે કે સુચ્છેદ કરે. જે કારણે આ દોષો છે, તે કારણે એ રીતે લાવે કે- એક તેને ગ્રહણ કરીને બહાર ઉભો રહે, બાકીના અંદર આવે. જો ત્યાં સુધી સાગારિક ઉભો ન થયો હોય તો અંદર લાવી, તે પ્રમાણે જ મૂકી દે, જેમાં પહેલાં હતા અથવા જો તે ઉઠી ગયો હોય તો એમ કહે કે – તમે ઉંઘતા હતા, તેથી અમે તમને ઉઠાડ્યા નહીં. સમિના જ સાધુ કાળધર્મ પામ્યા. તેથી અમે તમારી આ વહની નિનામી જેવા કાઠો]. લઈ ગયેલા. ધે જો તે એમ કહે કે આ પારિસ્થાપના કરો અથવા દર લાવો તો તે પ્રમાણે કરે. હવે જો તેના વડે ન જાણે તેમ સ્થાપેલ હોય અને પછી તે સામાકિ જાણે અને કહે કે આ વહનીને પરઠવી દો, તો પરઠવે. જો ત્યાં તે તીવ્રરોષ કરે, તો આચાર્ય કોઈકને પૂછે કે – આ કોણે કર્યું? અમુક સાધુએ આમ કર્યું. ફરી આચાર્ય ૧૮૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ તેને કહે કે- કેમ પૂછડ્યા વિના આ પ્રમાણે કરો છો ? એમ બોલીને તે સાગારિકની આગળ નિર્ભર્ચના કરી સાધુને કાઢી મૂકે. તે વખતે જો સાગારિક એમ બોલે કે – તેને કાઢી ન મૂકો, તે ફરી આવું નહીં કરે, તો ઘણું સારું. પણ જો એમ કહે કે - અહીં રહેતા નહીં. તો પછી તે સાધુ બીજાની વસતિમાં રહે. માયાકપટથી જો કોઈ સાધુ બોલે - આ મારો સ્વજન છે, જો તેને કાઢી મૂકશો તો હું પણ ચાલ્યો જાઉં છું. અથવા કોઈ સામાકિ સાથે કલહ કરે, તો તેને પણ કાઢી મૂકે. જો બહાર કંઈ ભય હોય કે વસતિ જ ન હોય તો બધાં જ ત્યાંથી નીકળી જાય. અનંતક કાષ્ઠ દ્વાર કહ્યું. હવે “કાળ” એ દ્વાર, તે દિવસે કાળ કરે કે સગિના કરે. • પા.નિ.33 : મુનિ જો સહસા કાળ પામી જાય તો, સૂત્રાર્થગૃહીત સારમુનિ વડે વિષાદ ન કરવો, પણ વોસિરાવવાની વિધિ કરવી. સહસા કાળ પામે તે આસુકારી વડે – • પા.નિ.૩૮ રી ૪૦ : (૩૮) જે વેળા કાળ પામે, નિકારણ કારણે નિરોધ થાય, છેદન-બંધન-જમ્મણકાયિક માબ-હસ્તપુટ વ્યિાખ્યા જુઓ.] (૩૯) અન્યાવિષ્ટ શરીરમાં, પ્રાંતા કે દેવતા ઉભા થાય, ડાબા હાથે કાયિડીપેશાબ લઈ છાંટે, હે ગુહ્યક ! ઉભો ન થા. (૪૦) ત્રાસ આપે, હાસ્ય કરે, ભીમ કે અટ્ટહાસ્ય મૂકે, તો ડર્યા વિના ત્યાં વોસિરાવવાની વિધિ કરવી જોઈએ. • વિવેચન-3૮ થી ૪૦ :ઉક્ત ત્રણ નિર્યુક્તિનું વ્યાખ્યાન કરતાં કહે છે કે – દિવસના કે રાત્રિના જે વેળાએ કાળધર્મ - મૃત્યુ પામે, તે જ વેળામાં જો કોઈ કારણ ન હોય તો કાઢી જવો. જો કોઈ કારણ હોય તો મૃતકને સ્થાપી રાખે. શું કારણ હોય ? રાત્રિમાં ત્યાં આરક્ષકો, ચોર અને વ્યાપદનો ભય રહે છે. ત્યાં સુધી દ્વારા પણ ન ઉઘાડવા. તે નગરમાં મહાજન ન્યાયી હોય અથવા દંડિકાદિ વડે આદર કરે, તે નગરમાં શ્રાવકોમાં, કુળોમાં જે લોક વિખ્યાત હોય કે પ્રત્યાખ્યાત ભક્ત હોય, સજ્ઞાતીયો હોય તેને કહે - અમને પૂછ્યા વિના આ મૃતક ન લઈ જશો. અથવા તે લોકોમાં એવો રીવાજ હોય કે રાત્રિના ન કાઢવા. તો એવા કારણોથી રમે મૃતકને ન લઈ જાય. દિવસમાં પણ ચોખા અનંતક ન હોય તો કે દંડિક આવતો કે જતો હોય તો, તે દિવસમાં પ્રતીક્ષા કરે. આવા કારણે નિરુદ્ધમાં - મૃતક ન લઈ જવામાં આ વિધિ છે – Page #103 -------------------------------------------------------------------------- ________________ અધ્ય ૪/ર૩, પા.નિ.૩૮ થી ૪૦ ૧૮૩ છેદન બંધન ઈત્યાદિ તે જે મૃતક હોય તેને લાંછિત કરે બંધન એટલે અંગુઠાનું બંધન કરે અથવા સંથારાને પરિસ્થાપતિકા નિમિત્તે દોરડા વડે ઉંચો વહન કરે. જાગરણ - જેઓ શૈક્ષ, બાલ કે અપરિણત હોય તેઓને દૂર કરાય છે અને જે ગીતાર્થ અને અભીર હોય, નિદ્રાવિજેતા, ઉપાય કુશલ, આશકારી હોય, મહાબલ પરાક્રમી, મહાસી, દુર્ઘર્ષ હોય, કૃતકરણ અને અપમાદી હોય આવા વિશિષ્ટ ગુણવાનો જાણે છે. કાયિકી માત્ર • જાગતા હોય તે કાયિકી માત્ર ન પરઠવે. હસ્તપુટ - જ્યારે મૃતક ઉભો થાય ત્યારે કાયિકી મકથી હસ્તપુટ વડે કાયિકી ગ્રહણ કરીને સીવે છે. જો ફરી ઉભો થાય તો તેનું શરીર છેધા કે બાંધ્યા વિના તે જાણે છે કે સુતો છે તેમ કહે તો આજ્ઞાદિ દોષ લાગે. કઈ રીતે દોષ લાગે? તે કહે છે - અન્યાવિષ્ટ શરીર - વિશેષથી ફરી પ્રાંતા કે દેવતા ઉભા થાય. અહીં પ્રાંત એટલે પ્રત્યુનીકો, તે પ્રાંતા દેવતા છળ કરે છે. મૃત ફ્લેવરમાં પ્રવેશીને ઉભા થાય છે, નૃત્ય કરે છે કે દોડે છે. જે કારણે આ બધાં દોષો છે, તે કારણે મૃતકને છેદ કરાય છે કે બાંધવામાં આવે છે. પછી જાગવામાં આવે છે. જાગવા છતાં કદાચ ઉભો થાય તો આ વિધિ છે – “કાયિકી વામોન” કાયિકી એટલે મૂત્ર. તેને પાત્રમાં લઈ ડાબા હાથથી ગ્રહણ કરવું. પછી આ પ્રમાણે બોલે કે – હે ગુહ્યક! તું બોધ પામ અને આને છોડી દે. અથવા મુક્ત થા. હવે સંથારામાંથી ઉઠતો નહીં. બોધ પામ અને પ્રમાદી ન થા. અહીં ગુહ્યક શબ્દનો અર્થ “દેવ” એવો કર્યો છે. કેમકે દેવ ગુહ્ય રીતે ત્યાં વસે છે.] . વળી તે જાગૃત થાય અને કથંચિત્ આવા દોષો થાય - કેમકે ત્રાસ પહોંચાડે, હસે વગેરે તે આ પ્રમાણે – વત્રાસન - વિકરાળ રૂપ આદિ દેખાડે. સન - સ્વાભાવિક હસવું. ભીમ-ભયાનક, અટ્ટહાસભીષણ રોમ હર્ષજનક શબ્દોને છોડે. આવું કરે ત્યારે શું કરવું ? જરા પણ ડર્યા વિના, જ્યારે તે આવું વિમાસન આદિ કરે ત્યારે વિધિપૂર્વક પૂર્વોક્ત પ્રતિપાધમાન એવા વ્યુત્સર્જન - મૂત્રને ત્યાં પરઠવવું [મૃતક ઉપર છાંટવું) જ્યારે સાધુ કાળધર્મ પામેલ હોય ત્યારે જ તેના હાથ અને પગ બંનેને સીધા કરી દેવા, કેમકે પછી જો અક્કડ થઈ જાય તો તેને સીધા કરવાનું સહેલું હોતું નથી. તેની આંખોને પણ બંધ કરી દેવી જોઈએ. તેના મુખ ઉપર મુહપતિ બાંધી દેવી જોઈએ. તેના આંગળાના અંતરમાં જે સાંધા હોય, તેમાં પાઠા ભરાવે, પગના અંગુઠા અને હાથના અંગુઠા સાથે તેને બાંધી દે. દૃષ્ટાંતાદિ કહે. એ પ્રમાણે જાગતા રહે, આ વિધિ કરવી જોઈએ. કાળ-દ્વાર પ્રસંગસહિત કહ્યું. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ હવે કુશપ્રતિમા દ્વાર કહે છે. તેમાં આ ગાથા છે – • પા.નિ.૪૧ - બે સાઈટ - અઢી ક્ષેત્રમાં, દર્ભમય પુતળા બનાવવા, સમ ક્ષેત્રમાં એક, અપાઈ અને અભિજિતુમાં પુતળા ન કરવા. • વિવેચન-૪૧ : અઢી ક્ષેત્ર નક્ષત્રમાં ઘાસના બે પુતળા બનાવવા, સમોઝમાં એક પુતળુ બનાવે. અપાઈ ભોગી નક્ષત્ર અને અભીચિ નક્ષત્રમાં પુતળું ન બનાવે આ ગાથાની અક્ષરાર્થ કહ્યો. એ પ્રમાણે બીજાની પણ અક્ષરગમનિકા સ્વબુદ્ધિથી કરવી. આ ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે – જે સમયે સાધુકાળ કરે ત્યારે કહ્યું નક્ષત્ર છે, તે જોવું. જો ન જુએ તો તે અસમાચારી છે. જોઈને પીસ્તાળીશ મુહૂવાળા નક્ષત્રમાં બે પુતળા કરવા. જો તેમ ન કરાય તો બીજા બે ને મારી નાંખે છે. તો તે પીસ્તાલીશ મુહdવાળા નક્ષત્ર કયા છે ? તે નામોને હવેની ગાથામાં બતાવે છે • પા.નિ.૪ર : ત્રણે ઉત્તર, પુનર્વસ, રોહિણી અને વિશાખા. આ છે નામો પસ્તાલીશ મુહુર્ત સંયોગવાળા છે. • વિવેચન-૪ર :ત્રણ ઉત્તરા - ઉત્તરા ફાગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ. ગીશ મુદ્દતમાં વળી પંદર નક્ષત્રોમાં એક પુછું કરાય છે. તેમ ન કરવાથી એકનું મૃત્યુ થાય છે. ત્રીશ મુહૂર્તવાળા નક્ષત્ર આ છે – • પા.નિ.૪૩,૪૪ - અશ્વિની, કૃતિકા, મૃગશિર, પુષ્ય, મઘા, ભુ, હસ્ત, યિમાં, અનુરાધા, મૂલ, અષાઢા, શ્રવણ, ઘનિષ્ઠા, ભાદ્રપદ, સ્વતી. આ પંદર નમો ગીશ મુવાળા થાય. પારિષ્ઠાપનાવિધિના કુશળ સાધુ નામો જાણવા જોઈએ. પંદર મુહૂર્તવાળા નક્ષત્રો અને છોક અભિજિતમાં એક પણ પુતળું કરવું નહીં. તે નક્ષત્રો આ પ્રમાણે – • પા.નિ.૪પ : શતભિષજ ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતિ અને યેઠા. આ નમો પંદરમુહૂર્ણ સંયોગવાળા છે. • વિવેચન-૪પ :કુશપતિમા દ્વાર કહ્યું. હવે ‘પાનક' દ્વાર કહે છે – • પા.નિ.૪૬ : સૂત્ર, અર્થ અને તદુભયના જાણકારની આગળ પાનક અને ઘાસ લઈને જાય અને જે રીતે ઉઠ્ઠાણા ન થાય, તે રીતે હાથ-પગની પારિઠાપના કરી આયમન કરે. • વિવેચન-૪૬ :આગમ વિધિજ્ઞ માનક વડે સારી રીતે સંસ્કૃષ્ટ પાણી અને ઘાસને સમછેદ કરીને Page #104 -------------------------------------------------------------------------- ________________ અધ્યo 4/23, પ્રા.નિ.૪૬ 189 190 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ પરસ્પર અસંબદ્ધ હાય ચાર ગુલ પ્રમાણ લઈને આગળ કે પાછળ ન જોતો ચાલે સ્પંડિલાભિમુખ જાય કે જે પૂર્વે જોયેલ હોય. દભદિ ન હોય તો કેસરા કે ચૌણને ગ્રહણ કરે. જો સાગારિક હોય તો ત્યારે બંને હાથ-પગને સ્થાપિત કરીને શૌચ કરે, આચમન કરે. ત્યારપછી આચમન ગ્રહણ કરીને જે-જે રીતે ઉગ્રુહણા ન થાય તેમ કરે. હવે નિવર્તન દ્વાર કહે છે - * પા.નિ.-૪૩ : વ્યાઘાતમાં સ્પંડિલ અથવા અનાભોગથી અનિષ્ટ સ્પંડિત હોય ત્યારે ફરીને - પ્રદક્ષિણા ન કરતો જાય. તે જ માર્ગે ન નિવર્તે. * વિવેચન-૪૭ : એ પ્રમાણે લઈ જતાં ચંડિલને વ્યાઘાતમાં, જો વ્યાઘાત હોય તો તે પાણી અને વનસ્પતિ સંમિશ્ર થઈ જાય. અથવા અનાભોગવી કે અનિષ્ટ થંડિલભૂમિ હોય ત્યારે ફરીને પ્રદક્ષિણા ન કરતો જાય. જો તે જ માર્ગથી નિવર્તે તો અસામાચારી થાય. કદાચિત મૃતક ઉભું થાય. તે જ્યાં ઉભો થાય, પછી ચાલવા માંડે [દોડે પછી જ્યાંથી ઉઠે, તો તે તરફ ચાલવા માંડે. જે ગામથી હોય તે તરફ જ ચાલે. તેથી ફરીને જ્યાં સ્પંડિત ભૂમિ અવધારેલી હોય ત્યાં જવું જોઈએ. પણ તે જ માર્ગે જવું નહીં. નિવર્તન દ્વાર કહ્યું. * પા.નિ.૪૮ : કુશ મુષ્ટિ વડે એક અવિચ્છિન્ન એવી ધારાથી સંથારો પાથરવો, સર્વત્ર સમ જ કરવો જોઈએ. * વિવેચન-૪૮ : જો ચંડિલભૂમિ પ્રમાર્જિત હોય તો કુશમુષ્ટિ વડે એક અને અવિચ્છિન્ન ધારાણી સંચારો સંઘરે-ફેલાવે. તે બધે જ સમ કો જોઈએ. વિષમ સંથારામાં આ દોષો લાગે છે - * પા.નિ.૪૯,૫૦ : જો તૃણો ઉપર, મળે કે નીચે વિષમ હોય તો મરણ કે ગ્લાવાવ આવે તેથી આ ત્રણેનો નિર્દેશ કર્યો છે - જો વિષમ સંથારો હોય તો તેમાં ઉપર આચાર્યનું, મધ્યે વૃષભ-મોટા સાધુનું અને નીચે ભિક્ષ-સાધુનું. મરણ કે ગ્લાનત્વ અનુક્રમે વિષમ સંથારામાં જાણવું. તેથી આ ત્રણેની રક્ષા માટે સર્વત્ર સમ સંથારો કરવો. * વિવેચન-૪૯,૫૦ - બંને ગાથા પાઠસિદ્ધ છે, જો તૃણ ન હોય તો આ વિધિ છે - - પા.નિ.૫૧ - જો તૃણો ન હોય તો ત્યાં ચૂર્ણ કે કેશરા વડે અવ્વચ્છિન્ન ધારાથી જ કાર કરવો, તેની નીચે ત કાર બાંધવો. જો ચૂર્ણ કે કેસર ન હોય તો પ્રલેપાદિ વડે પણ કરે છે. તૃણનું દ્વાર પૂરું થયું. હવે શીર્ષ દ્વાર કહે છે * પા.નિ.પર - જે દિશામાં ગામ હોય તે દિશામાં મસ્તક કરવું, જો ઉભો થાય તો સંક્ષેપથી આ વિધિ રક્ષણાર્થે કહી છે. * વિવેચન-પર : પરિષ્ઠાપન કરવા જતી વેળાએ જે દિશામાં ગામ હોય તે મસ્તક કરવું જોઈએ. ઉપાશ્રય-વસતિથી લઈ જવાતા હોય ત્યારે પહેલા બંને પગ બહાર કાઢવા, પછી મસ્તક કાઢવું. શા માટે ? ઉભો થઈ જાય તો રક્ષણ માટે જ ઉભો થાય તો સીધો ચાલવા માંડે, કેમકે ફરીને જવાનું તે અમંગલ છે, એમ માને છે. -0- મસ્તક દ્વાર કહ્યું. હવે ઉપકરણ દ્વાર કહે છે - - ગાયા-પ૩ : ઉપકરણોને સ્થાપવા જોઈએ, તેમ ન કરવામાં દોષ લાગે છે. મિથ્યાત્વ પામે, ગામના વધકરણમાં પ્રવૃત્ત થાય. * વિવેચન-૫૩ : પારિષ્ઠાપન કરતી વેળાએ ચયાજાત ઉપકરણ- મુખવટિકા, જોહરણ અને ચોલપક સ્થાપવા - રાખવા જોઈએ. જો એ પ્રમાણે ન સ્થાપે તો અસામાચારી, આજ્ઞા વિરાધના દોષ લાગે. ત્યાં તેને જોનાર લોકોએ દંડિક કહ્યો, તે સાંભળી, કોપાયમાન થઈ, કોઈને ઉપદ્રાવિત કરે, એ રીતે ગ્રામ વધ કરે, મિથ્યાત્વ પામે. જેમ ઉજૈનીમાં તે વર્ણના વેશથી કાળધર્મ પામી - મરીને મિથ્યાત્વ ઉપર્યું, પછી આચાર્ય વડે પ્રતિબોધિત કરાયો, જે ગામની સમીપે પરઠવેલ હતો, તે ગામે અમુક સમય પછી દંડિક વડે પ્રતિવૈર આપ્યું. આ દોષો અચિહ્ન કરવામાં થાય છે. ઉપકરણ દ્વાર કહ્યું. હવે ઉત્થાન દ્વાર કહે છે. તેમાં આ બે ગાથા છે - * પા.નિ.૫૪,૫૫ - વસતિ, નિવેશન, શાખા, ગ્રામ મળે, ગ્રામદ્વારે, અંતર, ઉધાનાંતર, ઐધિકી, ઉસ્થિત કહેવું. વસતિ, નિવેશન, શાખા, ગ્રામોદ્ધ, ગામે મૂકવો. મંડલ કાંડ દેશમાં વૈધિકી, ગયે, મુકવું જોઈએ. * વિવેચન-૫૪,૫૫ - ઉક્ત બે ગાયાનું વ્યાખ્યાન- મૃત ફ્લેવર કાઢતી વખતે વસતિમાં ઉભું થાય, તો વસતિ છોડી દેવી. નિવેશનમાં ઉભું થાય, તો નિવેશન છોડી દેવું તેમાં નિવેદન એટલે એક હારવાળું, ફરતું બંધાયેલા અનેકગૃહ સહ ફળીયુ હોય છે. પાટક [પાળા] માં ઉભો થાય, તો પાળો છોડી દેવો. અહીં પાટક એટલે શાખા-ઘરોની પંક્તિ. જો ગામ મધ્યે ઉભો થાય તો ગ્રામાદ્ધ છોડી દેવી. ગ્રામ દ્વારે જો ઉભો થાય Page #105 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૦૪/૨૩, પ્રા.નિ.૫૪,૫૫ 11 192 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ તો ગામ છોડી દેવું. ગામના ઉધાનના અંતરમાં ઉભો થાય તો મંડલ છોડી દેવું. મંડલ એટલે વિષયમંડલ - દેશનો લઘુતમ વિભાગ. ઉધાનમાં ઉભો થાય તો કાંડ [-દેશનો લઘુતર ભાગમાં છોડી દેવું. અહીં કાંડ એ દેશ ખંડ છે, તે મંડલથી મોટું કહેવાય છે. ઉધાનની નૈષેલિકીના અંતરે ઉભો થાય તો તે દેશ (લઘુ) છોડી દેવો. નૈષેલિકીમાં ઉભો થાય તો તે રાજ્ય છોડી દેવું. એ પ્રમાણે લઈ જવાની વિધિ કહી. તેમાં પરિઠાપિત કરવામાં ગીતાર્થો એક પડખે મુહર્તની પ્રતિક્ષા કરે છે. કદાચિત જો પરિઠાપિત કરવા છતાં પણ ઉભો થાય, ત્યાં તૈBધિકીમાં ઉભો થાય અને જો ત્યાં જ પડી જાય તો તે ઉપાશ્રય છોડી દેવો. નૈધિકીય ઉધાનના અંતરામાં જ પડી જાય તો તે નિવેશન છોડી દેવું. ઉધાનમાં પડી જાય તો શાખાપાળો છોડી દેવો. ઉધાનના અને ગામના અંતરામાં જો પડી જાય તો ગ્રામા છોડી દેવું. ગામના દ્વારે પડી જાય તો ગામ છોડી દેવું, ગામની મધ્યે પડી જાય તો મંડલ છોડી દેવું. શાખામાં પડી જાય તો કાંડ છોડી દેવો. નિવેશનમાં પડી જાય તો તે દેશ છોડી દેવો, વસતિમાં પડી જાય તો રાજ્ય છોડી દેવું. કાઢી ગયા પછી જો બીજી વખત પણ આવી જાય તો બે રાજ્યો છોડી દેવા. ત્રીજી વખત આવે તો ત્રણ રાજ્યો છોડી દેવા. ત્યારપછી ઘણીવાર જો પ્રવેશે, તો ત્રણ જ રાજ્યો છોડવા. ભાણકાર કહે છે - * ભાણ-૨૦૬ + વિવેચન : અહીં વિપર્યય કમના સ્વીકારમાં તુરતા જ વૈવિધ્ય છે. તથા નિર્ગમનમાં પણ ગ્રામ દ્વારે ઉત્થાનમાં ગ્રામ પરિત્યાગ કહ્યો છે. અહીં પણ તે જ તુલ્યતા છે. નિર્યુટ-કાઢી ગયા પછી જો બીજી વખત પાછો આવે તો બે રાજ્યો છોડી દેવા, બીજી વખત પાછો આવે તો ત્રણ રાજયો છોડી દેવા. ત્યારપચી જો ઘણીવાર આવે તો પણ ત્રણ જ રાજ્ય છોડવા. * પા.નિ.૫૬ : અશિવાદિ કારણે ત્યાં વસતાને જેને જે તપ હોય, અભિગૃહિત અભિગ્રહથી તેને તે યોગની પરિવૃદ્ધિ થાય છે. * વિવેચન-૫૬ - જો અશિવ આદિ કારણોથી બહાર ન નીકળે, ત્યારે ત્યાં જ વસતો યોગની વૃદ્ધિ કરે છે. નમસ્કાસ્કિા [નવકારસીવાળા] પૌરુષી કરે છે, પૌરુષવાળા પુરિમ કરે છે. જો સામર્થ્ય હોય તો આયંબિલ પારે છે. જો તે માટે સમર્થ ન હોય તો વિવિગઈ કરે છે. તે માટે પણ સમર્થ ન હોય તો એકાસણું કરે છે. એ પ્રમાણે સદ્વિતીય, પૂર્વાર્ધયાથી ચતુર્થ, ચતુર્થીયા છ કરે ઈત્યાદિ વિભાષા. ઉત્થાન દ્વાર કહ્યું. હવે તામગ્રહણ દ્વાર કહે છે - - પા.નિ.૫૩ : જો એકનું નામ ગ્રહણ કરે તો એકનો, બેનું ગ્રહણ કરે અથવા તો બધાંનું ગ્રહણ કરે તો જલ્દીથી તેનો લોય કરવો. પરિજ્ઞા ગણ ભેદ બારનો તપ અપાય છે. [અથવા વૃત્તિમાં કહ્યું તેમ જાણવું]. * વિવેચન-પ૭ :જેટલાં નામો ગ્રહણ કરે છે, તેટલાનો જલ્દી લોચ કરવો. ‘પરિજ્ઞા' પાંચ ઉપવાસ અપાય છે. તે માટે સમર્થ ન હોય તો ચાર ઉપવાસ, અટ્ટમ, છ કે એક ઉપવાસ અપાય છે. ગણભેદ કરાય છે, ગણથી બહાર કઢાય છે. નામગ્રહણ દ્વાર કહ્યું. હવે પ્રદક્ષિણા દ્વાર કહે છે - * પા.નિ.૫૮ : જે જ્યાં હોય તે ત્યાંથી જ નિવર્તે છે, પ્રદક્ષિણા કરતો નથી. કેમકે ઉત્થાનાદિ દોષો અને બાલ-વૃદ્ધની વિરાધના થાય છે. * વિવેચન-૫૮ : પારિષ્ઠાપન કરીને જે જ્યાં હોય તે ત્યાંથી જ તિવર્તે છે. પણ પ્રદક્ષિણા કરતાં નથી, કેમકે જો તેમ કરતાં મૃતક ઉભો થાય તો બાળ અને વૃદ્ધ આદિની વિરાધના થાય છે. કેમકે તે જેની અભિમુખ સ્થાપિત હોય તે તરફ જ ચાલે છે (દોડે છે.] પ્રદક્ષિણા પદ કહ્યું. હવે કાયોત્સર્ગકરણ - * પા.નિ.-૫૯ : ઉત્થાનાદિ દોષો ત્યાં જ કાયોત્સર્ગ કરવામાં થાય છે. તેથી ઉપાશ્રયે આવીને ગુરુની પાસે વિધિપૂર્વક કાયોત્સર્ગ કરે. * વિવેચન-૫૯ - કોઈ પૂછે કે - ત્યાં જ શા માટે કાયોત્સર્ગ કરતા નથી. તો કહે છે કે - ઉત્થાનાદિ દોષો લાગે છે. ત્યાંથી આવીને ચૈત્યગૃહે જાય છે. ચૈત્યોને વાંદીને શાંતિને માટે અજિતશાંતિ તવ કહે છે. અથવા બીજી સ્તુતિ ઘટાડતાં કહે છે. ત્યાંથી આવીને આચાર્યની પાસે અવિધિ પારિષ્ઠાપનાને માટે કાયોત્સર્ગ કરે છે. આટલો વૃદ્ધ સંપ્રદાય છે. વળી આચરણા ઉન્મસ્તક જોહરણ વડે ગમનાગમન આલોચે છે. પછી ઈપિથ પ્રતિક્રમે છે. પછી ચૈત્યાને વાંદે ઈત્યાદિ શિવમાં - જો શિવ ન હોય તો વિધિ કહી છે. અશિવમાં ન કરે. જે ઉપાશ્રય-વસતિમાં ઉચ્ચાર-પ્રશ્રવણ-પ્લેખ-માનકોને શોધે છે [શુદ્ધિ કરે છે) વસતિને પ્રમાર્જે છે. કાયોત્સર્ગ દ્વાર કહ્યું. હવે ક્ષપણા અને અસ્વાધ્યાય દ્વાર - * પા.નિ.૬૦ :પણ અને સ્વાધ્યાયમાં સનિક, મહાનિનાદ કે વિજકોને છે. બાકીનાને Page #106 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૦૪/૨૩, પ્રા.નિ.૬૦ 194 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ પણ કે અસ્વાધ્યાય હોતી નથી. - વિવેચન-૬૦ : ક્ષપણ અને અસ્વાધ્યાય, સનિક એટલે આચાર્ય, મહાનિનાદ તે મહાજનજ્ઞાત કે નિજકો- સજ્ઞાતીયોને હોય છે. કેમકે તેમને અધૃતિ હોય છે. બાકીના સાધુમાં પણા કરાતી કે સ્વાધ્યાયિક હોતા નથી. એટલે કે સ્વાધ્યાય પણ કરાય છે, તેમ કહ્યું. આ પ્રમાણે અશિવ ન હોય ત્યાં સુધી [શિવમાં કહ્યું. અશિવમાં ક્ષપણને યોગવૃદ્ધિ કરાતી નથી. કાયોત્સર્ગ અવિધિપરિષ્ઠા પનિકીમાં કરાતો નથી. ઉપાશ્રયમાં મુહૂર્ત પ્રતિક્ષા કરે છે, જ્યાં સુધી ઉપયુક્ત થાય. ત્યાં યથાકાત કરાતા નથી. - તેમાં જે સંથારા વડે નિાકાશિત કરાયા હોય - કઢાયેલા હોય તે અવિકતપ્ય કરાય છે. જો ન કરે તો અસામાચારી વધે છે અથવા પ્રાંતા દેવતા અધિકરણ લાવે છે. માટે વિકરણ એ કર્તવ્ય છે. ક્ષપણા સ્વાધ્યાય દ્વાર કહ્યું. હવે અવલોકન દ્વાર - - પા.નિ.૬૧,૬૨ - અવજ્જય, પછી સૂઝાઈ વિશારદ વડે . સ્થવિર વડે અવલોકન કરાય કે શું શુભાશુભ ગતિ થઈ છે ? જે દિશામાં તે શરીર કઢાયું હોય, અક્ષણ તે સમ્યક જુઓ. તે દિશામાં સૂત્રાર્થ વિશારદ, ધીર શિવને કહે છે. વિવેચન-૬૧,૬૨ - ઉપવનય - બીજે દિવસે અવલોકન કરવું જોઈએ, શેનું ? શુભાશુભના જ્ઞાનાર્થે અને ગતિના જ્ઞાનાર્થે. પછી કોનું ગ્રહણ કરે ? આચાર્યનું, મહર્ધિકનું, પ્રત્યાખ્યાત ભક્તનું કે બીજા કોઈ મહાતપસ્વીનું, જે દિશામાં તેનું શરીર કઢાયેલ હોય, તે દિશામાં સુભિક્ષ અને સુખ વિહારને કહે છે. જો ત્યાં જ કઢાયેલ હોય, ત્યારે તે દેશમાં શિવ, સુભિક્ષ અને સુખ વિહાર થાય છે. જેટલા દિવસ રહે, તેટલાં વર્ષો સુભિક્ષ થાય. આ શુભાશુભ કહ્યું. હવે વ્યવહારથી ગતિ કહું છું. * પા.નિ.૬૩ : અહીં સ્થલ કરણમાં વૈમાનિક, જ્યોતિક વાણવ્યંતર સમમાં થાય. ખાડો પડે તો ભવનવાસી થાય. સંક્ષેપથી આ ગતિ કહી. * વિવેચન-૬૩ - આ ગાથા નિગદ સિદ્ધ જ છે. બે દ્વાર ગાથાની વ્યાખ્યા કહી. હવે તે જ હાગાથા બીજીમાં જે વિધિ કહી છે, તે સર્વે કયાં કરવી, કયાં ન કરવી, તે પ્રતિપાદન કરતાં કહે છે - પા.નિ.૬૪ - આ બધી વિધિ જો શિવ હોય તો કરવી, જે જ્યાં વસે છે. શિવમાં ખમણ વિવૃદ્ધિ અને કાયોત્સર્ગ વર્જવો જોઈએ. [33/13]. વિવેચન-૬૪ - અનંતર વ્યાખ્યાત વિધિ, મર્યાદા - સીમા - આચરણ એ કાર્યક શબ્દો છે, તે કરવી જોઈએ. વ્યવહિત સંબંધ કર્તવ્ય છે. ક્યાં ? જે સાધુ, જે ફોનમાં વસે છે. અશિવમાં શું કરે ? અશિવમાં ક્ષપણાનું વર્જન કરે. બીજું શું ? યોગ વિવૃદ્ધિ કરે છે. કાયોત્સર્ગ પણ કરતાં નથી. હવે ઉકતાર્થના ઉપસંહાર માટે ગાથા કહે છે - * પા.નિ.૬પ : આ દિશા વિભાગ જાણવો. દ્વિવિધ દ્રવ્ય હરણ કહ્યું. વોસિરાવવું, અવલોકન અને શુભાશુભ ગતિવિશેષ. * વિવેચન-૬૫ : આ અનંતર ગાવાહિકનો અર્થ છે. તે શું છે ? દિશા વિભાગને જાણવો જોઈએ. તેમાં દિશાવિભાગ - અચિત સંયત પારિઠાપનિકી વિધિ પ્રતિ દિપ્રદર્શન સોપથી દિકપ્રતિપાદન કહેલ છે અથવા દિશાવિભાગ એ મૂલહાર ગ્રહણ છે. બાકીના દ્વારના ઉપલક્ષણ આ રીતે જાણવા. અચિયત પારિઠાપતિની પ્રતિ આ દ્વાર વિવેક જાણવો. બે પ્રકારે દ્રવ્યહરણ - બે પ્રકારે દ્રવ્ય એટલે પૂર્વકાળે ગૃહિત કુશ આદિ જાણવા તે અનુવર્તે છે. વ્યત્સર્જન એટલે સંયતના શરીરને પાઠવવું તે અવલોકન એટલે બીજા દિવસે શુભાશુભ ગતિ વિશેષ અને વ્યંતરાદિમાં ઉપપાતનું નિરીક્ષણ કહ્યું છે. આવી અચિયત્ત સંયત પારિષ્ઠાપનિકા કહી. હવે અસંયત મનુષ્યોની પારિઠાપનિકા કહીએ છીએ - * પા.નિ.૬ : અસંયત મનુષ્યોની પારિષ્ઠાપનિકા બે ભેદે છે - હે સુવિહિતા તે સચિત્તથી અને અચિત્તથી જાણવી. * વિવેચન-૬ : આ ગાથા સ્વયં સિદ્ધ જ છે. તેમાં જે સચિવનો ભેદ કહ્યો, તો તેનો સંભવ કઈ રીતે થાય ? તે કહે છે - - પા.નિ.૬૩ : કલ્પસ્થક રૂપ સંયતને વસતિમાં વોસિરાવે. ઉદયપથે, બહુસમાગમમાં અવલોકન કરીને ત્યાગ કરવો. * વિવેચન-૬૭ : કોઈ વખત કોઈ અવિરતિક સંયતને વસતિમાં કલાસ્થક રૂપે સંહરે, તે ત્રણ કારણે પરઠવે ક્યા ? આનો ઉહ થાય, પ્રત્યુનીકતાણુતાથી ફેંકે, કોઈ સાઘર્મિણી લિંગાર્થીની આણે મારો વેશ હરી લીધો છે. એમ માને પ્રતિનિવેશથી વાસ્થક રૂપે વસતિ નજીકમાં સંહરે. Page #107 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૦૪/૨૩, પ્રા.નિ.૬૭ 195 અથવા ચરિકા કે તે વર્ષની બ્રાહ્મણી વગેરે “અમને અયશ ન થાઓ” એમ વિચારી સંયત ઉપાશ્રયની નજીક સ્થાપે તેનાથી ઉલુહ થાય. અનુકંપાથી કોઈ દુકાળમાં બાળકરૂપને તજવાની ઈચ્છાથી વિચારે કે - આ ભગવંતો સત્વના હિતાર્થે રહેલાં છે. આમની વસતિમાં જો હું સંહ. તો આને ભોજન-પાન આપશે અથવા કોઈ શય્યાતર કે બીજાના ઘરમાં મૂકશે. તેથી સાધુના ઉપાશ્રયે રાખે. ભયથી કોઈક રંડા કે પતિ બહાર ગયો હોય તેવી સંહરે કે આની અનુકંપા કરશે એમ માને. ત્યારે શું વિધિ છે ? રોજેરોજ વસતિ વડીલ સાધુએ ચારે તરફથી ફરીને જોવી - વહેલી સવારે, સંધ્યાકાળે, મધ્યાહે અને અર્ધરાત્રિમાં. જેથી આવા આવા દોષો ન લાગે. જો કોઈ આવીને છોડી જાય તો ફરિયાદ કરે કે- આ સ્ત્રી બાળકનો ત્યાગ કરીને નાસી ગઈ. તે જાણીને લોકો જતી એવી તેણીને પૂછશે. પછી તે લોકો જે જાણશે તેમ કરશે. પણ ન જોઈ હોય તો ? તો તે બાળકનો પાણી લેવાના માર્ગે અથવા જે પ્રદેશમાં જ્યાં લોકો જતાં હોય ત્યાં આગળ જઈને ઉભો રહે, પછી ત્યાં રાખીને અન્યતોમુખ કરીને પાછો ફરે, જેથી લોકો ને જાણે અથવા કોઈકની પ્રતિક્ષા કરતો રહે. જે રીતે તેને કાગડો, બીલાડો કે કુતરા મારી ન નાંખે. જ્યારે કોઈક જુએ ત્યારે તે ત્યાંથી સસ્કી જાય. આ રીતે સચિત સંમત મનુષ્ય પરિષ્ઠાપના કહી. હવે અચિત અસંયતા મનુષ્યની પારિષ્ઠાપના કહે છે - * પા.નિ.૬૮ : કોઈ પ્રયfીક શરીરને ફેંકે જે વનીપકનું અયિત્ત શરીર હોય, તો કાળની ઉપેક્ષા કરીને વિવેકથી તેનો ત્યાગ કરવો. * વિવેચન-૬૮ : કોઈ પ્રયનીક - ગુ કોઈ વનીક-ભીખારીના શરીરને ફેંકે કે જેથી આમની ઉaહણા થાય. તે વનીપક હોય કે ત્યાં આવીને મરી ગયો હોય અથવા કોઈએ તેને મારીને અહીં નિર્દોષ સ્થાન માનીને ત્યાગ કરેલ હોય. અથવા અવિરતિક મનુષ્ય વડે ઉદ્ગદ્ધ કરેલ હોય, તો ત્યાં તે પ્રમાણે જ બુમો પાડતો કહે છે - આ મરી ગયો છે. આ બાંધેલ સ્થિતિમાં મર્યો છે, તેનું નિવારણ કરો, તે મારિત આત્મા થશે. તેથી જોયા પછી સહેજ પણ સમય ન ગુમાવવો. - જો કોઈ ન હોય તો પડિલેહણ કરીને, જ્યાં કોઈનું નિવેશન ન હોય, ત્યાં ત્યાગ કરે કે ઉપેક્ષા કરે. જ્યારે પ્રદોષકાળ થાય ત્યારે નીકળે. લોકોનો સંસાર ત્યારે ન હોય તો વિવેક-ત્યાગ કરવો. જે રીતે અહીં આદેશની ઉપેક્ષા ન થાય તે પ્રમાણે જ ત્યાગ કરવો. અતિપ્રભાતે અપસાવાસ્કિની પ્રતિક્ષા કરીને પછી તેનો ત્યાગ કરવો. જો કોઈ ત્યાં ફરતું ન હોય તો. 196 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ જે કોઈ ત્યાં ફરતું હોય, તો તેની ઉપર જ ફેંકે. આ પ્રમાણે વિપદાન - ત્યાગ કરવો જોઈએ. વિવેક એટલે જે તે ત્યાં ભાંડ-ઉપકરણ હોય તેનો ત્યાગ કરે. જો લોહી હોય તો ત્યાગ ન કરે. અચિત અસંયત મનુષ્યની પારિઠાપના કહી. હવે નોમનુષ્ય પારિષ્ઠાપનિકી કહે છે - * પા.નિ.૬૯ : નોમનુષ્યથી જે તે તિર્યય પારિષ્ઠાપનિકા છે, તે બે ભેદે છે. હે સુવિહિતા સચિત્ત અને અયિત્ત ભેદે જાણવી. * વિવેચન-૬૯ :સ્વાભાવિક સિદ્ધ છે. બંને પણ એક ગાથા વડે કહે છે - * પા.નિ.90 - ચોખાના પાણીમાં જલયર આદિ સચિત્ત હોય અથવા જળ-સ્થળ-આકાશમાં કાલગત અચિત્તનો ત્યાગ કરવો. * વિવેચન-90 - નોમનુષ્ય બે ભેદે છે - સચિવ અને અચિત. સચિત્ત - ચોખાના પાણીમાં ચોખાનું ધોવાણનું ગ્રહણ જેમ ઓઘનિર્યુક્તિમાં ત્યાં બૂડતાં એવા મત્સ્ય, દેડકી રહેલાં છે, તેને ગ્રહણ કરીને થોડાં પાણી વડે બહાર લઈ જવા. પાણીનો દેડકો જળ જોઈને જ ઉછળશે. મત્સ્યને પકડીને નાંખવો. આદિ ના ગ્રહણથી સંસ્કૃષ્ટ પાણી વડે કે ગોરસ કુંડમાં, કે તેલના ભાજનમાં વગેરે જાણવું. એ પ્રમાણે સચિત કા. અચિત - અનિમેષ કોઈ પક્ષી કે પ્રત્યુનીકે આણેલ હોય. સ્થલચર - ઉંદર, ગરોળી વગેરે. ખેચર - હંસ, કાગળો, મોર વગેરે. જ્યાં સદોષ હોય ત્યાં વિક-અકા સાગારિક પાસે જઈને રાવ-ફરિયાદ કરવી વગેરે વગેરે. જ્યાં નિર્દોષ હોય તો યે ત્યારે ત્યાગ કરે. બસ-પ્રાણની પારિષ્ઠપનિકા કહેવાઈ. હવેનો રસ-પ્રાણની પારિઠાપનિકી કહે છે - * પા.નિ.-૩૧ : નોત્રપાણ વડે જે આ પારિષ્ઠાપનિકા છે તે અનુક્રમે બે ભેદે કહેલી છે - હે સુવિહિતા આહારમાં અને નોઆહારમાં. * વિવેચન-૭૧ - આ ગાથા સુગમ જ છે. વિશેષ એ કે નોઆહાર તે ઉપકરણાદિ. * પા.નિ.કર :આહારમાં જે આ પારિષ્ઠાપનિકા છે, તે અનુક્રમે બે ભેદે છે - હે સુવિહિતા Page #108 -------------------------------------------------------------------------- ________________ અધ્યo 4/3, પ્રા.નિ. 197 જાતા અને જાતા. * વિવેચન-૭ર : આહારના વિષયમાં જે પરિસ્થાપતિકી છે, તે બે પ્રકારે અનુક્રમે હોય છે - આ બે ભેદને દશવેિ છે - જે પરિત્યાગને યોગ્ય આહાર વિષયક છે તે જાતા. સુવિહિત! સાધુને માટેનું આમંત્રણ પૂર્વવત્ જાણવું. અજાતા - તેમાં અતિકિત નિરવધ આહાર પરિત્યાગ વિષયા પારિસ્થાપિનિકા છે તે અજાતા કહેવાય છે. તેમાં “જાતા' પારિસ્થાપનિકા સ્વયં જ પ્રતિપાદન કરે છે - * પા.નિ.૭૩ - આઘા કર્મ, લોભયુક્ત, વિષકૃત કે આભિયોગિક ગ્રહણ કરેલ હોય, આને જાતા' આહાર કહ્યો, તે વિધિથી ત્યાગ કરવો. * વિવેચન-૩૩ :આધાકર્મ-પ્રસિદ્ધ છે, તે આધાકર્મમાં, લોભથી ગ્રહણ કરેલ હોય, વિષકૃત કરાયેલ હોય. વશીકરણને માટે મંગાદિથી સંસ્કારાયેલ આહાર લીધેલ હોય. આવા પ્રકારનો આહાર છે, તેમ કોઈપણ રીતે જાણે ત્યારે. આવા આધાકમદિ દોષથી “જાતા' પારિસ્થાનિકાનો દોષ થતાં તે પરિત્યાગને યોગ્ય આહાર વિષયા પારિસ્થાપતિકા કહી. તેને વિધિપૂર્વક વોસિરાવવો જોઈએ. અહીં વિધિ એટલે જિનેશ્વરે કહેલ અને વોસિરાવવું એટલે પરિત્યાગ અર્થ જાણવો. * પા.નિ.૩૪ - એકાંત, અનાપાત, અયિત્ત સ્થંડિત ભૂમિમાં, ગુરુના કહ્યા પછી, રાખ વડે આકમિત ત્રણ વખત શ્રાવણા કરી પરઠવે. * વિવેચન-૩૪ - એકાંતમાં, સ્ત્રી આદિ આપાત હિત સ્થાનમાં, અચિત-જીવરહિત એવા સ્પંડિલભૂમિ ભાગમાં, ગુરુ વડે કહેવાયેલા, આના દ્વારા અવિધિજ્ઞ વડે પરિસ્થાપન ન કરવું જોઈએ તેમ દર્શાવે છે. તે આહારને રાખમાં સંમિશ્ર કરીને [ચોળી દઈને સામાન્યથી ત્રણ વખત શ્રાવણા કરવી કે - “આ આહાર અમુક દોષથી દુષ્ટ છે, હવે હું તેનો પરિત્યાગ કરું છું.” વિશેપથી વિપમિશ્રિત અને આભિયોગિક - વશીકરણાદિવાળા આહારમાં આ વિધિ ઉપકારક છે, આધાકમદિમાં નહીં. તેને પ્રસંગથી અહીં જ આગળ હું કહીશ. એમ ગાથાર્થ કહ્યો. હવે અજાત પારિસ્થાપિનિકીને કહે છે - 198 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ * પા.નિ.પ : આચાર્ય, ગ્લાન, પ્રાદુર્ણક, દુર્લભ અને સહસા લાભમાં આ જાતા પારિસ્થાપનિકા કહી છે, તે વિધિપૂર્વક વોસિરાવવી. * વિવેચન-૭૫ - આચાર્યના હોવાથી કંઈક અધિક ગ્રહણ કરેલ હોય, એ પ્રમાણે ગ્લાન કે પ્રાધુક * આવેલા સાધુના નિમિતે છે, કોઈ વિશિષ્ટ દ્રવ્ય દુર્લભ હોય અને બે, સહસાલાભ - વિશિષ્ટમાં કથંચિત લાભ થતાં કંઈક અતિરિક્ત - વધારે ગ્રહણ સંભવે છે. તેની જે પારિસ્થાપનિકા છે આ ‘અજાતા’ - અદુષ્ટ આહારવિષયા પારિષ્ઠાપનિકા - પરિત્યાગવિષયા કહી છે. તેને વિધિપૂર્વક વોસિરાવવું ઈત્યાદિ પૂર્વવત્. - પા.નિ.૭૬ - એકાંત, અનાપાત, અયિત્ત સ્થંડિલભૂમિમાં ગુરુના આદેશથી અવલોકન કરી, ત્રણ પુંજ કરી, ત્રણ સ્થાને શ્રાવણ કરે. વિવેચન-૬ :- ગાથાના પૂર્વાદ્ધિની વ્યાખ્યા નિયુક્તિ-૩૪ મુજબ જાણવી. - આનો - પ્રકાશમાં ત્રણ પૂંજ કરે, તેથી જ મૂલગુણ દુષ્ટ એક અને ઉત્તરગુણ દુષ્ટ બીજો પ્રસંગ આવે. તથા ત્રણ સ્થાને શ્રાવણા પૂર્વવતુ. આહાર પારિસ્સાયનિકા પુરી થઈ. હવે નોઆહાર પારિસ્થાપનિકાનું પ્રતિપાદન કરે છે - * પા.નિ.-૩૭ : નોઆહારમાં જે આ પારિષ્ઠાપનિકી કહી, તે બે ભેદે અનુકમે કહી. હે સુવિહિતા તે ઉપકરણમાં અને નોઉપકરણમાં જાણ. * વિવેચન-૩૩ :ગાથા સુગમ છે. વિશેષ એ - નોઉપકરણ તે ગ્લેખ આદિ. * પા.નિ.-૩૮ : ઉપકરણની જે આ પારિષ્ઠાપનિકા છે તે અનુકમે બે ભેદે છે - હે સુવિહિતા તે જાતા અને અજાતા જાણ. * વિવેચન-૩૮ :ગાથા સ્વયં સિદ્ધ છે. વિશેષ એ - ઉપકરણ એટલે વસ્ત્રાદિ. * પ્રક્ષેપ ગાથા-૧ - જાતા-વસ્ત્ર અને પત્રમાં કહેવી. પગ અને વસ્ત્ર વંક (વાંકા) કરવા. અજાતા * વસ્ત્ર અને પત્રને ગજુ સ્થાપવા. * વિવેચન-૧ : જાતા - વા જો મૂલ ગુણાદિ દુષ્ટ હોય તો પાત્ર અને વઅને વંક-વક કસ્વા. અજાતામાં તેને હજુ સ્થાપવા. સિદ્ધાંત હું કહીશ. આ અન્યકÚકી ગાથા છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ અધ્ય 4/23, પ્રા.નિ.૭૯ 19 200 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ * પા.નિ.૩૯ : બે ભેદે જાતા અને અજાતા છે, અભિયોગ અને વિષકૃત. તે પણ શુદ્ધ અને શુદ્ધ ભેદે છે. એક, બે અને ત્રણ મૂલોત્તર શુદ્ધ જાણવી. * વિવેચન-૩૯ : જાતા અને અજાતા બે ભેદે પારિસ્થાનિકા કહી - આભિયોગિક અને વિષકૃત. તે અશુદ્ધ અને શુદ્ધ ભેદે છે. શુદ્ધ જાતા થશે, અહીં પૂર્વ નિર્દિષ્ટ સિદ્ધાંત છે - મૂલગુણ અશુદ્ધમાં એક ગ્રંથિ-પાનમાં અને રેખા. ઉતગુણ અશુદ્ધમાં બે અને શુદ્ધમાં ત્રણ રેખા કરવી. હવે અવયવાર્થમાં બંને ગાયા આ રીતે - ઉપકરણમાં અને નોઉપકરણમાં. ઉપકરણમાં જાતા અને અજાતા. જાતી- અને પાત્રમાં, અજાતા પણ વસ્ત્ર અને પાત્રમાં જાણવી. જાતાવ અને પાત્ર મૂળગુણ અશુદ્ધ કે ઉત્તરગુણ અશુદ્ધ. અભિયોગથી વિષથી હોય. જો વિષ વડે કે આભિયોગિક વસ કે પગ હોય તો તેના ટુકડા કરીને પરઠવી દેવા. રેખા પૂર્વવતુ. જે વધારાના વસ પાત્ર કાળધર્મ પામતા કે ભાંગી જતાં સાધારણરૂપે ગ્રહણ કર્યા હોય કે માંગ્યા હોય તો તેની અહીં શું પારિઠાપન વિધિ છે ? આભિયોગિક અને વિષયુક્ત હોય તો ઉપર પ્રમાણે જ ટુકડા કરવા તે વિવેક. મૂલગુણ અશુદ્ધ વસ્ત્રમાં એક વક કરાય છે. ઉત્તરગુણ અશુદ્ધમાં બે વક કરાય છે. શુદ્ધ બાજુક પરઠવાય છે. પાત્રમાં મૂલગુણ અશુદ્ધમાં એક વસ્ત્ર અપાય છે, ઉત્તરગુણ અશુદ્ધમાં બે વઢ ખંડ પાત્રમાં નાંખવા. શુદ્ધને તુચ્છ કરાય છે - રિક્ત કરવા કહે છે. આચાર્ય કહે છે - એ પ્રમાણે શુદ્ધ પણ અશુદ્ધ થાય છે. કઈ રીતે? જુક સ્થાપિત, એક વકરી મૂલગુણ અશુદ્ધ થયેલ. બે વક વડે ઉતગુણ અશુદ્ધ, એક વક કે દ્વિવક થાય છે અથવા દ્વિવક એક વક થાય છે. એ પ્રમાણે મૂલગુણ ઉdણુણ થાય અને ઉત્તર ગુણ મૂલગુણ થાય છે. એ પ્રમાણે પત્રમાં પણ થાય. એક વા નીકળે તો મૂલગુણ અશુદ્ધ થાય, બે વા નીકળે તો બંને શુદ્ધ થશે. જે તે વા-પગનો પરિભોગ કરે તેમને દોષની આપત્તિ આવશે. તેથી જે તમે કહો છો, તે યુકત નથી. તો પછી શું કરીને ચિહ્નો જુદા પાડવા ? આચાર્ય કહે છે - મૂલગુણ અશુદ્ધ વસ્ત્રમાં એક ગાંઠ કરવી, ઉત્તરગુણ અશુદ્ધમાં બે ગાંઠ શુદ્ધ વસ્ત્રમાં ત્રણ ગાંઠ કરવી. એ પ્રમાણે વસ્ત્રમાં કરે. પાત્રમાં મૂલગુણ અશુદ્ધમાં છેડે એક ગ્લણ રેખા કરે, ઉત્તગુણ અશુદ્ધમાં બે રેખા અને શુદ્ધમાં ત્રણ રેખા કરવી. એ પ્રમાણે જણાય છે. જાણીને તે પ્રમાણે કરવું જોઈએ. ક્યાં પરઠવવા ? એકાંતમાં, અનાપાતમાં પાગબંધ અને જર્માણ સહિત પરઠવવા. જો પાણ પ્રતિલેખનિકા ન હોય તો દોરા વડે મુખ બાંઘવું. ઉધઈમુખ સ્થાપવા. જો તેવું સ્થાન ન હોય તો પડખે મૂકવા. અથવા જ્યાંથી આગમન હોય તે દિશામાં પુંઠે મૂકવા. આ વિધિ વડે તેનો ત્યાગ કરવો. જો કદાચ કોઈ અપવાદ પ્રાપ્ત થાય, તો પણ વોસિરાવનારે અધિકરણને આશ્રીને શુદ્ધ સાધુ છે. જે બીજા સાધુ વડે ગ્રહણ કરાયેલ હોય અને જો તે કારણે ગ્રહણ કરાય તો શુદ્ધને સાવજજીવ ભોગવે. મૂલોતર ગુણોમાં ઉત્પન્ન હોય તેનો વિવેક કરે. ઉપકરણ સ્થાનિકા કહી. હવે નોઉપકરણ સ્થાપનિકાનું પ્રતિપાદન કરે છે - - પા.નિ.૮૦ : નો ઉપકરણમાં જે પરિસ્થાપનિકા છે તે ચાર ભેદે અનુક્રમે હોય છે - ઉચ્ચારમાં, પ્રસવણમાં, ખેલ-બળખામાં, સિંઘાનકમાં. * વિવેચન-૮૦ :ગાથા સુગમ છે. હવે વિધિ કહે છે - * પા.નિ.-૮૧,૮ર : ઉચ્ચા-મળત્યાગ કરતા છાયામાં કરે જેથી ત્રસ પ્રાણની રક્ષા થાય, કાયદ્વિક, દિશાભિસહ અને બે અભિગહે. પૃથ્વી કરપાણ સમુસ્થિત થતાં આ ચાર ભંગ થાય. પહેલું પદ પ્રશસ્ત છે અને બાકીના પશસ્ત છે. * વિવેચન-૮૧,૮૨ - જેની ગ્રહણી સંસજ્ય હોય તેણે છાયામાં મળ ત્યાગ કરવો કેવી છાયામાં ? જે લોકોના ઉપભોગમાં વૃક્ષ હોય તેમાં ત્યાગ ન કરવો. ઉપયોગમાં ન હોય, તેમાં ત્યાગ કરવો. તેમાં પણ જે સ્વકીય પ્રમાણથી નીકળેલ હોય છે ત્યાં જ ત્યાગ કરે. જો નીકળવાનું શક્ય ન હોય તો ત્યાં જ ત્યાગ કરે. જો વૃક્ષ ન હોય તો કાયા વડે છાયા કરાય છે. તેમાં પરિણત થઈ ચાલે. કાયા બે ભેદે - ત્રસકાય અને સ્થાવકાય. જો પડિલેહણ અને પ્રમાર્જના કરે તો એકેન્દ્રિયની પણ રક્ષા થાય, ત્રસની પણ થાય. હવે જો પડિલેહે પણ પ્રમા નહીં, તો સ્થાવરની રક્ષા થાય, બસનો ત્યાગ થાય. હવે પડિલેહે નહીં, પણ પ્રમાર્જે તો સ્થાવરનો ત્યાગ થાય, ત્રસની રક્ષા થાય. અથવા બંને ન કરે તો બંનેનો ત્યાગ. જો સુપતિલેખિત અને સુપમાર્જિત હોય તો પહેલું પદ પ્રશસ્ત છે. બીજા અને ત્રીજા પદમાં એક એક પ્રશસ્ત છે અને ચોથામાં બંને પણ પશસ્ત છે. પહેલું પદ આયરવું. બાકીના પરિહરવા. દિશા અભિગ્રહમાં આ બે જ ગ્રહણ કરાય છે. તૃણ-ડગલના ગ્રહણમાં પૂર્વવત ચતુર્ભગી. સૂર્ય અને ગામમાં એ પ્રમાણે જ વિભાષા યથાસંભવ કરવી. હવે શિયના અનુશાસન માટે પરિસમાપ્તિ ગાથા કહે છે - * પા.નિ.૮૩ + વિવેચન : ગુરુની સમીપે વસવા છતાં જેઓ ગુરુને અનુકૂળ થતાં નથી. ઉક્ત લક્ષણ આ પદોથી તેઓ દૂર દૂર થઈ જાય છે. કેમકે તેઓ અવિનિત હોવાથી તેમને શ્રુતની અપરિણતિ થાય છે. અધ્યયન-૪-અંતર્ગતુ પારિઠાપનિકાનિર્યુક્તિનો મનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ Page #110 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૪/૨૪ 201 202 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ * સૂત્ર-૨૪ - હું છ જવનિકાય : પૃથવીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયની વિરાધનાથી થયેલ અતિચારો પ્રતિકકું છું. | છ વેશ્યા - કૃષ્ણ વેશ્યા, નીલ ગ્લેશ્યા, કાપોત વેશ્યા, તેજલેશ્યા, પાલેશ્યા અને શુક્લલેશ્યા નિમિત્તે થયેલ અતિચારોને પ્રતિક્રમું . હું પ્રતિકસું - સાત ભયસ્થાનોથી, આઠ મદસ્થાનોથી, નવ બ્રહ્મચર્યતિથી, દશવિધ શ્રમણ ધર્મમાં, અગિયાર ઉપાસક પ્રતિમા વડે, ભાર ભિન્ન પ્રતિમા વડે, તેર ક્રિયા સ્થાનો વડે થયેલા અતિચારોને. * વિવેચન-૨૪ : * હું પ્રતિક્રમણ કરું છું [શેનું ?] છ જવનિકાય વડે પ્રતિષેધને કરવું આદિ પ્રકારોથી હેતુભૂત જે મેં દૈવસિક અતિયાર કર્યા તેનું. * હું પ્રતિકમણ કરું છું. [શેનું ?] છ લેશ્યાઓ વડે કરણભૂત એવા મેં જે દૈવસિક અતિચારો કર્યા તેનું. તે આ - કૃષ્ણલેશ્યાદિ. - કૃષ્ણાદિ દ્રવ્યના સાવ્યિથી આત્માના જે પરિણામ સ્ફટિકની જેમ થાય તેમાં આ લેણ્યા શબ્દ પ્રયોજાય છે. કૃષ્ણાદિ દ્રવ્યો સકલ પ્રકૃતિના નિણંદનરૂપ છે. આનું સ્વરૂપ જાંબુખાનારના દૌટાંતથી અને ગામઘાતકના દષ્ટાંતથી કહે છે - જેમ જાંબૂના વૃક્ષમાં એક સારી રીતે પાકેલા ફળના ભારથી નમેલ શાખાણ જોઈને છ પરષો બોલ્યા કે આપણે જાંબુ ખાઈએ. પણ કઈ રીતે ખાવા ? તેમાં એક બોલ્યો - જો તેના ઉપર ચડીશું તો જીવનો સંદેહ રહેશે. તેથી તેને મૂળથી છેદીને પાડી દઈને પછી જાંબુ ખાઈએ. બીજે બોલ્યો - આટલા તરુણ વૃક્ષને છેદવાથી આપણે શો લાભ ? મોટી શાખાને છેદી નાંખીએ. ત્રીજો કહે - ના, માત્ર પ્રશાખા છેદીએ. ચોથો કહે - ના, માત્ર ગુચ્છાને છેદીઓ. પાંચમો કહે છે - માત્ર ફલ તોડી લઈએ. છઠ્ઠો બોલ્યો - આટલાં બધાં ફળ પડેલ છે, તે જ લઈને ખાઈ લઈએ. આ દટાંતનો ઉપાય બતાવે છે - (1) જે વૃક્ષને મૂળથી છેદવાનું કહે છે, તે કૃષ્ણલેશ્ય જાણવો. (2) મોટી શાખાને છેદવાનું કહેનારો નીલલેશ્ય જાણવો, (3) પ્રશાખા છેદવાનું કહેનારો કાપોતા લેશ્યી જાણવો. (4) ગુચ્છાવાળો તૈજસલેશ્ય, (5) ફળવાળો પાલેશ્યી અને (6) પડેલા ફળો લેવાનું કહેનાર શુકલેશ્યી જાણવો. અથવા બીજું દટાંત આપે છે - ચોરો ગામ ભાંગવા નીકળ્યા. તેમાં એક ચોર બોલ્યો - જે સામે આવે તે દ્વિપદ કે ચતુપદને મારી નાંખો. બીજો ચોર બોલ્યો - મનુષ્યો જ હણવા. બીજો બોલ્યો - માત્ર પરષોને હણો. ચોરો બોલ્યો- ના, માત્ર આયુધવાળા પોતે જ હણવા. પાંચમો કહે કે - ના, યુદ્ધ કરવા આવે તેવાને જ હણવા. છઠ્ઠો આ પ્રમાણે બોલ્યો કે - ધનને પણ હરવું અને માણસોને પણ માસ્વા, એ બંને ન કરો, માત્ર ધનનું હરણ કર્યું. આ દાંતનો ઉપસંહાર આ પ્રમાણે છે - (1) બધાંને મારવાના વિચારવાળો કૃષ્ણલેશ્યા પરિણામી છે. આવા કમ વડે ચાવત્ છેલ્લો (6) શુક્લલેશ્યી છે. પહેલાંની ત્રણ લેશ્યા અહીં અપસસ્ત છે, પછીની ત્રણ લેશ્યા પ્રશસ્ત છે. આ અપશસ્તમાં વર્તતા અને પ્રશસ્તમાં ન વર્તતા જે અતિયાર આ લેફ્સામાં થયા હોય, તેનું હું પ્રતિક્રમણ કરું છું. પ્રતિકૂળ વ છું, એમ જે કહ્યું - તેનો અર્થ એ કે ફરી સેવીશ નહીં. o હું પ્રતિકકું છું - સાત ભયસ્થાનો વડે કરણભૂતથી મેં જે દૈવસિક અતિચાર કર્યા હોય તેને. તેમાં ‘ભય' તે મોહનીય સમુલ્ય આત્મપરિણામ છે, તેના સ્થાન-આશ્રયરૂપ તે ભયસ્થાનો - ઈસ્લોક આદિ. તેથી સંગ્રહણીકાર કહે છે - ઈહલોક, પરલોક ઈત્યાદિ. તે આ - (1) ઈહલોક ભય, (2) પરલોક ભય. તેમાં મનુષ્યાદિ સજાતીયથી એવા બીજા મનુષ્યોથી ભય તે ઈહલોક ભય, વિજાતીય તિર્યંચાદિથી જે ભય તે પરલોક ભય. (3) આદાન ભય - ધન, તે માટે સદિથી જે ભય આદાન ભય. (4) અકસ્માત ભય - બાહ્ય નિમિતોની અપેક્ષા વિના ઘર આદિમાં જ રહીને સઝિ આદિમાં ભય. (5) આજીવિકા ભય - નિર્ધન, કઈ રીતે દુર્મિક્ષ આદિમાં આત્માને હું ધારણ કરીશ ? (6) મરણ ભય - મરણથી ભય. (3) અગ્લાધાભય - યશનો ભય. આમ કરવાથી ઘણો જ અપયશ થશે. તે ભયમાં ન પ્રવર્તવું. આઠ મદ સ્થાનો વડે કરણભૂત જે મેં દૈવસિક અતિયાર કર્યા. એ પ્રમાણે બાકીના સૂત્રોમાં પણ જોડવું. આ આઠ મદસ્થાનો કયા છે? સંગ્રહણીકાર બતાવે છે કે - જાતિ, કુળ, બળ, રૂ૫, તપ, ઐશ્વર્ય, શ્રત અને લાભમદ. (1) જાતિમદ * કોઈ નરેન્દ્ર આદિ દીક્ષા લઈને જાતિમદ કરે છે. એ પ્રમાણે કુળ, બળ, પાદિ પણ યોજવા. o નવ બ્રહમચર્ય ગુપ્તિ વડે થતાં અતિચારોને હું પ્રતિકકું છું. તે નવ બ્રહમચર્યગુપ્તિ આ પ્રમાણે - વસતિ, કથા, નિપધા, ઈન્દ્રિય, કુયંતર, પૂર્વદીડિત, પ્રણિત, અતિ માત્રામાં આહાર અને વિભૂષા. બ્રાહાચારીએ તે ગુપ્તિના અનુપાલનરતે સ્ત્રી-પશુ-નપુંસક સંસ% વસતિનું આસેવન ન કરવું જોઈએ. સ્ત્રીને એકલીને ધર્મકથા ન કરવી, સ્ત્રીની નિપધા ન વાપરવી, તેણી ઉઠે તે આસને ન બેસવું, સ્ત્રીઓની ઈન્દ્રિયોનું અવલોકન ન કરવું, સ્ત્રી ને ભીંતની પાછળ મૈથુન સંસક્ત હોય તો તેનો વણિત ધ્વનિ ન સાંભળવો, પૂર્વકીડિત હોય તે સ્મરણ ન કરવું, પ્રણીતરસ ભોજન ન કરવું, અતિ માત્રામાં આહાર ન કરવો. વિભૂષા ન કરવી. o દશ વિઘ શ્રમણ ધર્મ :- શ્રમણ એ પૂર્વે નિરૂપિત શબ્દ છે, ધર્મ-ક્ષાંતિ આદિ Page #111 -------------------------------------------------------------------------- ________________ અધ્યo 4/4 203 લક્ષણવાળો છે, તેમાં દશ પ્રકારનો શ્રમણ ધર્મ હોતા, તે વિષયમાં પ્રતિષેધ કરાયેલના કરવાથી જે મેં અતિયાર કર્યા હોય તેને હું પ્રતિકકું છું. દશવિધ ધર્મના પ્રતિપાદન માટે સંગ્રહણીકાર કહે છે - ક્ષાંતિ, માર્દવ, આર્જવ, મુનિ, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ યતિધર્મો છે. (1) ક્ષાંતિશ્રમણધર્મ - ક્રોધ વિવેક. (2) માર્દવ-મૃદુતાનો ભાવ, તે માનના ત્યાગથી વર્તે છે. (3) આર્જવ-ઋજુભાવ, માયાનો પરિત્યાગ. (4) મુક્તિ-છોડવું છે, લોભનો પરિત્યાગ. (5) તપ-અનશનાદિબાર. (6) સંયમ - આશ્રવની વિરતિરૂપ શ્રમણ ધર્મપણે જાણવો. (7) સત્ય-પ્રતીત છે. (8) શૌચ - સંયમ પ્રતિ નિરૂપલેપતા. (9) આકિંચન્ય-સુવર્ણ આદિ રહિતતા. (10) બ્રહ્મચર્ય. આ યતિધર્મ છે. બીજા આ પ્રમાણે કહે છે - ક્ષાંતિ, મુક્તિ, આર્જવ, માર્દવ, લાઘવ, તપ, સંયમ, ત્યાગ, અકિંચજો અને બ્રહ્મચર્ય. તેમાં લાઘવ એટલે પ્રતિબદ્ધતા, ચાગસંયતોને વસ્ત્રાદિ દાન બાકી પૂર્વવતું. ગુપ્તિ આદિમાં આધ દંડકમાં કહેલ નામોનો અહીં ઉપન્યાસ છતાં, બીજાના વિશેષ અભિધાનમાં કોઈ દોષ નથી. અગિયાર ઉપાસક પ્રતિમા વડે કરણભૂતમાં જે અતિયાર, તેને હું પ્રતિકશું છું. ઉપાસકો એટલે શ્રાવકો, તેની પ્રતિમા - પ્રતિજ્ઞા, દર્શન આદિ ગુણ યુકત કરવી તે, ઉપાસક પ્રતિમા. આ ઉપાસક પ્રતિમા અગિયાર છે, તે આ પ્રમાણે - દર્શન, વ્રત, સામાયિક, પૌષધ, પ્રતિમા બ્રહ્મ, સચિત્ત, આરંભ, પૃષારંભ, ઉદ્દિષ્ટ, શ્રમણભૂત એ અગિયાર છે. (1) દર્શન પ્રતિમા - શંકાદિ દોષ શલ્યથી મુક્ત અને સમ્યકત્વ યુકત જે છે, પણ બાકીના ગુણોથી રહિત છે, તે આ પહેલી પ્રતિમા. (2) વ્રત પ્રતિમા - વ્રત ધારણ કરવા તે. (3) સામાયિક પ્રતિમા - સામાયિક કરનારને હોય છે. (4) પૌષધ પ્રતિમા - ચૌદશ, આઠમ આદિ દિવસોમાં ચાર પ્રકારના પૌષધને પ્રતિપૂર્ણ સમ્યક્ પાલન કરવા તે. (5) પૌષધ કાળે એક સગિકી પ્રતિમા કરે, સ્નાન ન કરે, દિવસના ભોજન કરે, પ્રકાશમાં ભોજન કરે, રાત્રે ન ખાય, કચ્છ [પાટલી]ન બાંધે. દિવસે બ્રહ્મચારી, રાત્રિમાં કૃતપરિમાણ અપૌષધિક, પૌષધિક હોય તો સગિના નિયમથી બ્રહ્મચારી. પાંચ માસ એ પ્રમાણે વિચરતા પાંચમી પ્રતિમા થાય. (6) બ્રહ્મચારી - છ માસ સુધી બ્રહ્મચારીપણે વિચરે. (7) સચિત પ્રતિમા - સાત માસ સચિત આહાર ન કરે. -- જે-જે પહેલાંની પ્રતિમામાં કહ્યું, તે બધું ઉપરનીમાં સમાવવું. (8) આરંભ વર્જન-આઠ માસ રવયં આરંભ ન કરે. (9) પેપ્યારંભ વર્જન-નવ માસ પૂષારંભનો ત્યાગ કરે. 204 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (10) દશ માસ ઉદ્દિષ્ટ ભોજન ન ખાય, છરાથી મસ્તકને મુંડે. શિખાને ધારણ કરે. નિહિત અર્થોને પૂછતાં જણાવે. જો જાણતો હોય તો અર્થ કહે, ન જાણતો હોય તો ન કહે. (11) અતરાથી મંડિત કે લોચ કરેલ, જોહરણ અને પાત્રા લઈને જે શ્રમણરૂપ લઈ વિચરે, સજ્ઞાતીય પલ્લી જોઈને તેમાં જાય, ત્યાં પણ સાધુ માફક પાસુક આહારને ગ્રહણ કરે એ ૧૧-માસિક શ્રમણભૂત પ્રતિમા. આ પ્રતિમામાં વિપરીત પ્રજ્ઞાપના કરવાથી કે અશ્રદ્ધા કરવાથી અતિચાર લાગે છે. 0 બાર ભિક્ષ પ્રતિમા વડે પ્રતિષેધ કરણાદિથી જે અતિયાર થયા. * x * ઉદ્ગમ, ઉત્પાદન, એષણાદિ શુદ્ધ ભિક્ષા કરે તે ભિક્ષ કહેવાય. ભિક્ષુ એટલે સાધુ. તેની પ્રતિજ્ઞા ને ભિક્ષપતિમા. તે આ બાર છે - એક માસથી સાત માસ સુધીની સાત, પહેલી-બીજીબીજી સાત સગિકી પ્રતિમા. અહોરાગિકી અને બારમી એકસગિકી ભિક્ષુ પ્રતિમા. આ પ્રતિમાઓને સંપૂર્ણ સંવનન વાળા, ધૃતિયુક્ત, મહાલવી, જિનમતમાં સમ્યક્ પ્રતિપન્ન અને ગુરુ વડે અનુજ્ઞા પામેલા આદરે. વળી તે - ગચ્છમાં હોય, નિષ્ણાત હોય ચાવત્ અસંપૂર્ણ એવા દશ પૂર્વના જ્ઞાતા હોય, નવમાં પૂર્વની ત્રીજી વસ્તુનો જઘન્યથી શ્રુતાધિગમ હોય છે. તે વોસિરાવેલ - તજેલ દેહવાળો, ઉપસર્ગને સહન કરનાર, એષણા અભિગૃહિત અલેપકૃત ભોજન લેનાર હોય છે. તે ગ૭થી નીકળીને માસિકી મહાપ્રતિમાનો સ્વીકાર કરે છે. એક માસ સુધી ભોજન અને પાણી બંનેની એક-એક દત્તિ લે છે. પછી પાછો ગચ્છમાં આવે છે. એ પ્રમાણે બેમાસિકી, ત્રણ માલિકી ચાવતું સાત માસિકી પ્રતિમાં જાણવી. વિશેષ એ કે દત્તિની વૃદ્ધિ સાત સુધી કરવી યાવતુ સાતમી પ્રતિમામાં સાત દતિ થાય. ત્યારપછી આઠમી પ્રતિમા “પહેલાં સાત અહોરાત્ર”ની છે. તેમાં સોય ભક્તચોથ ભક્તની હોય, વિશેષ નિર્જળ રહે તે જાણવું. પહેલી “સાત અહોરાકની ભિક્ષુપતિમાને પ્રાપ્ત અણગાને નિર્જળ ચતુર્થભક્તથી ગામની બહાર રહેવું કહ્યું, ઉત્તાનપાશ્ચચતો પડખે કે નિષધા કરીને સ્થાનમાં રહે, ઘોર-દિવ્યાદિ ઉપસણોને નિશળપણે સહે. બીજી પ્રતિમા પણ આવી જ છે, ગામની બહાર જ કરે, પણ તેમાં ઉકુટુક આસને કે વકકાઠશાયી કે દંડાયતિક રહીને કરે. બીજી પ્રતિમા પણ આ પ્રમાણે જ છે. પરંતુ અહીં સ્થાનમાં ગોદોહિક આસને અથવા વીસસને કે અમકુભ્ર આસને રહે. એ પ્રમાણે અહોરાગિકીમાં નિર્જળ છ ભક્ત કરે, ગામ કે નગર બહાર લાંબી ભૂજા સખીને રહે. એ પ્રમાણે જ એકરામિડી પ્રતિમા અમભકતથી બહારના સ્થાનમાં કરે. તેમાં કંઈક ભારથી નમેલો હોય તે રીતે અનિમેષ નયને એક દૈષ્ટિ રાખીને રહે. સ્થાનથી - બંને પગ સંકોચીને અને હાથને લાંબા કરીને રહેલ હોય. વાયર એટલે ભુજા લાંબી કરીને. બાકી બધું દશાશ્રુતસ્કંધમાં કહ્યા મુજબ જાણવું. Page #112 -------------------------------------------------------------------------- ________________ 206 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ અધ્ય, 4/4 205 0 તેર દિયાસ્થાનો વડે પ્રતિષેધ કરણ આદિ પ્રકારથી હેતુભૂત જે અતિયાર થયા હોય તેને પ્રતિકકું છું. કરવું તે ક્રિયા અત્ કર્મબંધ નિબંધન ચેષ્ટા. તેના સ્થાનો એટલે ભેદો, પચયિો, અને માટે, અનર્થને માટે ઈત્યાદિ ક્રિયા સ્થાનો તેર હોય છે. સંગ્રહણીકાર કહે છે - (1) અર્થક્રિયા, (2) અનર્થક્રિયા, (3) હિંસા માટે ક્રિયા, (4) અકસ્માત ક્રિયા, (5) દૈષ્ટિ વિષયસ ક્રિયા, (6) મૃષા ક્રિયા, (9) અદત્તાદાન ક્રિયા, (8) અધ્યાત્મ ક્રિયા, (9) માત ક્રિયા, (10) મિત્ર દોષ ક્રિયા, (11) માયા ક્રિયા, (12) લોભ ક્રિયા, (13) ઈપિથ ક્રિયા. ઉક્ત તેર ક્રિયાનો ભાવાર્થ આ પ્રમાણે છે - (1) અર્થદંડ ક્રિયા - બસ અને સ્થાવરભૂતનો જે કાર્યમાં જોડીને પોતાના કે બીજાના અર્થ માટે વિરાધે તેને અર્થદંડ ક્રિયા. (2) અનર્થદંડ ક્રિયા - જે વળી સરટ આદિને, સ્થાવર કાયને, વનલતાદિકને મારીને કે છેદીને ત્યાગ કરે તે અનર્થદંડ ક્રિયા. (3) હિંસા કિયા - સર્ષ આદિ કે વૈરીને હણ્યા - હણે છે કે હણશે, તે માટે જેઓ દંડનો આરંભ કરે છે, તે હિંસાદંડ ક્રિયા. (4) અકસ્માત કિયા - બીજા માટે કઢાયેલ ૐ આદિ, બીજાનો ઘાત કરે અથવા શસ્ય ધાન્યમાં જતાં શાલી આદિ છેદાઈ જાય તો તેને અકસ્માત દંડ કિયા કહે છે. (5) દષ્ટિ વિપયસિ કર્યા - ઉક્ત અકસ્માતદંડ દૈષ્ટિ વિપર્યાસથી થાય છે. અથવા જે મિત્રને અમિઝ માનીને ઘાત કરે અથવા પ્રામાદિ ઘાતમાં ચોર નથી તેને ચોર માનીને મારે તે દૃષ્ટિ વિપસ ક્રિયા. (6) મૃષા ક્રિયા - પોતાને માટે કે જ્ઞાતિજનને માટે જે મૃષા બોલે છે, તેને મૃષા પ્રત્યયિક દંડ થાય છે. (3) અદત્તાદાન ક્રિયા - એ પ્રમાણે પોતાના કે જ્ઞાતિજનો માટે જે અદત્તને ગ્રહણ કરે છે, તેને આવી અદત્ત પ્રત્યય ક્રિયા લાગે. (8) અધ્યાત્મ કિયા - કોઈએ કંઈ જ ન કહ્યું હોવા છતાં હૃદયમાં કેમે પણ દમન થાય, તેને અધ્યાત્મક્રિયા. તે ચાર સ્થાને સંશયિત થાય, ક્રોધ, માન, માયા, લોભ. આ જ અધ્યાત્મક્રિયા છે. (9) માનક્રિયા - જે વળી જાતિમદ આદિ આઠ ભેદે માનથી મત થઈ બીજાની હેલણા કરે, નિંદા કરે, પરિભાવ કરે છે તેને માનપત્યયિકી ક્રિયા. (10) મિત્ર ક્રિયા - જે માતા, પિતા, જ્ઞાતિજનને સાત પણ અપરાધમાં તીવ્ર દંડ કરે, દહન-અંકન-બંધ-તાડનાદિ કરે, તેને મિત્ર દ્વેષ પ્રત્યયિક નામે દશમું ક્રિયા સ્થાન લાગે. (11) માયા ક્રિયા - હૃદયમાં જુદુ અને વચનમાં જુદુ, આચરણમાં વળી જુદુ તે કર્મ વડે ગૂઢ સામર્થ્યને આ માયા પ્રત્યયિકી ક્રિયા લાગે. (12) લોભ ક્રિયા * વળી આ લોભપ્રત્યયિકી છે, સાવધ આરંભ અને પરિગ્રહમાં ઘણો આસકત હોય, સ્ત્રી અને કામમાં વૃદ્ધ હોય. પોતાને રક્ષતો બીજા જીવોને વધ-મારણ-અંકન-બંધન કરે છે. (13) ઈયપિયિક ક્રિયા - આ નિરો જે સમિતિગુપ્તિ ગુપ્ત આમગારનું સતત અપમત રહી ચાવતુ આંખની પાપણ પડે છે ત્યાં સુધી સૂમ ઈચપચિકી ક્રિયા જ લાગે. * સૂત્ર-૫ - હું પ્રતિક્રમણ કરું છું. શેનું ચૌદ ભૂતગ્રામોથી, પંદર પરમાધામીથી, સોળ ગાથા ષોડશકથી, સત્તર ભેદે સંયમથી, અઢાર ભેદે અભહાથી, ઓગણીસ જ્ઞાત અધ્યયનોથી, વીસ અસમાધિ સ્થાનોથી [લાગેલ અતિચારોની. * વિવેચન-૨૫ :0 ચૌદ ભૂત ગ્રામો વડે - બાકી પૂર્વવત્. ભૂત-જીવો, તેમનો ગ્રામ-સમૂહ, તે ભૂતગ્રામ. તે ચૌદ છે. [1] એકેન્દ્રિય, સૂમ-ઈતર, સંજ્ઞી-ઈતર પંચેન્દ્રિય, બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોવાળા સહિત પર્યાપ્તા અને અપર્યાપ્તા ભેદે ચૌદ ગ્રામ થાય. એકેન્દ્રિયો - પૃથ્વીકાયાદિ, સૂમ અને બાદર ભેદે હોય. પંચેન્દ્રિયો - સંજ્ઞી અને અસંજ્ઞી બે ભેદે હોય. બે, ત્રણ અને ચાર ઈન્દ્રિયો સહિત અર્થાત વિકસેન્દ્રિય સહ તે પર્યાપ્તા અને અપયક્તિા ભેદથી હોય. આ રીતે એકેન્દ્રિયોના સૂક્ષ્મ અને બાદર, તે બંને અપયક્તિા અને પયક્તિા એ પ્રમાણે ચાર ભેદ થયા. વિકલૅન્દ્રિયના ત્રણેના પિયક્તિા અને પર્યાતા એમ છે ભેદ થયા. પંચેન્દ્રિયના અસંજ્ઞી અને સંજ્ઞી બંનેના પતિ અને પર્યાપ્તા એ ચાર ભેદ થયા. બધાં મળીને આ ચૌદ પ્રકારે ભૂતગ્રામ-જીવસમૂહો કહ્યા. હવે આને જ ગુણસ્થાનક દ્વારથી દશવિતા સંગ્રહણીકાર બે ગાથામાં ગુણસ્થાનના ચૌદ ભેદ કહે છે - ' (1) મિથ્યાદેષ્ટિ, (2) સાસ્વાદન, (3) સમ્યકત્વ-મિથ્યાષ્ટિ, (4) અવિરત સમ્યર્દષ્ટિ, (5) વિરતાવિરd, (6) પ્રમg, (3) અપમત, (8) નિવૃત્તિ બાદર, (9) અનિવૃત્તિબાદર, (10) સૂક્ષ્મ સંપરાય, (11) ઉપશાંત મોહ, (12) ક્ષીણ મોહ, (13) સયોગી કેવલી, (14) અયોગી કેવલી. o બંને ગાવાની વ્યાખ્યા - કેટલોક જીવ સમૂહ મિથ્યાદષ્ટિ હોય, બીજા સાસ્વાદન હોય. o સાસ્વાદન - તવ શ્રદ્ધાન સ આસ્વાદની સાથે વર્તે છે. * x * પ્રાયઃ પરિત્યક્ત સમ્યકત્વ, તેના ઉત્તરકાળે છ આવલિકા કાળ. તેથી કહ્યું છે કે- ઉપશમ સમ્યકત્વથી ચ્યવતો અને મિથ્યાત્વને ન પામેલો એવો તે સાસ્વાદન સમ્યકત્વ, તેના અંતરાલમાં જ આવલિકા કાળ થાય. o સમ્યમિથ્યાર્દષ્ટિ - સમ્યકત્વ પામતો પ્રાય: સંજાત તવરચિ. o અવિરત સમ્યગદષ્ટિ - દેશવિરતિ હિત એવો સમ્યÊષ્ટિ. Page #113 -------------------------------------------------------------------------- ________________ અધ્યo 4/5 o વિરતાવિરત - શ્રાવક સમૂહ. o પ્રમત્ત - પ્રમત્ત સંતસમૂહ અહીં લેવો. o અપમuસંયતનો સમૂહ જ આવે. નિવૃત્તિ બાદર - ક્ષપક શ્રેણી અંતર્ગત્ જીવ સમૂહ ક્ષીણ દર્શન સપ્તક હોય તે નિવૃત્તિનાદર કહેવાય. 0 અનિવૃત્તિ બાદર - ક્ષપક શ્રેણીથી લોભના અનુવેદન સુધી તે જીવ અનિવૃત્તિ બાદર કહેવાય. o સૂક્ષ્મ સંપરાય - લોભાણુને વેદતો જીવ. o ઉપશાંત મોહ - શ્રેણિ પરિસમાપ્તિમાં અંતમુહd સુધી ઉપશાંત વીતરાગ હેવાય, (ત્યાર પછી) અને ક્ષીણમોહ - ક્ષીણ વીતરાગ થાય. o સયોગી કેવલી - અનિરુદ્ધ યોગવાળા, ભવસ્થ કેવલી. 0 અયોગી કેવલી - અનિરુદ્ધ યોગવાળા, શૈલેશી અવસ્થામાં જઈને પાંચ હૃસ્વાક્ષર જેટલા ઉચ્ચારણ કાળ સુધી. અહીં બંને ગાથાનો અર્થ સંક્ષેપમાં કહ્યો. વિસ્તારથી અર્થ પ્રજ્ઞાપના આદિથી જાણવો. 0 પંદર પરમાધાર્મિક - ક્રિયા પૂર્વવત્. પરમ એવા તે અઘાર્મિક, સંક્ષિપ્ત પરિણામવાળા હોવાથી તેઓ પરમાધાર્મિક કહેવાય છે. સંગ્રહણીકાર કહે છે - (1) બ, (2) અંબરિસ, (3) શ્યામ, (4) શબલ, (5) સ્ટ, (6) ઉપરુદ્ર, (7) કાલ, (8) મહાકાલ, (9) અસિપત્ર, (10) ધન, (11) કુંભ, (12) વાળુ, (13) વૈતરણી, (14) ખરસ્વર, (15) મહાઘોષ. આ બે ગાથા સૂત્રકૃત નિયુક્તિ ગાથા સાથે જ પ્રગટ અર્થ વડે વ્યાખ્યાયિત કરીએ છીએ - (1) અંબ - નૈરયિકોને ઘાટિત કરે, જમાડે, હણે, બાંધે, ભૂમિ ઉપર પછાડે, આકાશ તલથી નીચે ફેંકે, તેને વિશે “અબ જાણવો. (2) અંબરિસ - ત્યાં ઉપહત અને હત થયેલા, નિઃસંજ્ઞ થયેલ નૈરયિકને કલાની વડે કાપે છે, બે દળની જેમ તીર્ષો છેદી નાંખે છે તે અંબરિસ પરમાધામી. (3) શ્યામ - પુજોક નૈરયિકોને દોરડાની લતાના પ્રહારોથી શાતન, પાતન અને વ્યયનાદિમાં પ્રવતવિ છે. (4) શબલ - અપુન્ય એવા નૈરયિકોને આંતરડામાં રહેલ કીકસને, હદયને, કલેજાને અને ફેફસાને ચૂર્ણ કરી દે છે. (5) રૌદ્ર - રુદ્ધમાણ એવા નકપાલો ત્યાં અસિ, શક્તિ, કુંત, તોમર, શૂળ, ત્રિશૂળ, સૂચિતિકાથી નાકીને છેદે-વિંધે છે. () ઉપદ્ધ - પાપકર્મરત ઉપરદ્ધો નારકીના અંગોપાંગોને ભાંગી નાંખે છે અને સાથળ, બાહ, મસ્તક, હાથ, પગને કાની-કતરણી વડે કાપે છે * વિદારે છે. 208 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ () કાલ-નાકોને દીર્ધ શુલ્લીમાં શુંકમાં, કુંભીમાં, કંદૂમાં, પ્રસનકમાં પકાવે છે. કુંભીમાં લોઢીમાં રાંધે છે. (8) મહાકાલ નૈરયિકોને કાકિણી વડે કાપે છે, પ્લણ માંસને છેદે છે, પૃથ્યિવર્ધને પાપકર્મરત મહાકાલ ખાય છે. (9) અસિનરકપાલ - નૈરયિકોના હાથ, પગ, સાથળ, બાહુ, મસ્તક, અંગોપાંગને પ્રકામ રીતે છેદે છે. (10) અસિમ - નાકીના કાન, હોઠ, નાક, હાથ, પગ, દાંત, સ્તન, કૂલા, સાથળ, બાહને છેદન-ભેદનથી પીડે છે અને ધનુષ્ય વડે પાડે છે. (11) કુંભ - કુંભીમાં નાસ્કીને પકાવીને, લોઢી અને કંદૂ લોહ કુંભીમાં આ કુંભિક નરકપાલો હણીને રાંધે છે. (12) વાલૂ - વાવૂક નકપાલો નૈરયિકોને તડ તડ તડતું કરતાં કદંબ વાલુકાને ભાઠામાં નાખીને મુંજે છે, આકાશતળે ગદોડે છે. (13) વૈતરણી - નરકપાલો નારકોને ચરબી, પર, લોહી, કેશ, અસ્થિને વહાવનારી, કલકલ કરતાં જળ સોતમાં વહાવે છે. (14) ખરસ્વર - નૈરયિકોને કરવતથી કાપે છે, પરસ્પર પસુથી છે કે છે, શાભલીવૃક્ષે ચડાવે છે. (15) મહાઘોષ - જેમ પશુને પશુવધ માટે લઈ જવાતા હોય તેમ ડરતા, ચોતરફ ભાગતા નૈરયિકોને રુંધે છે. o ગાથા ષોડશક - આ સોળ ભેદે જ અતિયાર કહ્યો તે સૂત્રકૃતુ અંગ સૂત્રના ૧૬-અધ્યયનોના વિષયમાં મારાથી જે કોઈ દૈવસિક અતિયાર થયો હોય તેને હું પ્રતિકકું છું. તે સોળ અધ્યયન આ પ્રમાણે છે - (1) સમય, (2) વૈતાલીય, (3) ઉપસર્ગપરિજ્ઞા, (4) રીપરિજ્ઞા, (5) નરકવિભક્તિ, (6) વીરસ્તવ, (3) કુશીલ પરિહાસ, (8) વીર્ય, (9) ધર્મ, (10) સમાધિ, (11) માર્ગ, (12) સમોસરણ, (13) યાયાવચ્ચ, (14) ગ્રંથ, (15) ચમઈક, (16) ગાયા. ઉક્ત બંને માથામાં અધ્યયનના નામો હોવાથી સુગમ છે. o સતર પ્રકારે સંયમ મૂર્તિમાં અહીં સ્પષ્ટ અસંયમ જ લખેલ છે, ૧૩-અસંયમ - સત્તર પ્રકારના સંયમ છતાં, તે વિષયમાં અથવા પ્રતિષેધ કરણાદિ વડે જે અતિચાર કર્યા હોય. તે અતિચારોને હું પ્રતિકકું છું. - સત્તર પ્રકારે સંયમનું [અસંયમનું પ્રતિપાદન કરતાં કહે છે - (1) પૃથ્વી, (2) પાણી, (3) અગ્નિ, (4) વાયુ, (5) વનસ્પતિ, (6) બેઈન્દ્રિય, () તેઈન્દ્રિય, (8) ચઉરિન્દ્રિય, (9) પંચેન્દ્રિય, (10) અજીવ, (11) પ્રેક્ષા, (12) ઉપેક્ષા, (13) પ્રમાર્જન, (14) પારિષ્ઠાપન, (15) મન, (16) વચન, (13) કાયા. (1) પૃથ્વીકાયથી પંચેન્દ્રિય સુધી જેઓ ત્રણે કરણ યોગથી સંઘન આદિ Page #114 -------------------------------------------------------------------------- ________________ અધ્યઃ 4/5 209 કરતાં નથી, તેમને સંયમ હોય છે. (2) સાધુને આજીવોમાં જેને ગ્રહણ કર્યા હોય તેને આ રીતે સંયમ થાય તેમ કહેલ છે. જેમકે - પુસ્તક, વસ્ત્ર પંચક, તૃણ પંચક, ચર્મ પંચકમાં. અહીં વીતરાગ ભગવંતે પુસ્તક પંચકને કહેતા - ગંડી, કચ્છપી, મુષ્ટિ, સંપૂટલક અને સુપાટિકા એ પાંચ કહ્યા છે.. બાહલ્ય અને પૃચકવથી ગંડી પુસ્તક લાંબુ હોય, કચ્છપી અંતે પાતળુ અને મધ્ય પૃયુ કહેલ છે. મુષ્ટિ પુસ્તક ચાર આંગળ લાંબુ કે વૃત આકાર અથવા ચાર આગળ લાંબુ અને ચાર ખૂણાવાળું જાણવું. સંપુટ ફલક દ્રિકાદિને કહે છે અને સૃપાટિકા પાતળા મોના ઉંસ્કૃિત રૂપે હોય તેને વિદ્વાનોએ કહેલ છે. તે દીર્ધ હોય કે હસ્વ હોય, જે પૃથુ હોય અથ બાહવાળું હોય તેને સિદ્ધાંતનો સાર જણનારાઓ સૃપાટિકા પુસ્તક છે, તેમ કહે છે. દુષ્ય પંચક સંક્ષેપથી બે પ્રકારે હોય છે, તેમ જાણવું. અપતિલેખિત પંચક અને દુપ્રતિલેખ પંચક જાણવું. તેમાં - પતિલેખિત દૂષ્ય પંચકમાં તૂલી અને ઉપધાનક જાણવા. ગંડોપધાન, આલિંગિની અને મસૂરક પોતમય હોય છે. પલ્હવી, કૌતષી, પ્રાવાર, નવત્વક અને દંષ્ટ્રણાલી આ બીજુ પંચક દુષ્યપ્રતિલિખિત દૂષ્યમાં જાણવું. પલ્હવી હસ્તાંતરણ રૂ૫, કૌતપ રુતપૂરિત પટ રૂપ, દંષ્ટ્રણાલી પોતપોતરૂપ છે, બાકીના ભેદો પ્રસિદ્ધ છે. રાગ-દ્વેષ-મોહને જિતેલા જિનેશ્વરે તૃણપંચક કહેલ છે, તે આ પ્રમાણે - શાલિ, વ્રીહિ, કોદરા, સલક અને અરણ્ય તૃણ. અજિત-ચર્મ પાંચ ભેદે કહેલ છે - બકરા, ઘેટા, ગાય, ભેંસ અને મૃગનું ચર્મ અર્થાત્ અજિન છે. અથવા બીજી રીતે - લલિકા, ખલક, વર્ધ, કોશ અને કઈરીએ પ્રમાણે પણ પાંચ ભેદ કહેલા છે. ધે હિરાય - વિકટ આદિ અજીવોને અસંયમત્વથી સાધુ ગ્રહણ કરતા નથી, તે જ સંયમ જાણવ. 0 પ્રેક્ષા સંયમ - જ્યાં સ્થાનાદિ કરે ત્યાં જોઈ, પ્રમાજીને કરવા તે. o ઉપેક્ષા સંયમ - બે ભેદે થાય છે, તેમ જાણ. વ્યાપારમાં, અવ્યાપારમાં. વ્યાપારમાં જે પ્રમાણે ઈન્દ્રિયસમૂહનો કહ્યો. આનો ઉપેક્ષા કરનાર જે રીતે અવ્યાપારમાં વિનાશ પામે છે. આની ઉપેક્ષા કેમ કરે ? તેને અહીં બે પ્રકારે અધિકાર છે. જેમ કે- વ્યાપાર ઉપેક્ષા, તેમાં સાંયોગિક સીદાતાને પ્રેરણા કરવી. બીજાને પણ પ્રાવસનીય કાર્યમાં પ્રેરણા કરવી. [33/14 210 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ અવ્યાપાર અપેક્ષાએ સીદાતા ગૃહીને પ્રેરણા ન કરે. ઘણાં બધાં કમોંમાં સંયમ આ ઉપેક્ષાનો છે. 0 પ્રમાર્જના સંયમ - સાગારિકના પગની અપમાર્જના છતાં સંયમ થાય છે, તે જ અસાગારિકના પ્રમાર્જના સંયમ થાય છે. o પારિઠાપના સંયમ - પાણી વડે સંસક્ત ભોજન કે પાન હોય અથવા અવિશુદ્ધ હોય અથવા ઉપકરણ અને પાત્ર આદિ અતિરિક્ત હોય તો પારિષ્ઠાપન વિધિ વડે ત્યાગ કરતા સંયમ થાય છે. o મન, વચન, કાયાનો સંયમ - અકુશલ મન અને વાચાના રોધમાં અને કુશલ, મન, વચનની ઉદીરણામાં યત્નથી આ સંયમ થાય. આ મન-વચનનો સંયમ છે, કાયામાં વળી જે આવશ્યક કાર્યમાં ગમનાગમન થાય. તેમાં સમ્યક ઉપયોગ રાખવો તે કાયસંયમ છે. કાચબાની જેમ સુસમાહિત હાથ-પગ-કાયાને કરતા સાધુને કાયસંયમ થાય છે. મૂર્તિની વ્યાખ્યા ખાસ જોવી, અહીં અસંયમ શબ્દથી જ વ્યાખ્યા સ્પષ્ટ બને છે.) oધે અઢાર પ્રકારે અબ્રહ્મ - અબ્રહ્મચર્યમાં રહેવાથી તે વિષયમાં પ્રતિષેધ કરાયેલને કરવાથી જે અતિયાર થયા હોય, તે દેવસિક અતિચારોને હું પ્રતિકરું છું. આ અઢાર ભેદે અબ્રહ્મના પ્રતિપાદન માટે કહે છે - ઔદારિક અને દિવ્ય, મન-વચન-કાયાથી, કરણ યોગથી - અનુમોદનાકરાવતા એમ [2 x 3 x 3] અઢાર પ્રકારે અબ્રહ્મ થાય. ઉક્ત સંગ્રહણીની વ્યાખ્યા કરતાં આ પ્રમાણે કહે છે - - મળથી બે ભેદે અબ્રાહ્મ થાય છે, દારિક * તેમાં તિર્યંચ અને મનુષ્ય સંબંધી, દિવ્ય-ભવનવાસી આદિ દેવ સંબંધી. - મન, વચન, કાયા એ ત્રણ યોગથી. - કરણ, કરાવણ, અનુમોદન એ ત્રણ કરણથી. એ પ્રમાણે આ અબ્રહ્મનું નિરૂપણ કરાયેલ છે. અહીં ભાવના આ પ્રમાણે જાણવી - (1) મન વડે સ્વયં દારિક ન કરે, (2) મન વડે બીજા પાસે ન કરાવે, (3) મન વડે કરતાંને ન અનુમોદે. એ પ્રમાણે વૈક્રિયમાં પણ જાણવું. 0 ઓગણીસ જ્ઞાતા અધ્યયનોથી અશ્રદ્ધાદિ કારણે થયેલા દૈવસિક અતિચારોને હું પ્રતિકકું . જ્ઞાત અધ્યયન એટલે જ્ઞાતધર્મકથા અંતર્વત અધ્યયનો, તે ઓગણીસ અધ્યયનોને નામથી પ્રતિપાદિત કરવાને માટે સંગ્રહણીકાર શ્રી બે ગાથા નોંધે છે. (1) ઉ@ોપણ, (2) સંઘાટ, (3) અંડ, (4) કાચબો, (5) શૈલક, (6) તુંબ, (2) સેહિણી, (8) મલ્લી, (9) માકંદી, (10) ચંદ્રમા, (11) દાવદ્રવ, (12) ઉદક, (13) મંડુક, (14) તેટલીપુત્ર, (15) નંદીફળ, (16) અપરકંકા, (17) અa, (18) સુંસમા, (19) પુંડરીક. Page #115 -------------------------------------------------------------------------- ________________ 21 અધ્ય 4/5 | 211 બંને ગાથા સ્વાભાવિક સિદ્ધ છે. o હવે વીસ અસમાધિસ્થાનોને કહે છે. આમાંથી કોઈને સેવતા લાગેલ અતિચારોને હું પ્રતિકકું છું. વીસ અસમાધિ સ્થાનોને જણાવતા સંગ્રહણીકાર ત્રણ ગાથાઓ નોંધે છે, તે આ પ્રમાણે છે - (1) દવદવસારી, (2) અપમાર્જિત, (3) દુપમાર્જિત, (4) અતિરિક્ત શયનઆસન, (5) સનિક પરિભાષિત, (6) સ્થવિર૦, (3) ભૂતોપઘાતિક, (8) સંજવલન (9) કોહણ, (10) પૃષ્ઠિમાંસિક, (11) અભિણાવધારિદની, (12) અધિકરણ કર, (13) ઉદીરણ, (14) અકાલ સ્વાધ્યાયકારી, (15) સસરકખ હાથ-પગ, (16) શદકર, (17) કલહકારી, (18) ઝંઝાકારી, (19) સૂર્યપ્રમાણભોજી અને (20) એષણાસમિતિમાં. ઉક્ત ત્રણ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે - સમાધાન તે સમાધિ અર્થાત્ ચિતની સ્વસ્થતા, મોક્ષમાર્ગમાં અવસ્થિતિ. સમાધિનો અભાવ તે અસમાધિ. આ અસમાધિના સ્થાનો એટલે કે આશ્રયો, ભેદો - પચયિો. એ બધાં અસમાધિ સ્થાનથી ઓળખાય છે. (1) દવદવચારિ - જલ્દી જલ્દી નિરપેક્ષ ચાલતો અહીં જ આત્માને પતન આદિ અસમાધિ વડે જોડે છે અને બીજા જીવોને બાધા કરતો અસમાધિ વડે યોજે છે. જીવના વધથી જનિત કર્મો વડે પરલોકમાં પણ આત્માને સમાધિથી જોડે છે. (2) પ્રમાર્જિત સ્થાનમાં બેસવું, સુવું આદિને આયરતો આત્માને અને વીંછીના દેશ આદિ શ્રી જીવોને સંઘત આદિ અસમાદિ વડે જોડે છે, તે અપમાજિત-સમાધિ. (3) પ્રમાર્જિત - ઉક્ત બધી ક્રિયા દુષ્પમાર્જિત સ્થાનમાં કરે તો પણ એ પ્રમાણે જ અસમાધિ થાય. (4) અતિરિક્ત શસ્યા-આસન-વધારાની શય્યામાં ઘંઘશાળામાં - મોટી શાળામાં બીજા પણ રહેલા હોય છે. અધિકરણાદિ વડે પોતાને અને બીજાને સમાદિ વડે જોડે છે. - આસન-પીઠફલકાદિ, તે પણ અતિરિક્ત હોય - વધારે હોય તો આત્માને અને બીજાને અસમાધિમાં જોડે. (5) સનિક પરિભાષિત - અહીં સનિક એટલે આચાર્ય અથવા બીજા કોઈ મહાનું જાતિ, શ્રત, પર્યાય આદિ વડે. તેને પરિભાષી - પરાભવ કરનાર અશુદ્ધ ચિતત્વથી આત્માને અને બીજાને અસમાધિમાં જોડે છે, તે સનિક પરિભાષિત અસમાધિ. (6) સ્થવિરોપઘાતી - સ્થવીર એટલે આચાર્ય કે ગુરુ વર્ય, તેમને આચાર દોષથી અને શીલદોષથી જ્ઞાનાદિ વડે ઉપઘાત પહોંચાડે. એ રીતે દુચિતપણાથી ઉપઘાત કરતો આત્માને અને બીજાને અસમાધિમાં જોડે છે, તે સ્થવિરોપઘાતી અસમાધિ. () ભૂતોપઘાતી - ભૂત એટલે એકેન્દ્રિયો તેને અનર્થને માટે હણીને અસમાધિ 212 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ વડે જોડે છે. (8) સંજ્વલન * મુહર્ત મુહમાં રોષ પામે, રોષ પામીને પોતાને અને પાકાતે અસમાધિ વડે જોડે છે. (9) ક્રોધન - એક વખત કુદ્ધ, તે અત્યંત કુદ્ધ થાય છે. તે બીજાને અને પોતાને અસમાધિ વડે જોડે છે. (10) પૃષ્ઠમાંસ - એટલે પરાંચમુખ, જે સામે ન હોય તેનો અવર્ણવાદ કરે, એ રીતે અસમાધિ ઉત્પન્ન કરે. (11) અભીણ-અમીણ અવધારક - વારંવાર અવઘારિણી ભાષા બોલે છે. જેમકે - તું દાસ છે, તું ચોર છે. અથવા શંકિતને નિઃશંકિત કહે, ઈત્યાદિ પ્રકારે અસમાધિ જોડે. (12) અધિકરણકર - અધિકરણો કરે છે, બીજાને કલહ કરાવે છે એ રીતે અસમાધિમાં સ્થાપે છે. (13) ઉદીરણાકર * ચંગાદિને ઉદીરે છે અથવા ઉપશાંત આદિની ઉદીરણ કરીને અસમાધિમાં જોડે છે. (14) અકાલ સ્વાધ્યાયકારી - જેમકે કાલિકશ્રુતને ઉગ્વાડા પૌરુષીમાં ભણે છે. પ્રાંત દેવતા અસમાધિ વડે જોડે છે. (૧જ્ઞ) સરજક હાથ અને પગ, તે સરજકપાણિપાદ. રજની સાથે તે સરસ્ક, અસ્પંડિલથી સ્પંડિલમાં સંક્રમતા - જતાં પ્રમાર્જના ન કરે કે ચંડિલાદિથી અત્યંડિલ કણ ભૂમિ આદિમાં જતાં પણ પ્રમાર્જના ન કરે, તે સરજકપાણિપાદ દોષ કહ્યો. અથવા સરજક હાથો વડે ભિક્ષાને ગ્રહણ કરે. અથવા અંતહિંત પૃથ્વીમાં બેસવું વગેરે કરે તો પમ સરજક પાણિપાદ દોષ કહેવાય છે. સંક્ષેપમાં ઉક્ત ત્રણે કારણે અસમાધિ થાય છે. (16) શબ્દ કરે - ઝઘડાના બોલ બોલે, વિકાલે પણ મોટા-મોટા શબ્દોમાં જ બોલે છે, વૈરામિકમાં પણ ગાઉંસ્થભાષા બોલે છે. ઈત્યાદિ રીતે શબ્દો કરતાં સ્વપરને અસમાધિ થાય છે. (17) કલહકર - જાતે જ કલહ કરે છે, અથવા તેવું કરે છે, જેથી કલહ ઉત્પન્ન થાય છે, તેના દ્વારા અસમાધિમાં જોડે. (18) ઝંઝાકારી - જેના વડે ગણના ભેદો થાય છે, અથવા આખો ગણ જ ઝંઝાકારીપણે બિઝતો હોય તેમ વર્તે તેવા પ્રકારની ભાષા કરે છે, તેથી અસમાધિમાં જોડે છે. (19) સપ્રમાણ ભોઇ - સુર્ય જ પ્રમાણ હોય, તેના ઉદય માત્રથી આરંભીને ચાવતું સૂર્યનો અસ્ત ન થાય ત્યાં સુધી ખા-ખા કરે. સ્વાધ્યાય આદિ ન કરે, તેને પ્રેરણા - પ્રતિચોદનાદિ કરો તો પણ રોષાયમાન થાય, તેવાને જીર્ણત્વ આદિ અસમાધિ થાય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ અધ્ય 4/5 24 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (20) એષણા સમિતિ - અષણાનો ત્યાગ-પરિહાર ન કરે. જો કોઈ તેની પડિગોયણા - પ્રેરણાદિ કરે તો તે સાધુ સાથે પણ ઝઘડવા લાગે. વળી તેનો અપરિહાર કરતાં કાયાના ઉપરોધમાં વર્તે છે, તે રીતે વર્તતા પોતાને અસમાધિમાં જોડે છે. આ રીતે સંક્ષેપથી ત્રણે ગાવાનો અર્થ કહ્યો. વિસ્તારથી જાણવા દશાશ્રુતસ્કંધ આગમ દ્વારા જાણી લેવું. * સૂઝ-૨૬ - એકવીસ બલદોષ, બાવીશ પરીષહો, તેનીશ સૂત્રકૃ4 આગમના કુલ આધ્યાનો, ચોવીશ દેવો, પચીશ ભાવના, છનીશ - દશાપુતસ્કંધ બૃહd કહ્યું અને વ્યવહાર એ ત્રણના મળીને ઉદ્દેશનકાળ, સત્તાવીશ પ્રકારે અણગારનું ચાસ્ત્રિ, ફાવીશ ભેદે આચાર પ્રકલ્પ, ઓગણત્રીશ ભેદે પાપકૃતના પ્રસંગો વડે, કીશ મોહનીય સ્થાનો વડે, એકMીશ સિદ્ધોના ગુણો વડે, [plીશ યોગ સંpaહ વડ]... - જે કોઈ પણ પ્રકારે મને દિવસ સંબંધી અતિચાર થયા હોય તે-તે અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું.. * વિવેચન-૨૬ : [ સૂઝમાં ર૧ થી 3રથી સુધીના 12 બોલનું પ્રતિકમણ છે, જેમકે - શબલ દોષ, પરીષહો, ઈત્યાદિ તેમાં બત્રીસમો બોલ યોગસંગ્રહ છે, તેની નિયુક્તિ અને વિવેયન આ ભાગમાં નથી પણ ચોથા ભાગમાં છે.] 0 એકવીસ શબલ દોષ વડે થયેલ અતિચારોનું - શથન * કાબચીતરું, તે શબલ ચાસ્ત્રિના નિમિત્તત્વથી હસ્ત કર્મકરણ આદિ ક્રિયા વિશેપને શબલ કહે છે. કહ્યું છે - થોડાં પણ અપરાધમાં જેમાં સાધુ મૂલગુણમાં ન વર્તે, તે ચારિત્રને મલિન કરવાથી શબલવ કહેવાય છે. આવા એકવીશ શબલ સ્થાનોને દર્શાવતા કહે છે - (1) હસ્તકર્મ કરે, (2) મૈથુન સેવે, (3) રબે ખાય, (4) આધાકર્મ ભોગવે, (5) રાજપિંડ ભોગવે, (6) કીત ભોગવે, (3) પ્રામિત્ય ભોગવે, (8) અભિહતા ભોગવે, (9) આશ્લેધ ભોગવે, (10) અભીષ્ણ ભોગવે. (11) ગણ સંક્રમણ કરે, (12) દક્ લેપ કરે, (13) માયા સ્થાનોને સેવે, (14) પ્રાણાતિપાત આકૃદ્ધિ કરે, (15) મૃષાવાદ કરે, (16) દત્તને ગ્રહણ કરે, (17) અંતર વિના પૃથ્વી સ્થાને શય્યા કે નિષધા કરે, સનિષ્પ, સરસ્ક ચિતવતું શિલાદિમાં આવાસ કરે, આકષ્ટિથી સાંડસરાણસબીજ વાવતું સસંતાનકમાં સ્થાનાદિ કરે, (18) આદિથી મૂળ, કંદ આદિ તથા હરિતકાયાદિને ખાય. (19) ઉદક લેપ કરે, (20) શીતોદકાદિયુક્ત ભાજનથી અપાતા ભોજન-પાન ગ્રહણ કરે અને (21) આવા પ્રકારના શબલ દોષયુક્તને ભોગવે. [અહીં વ્યાખ્યા કરીએ છીએ તો પણ મૂર્ણિની વ્યાખ્યા અને દશાશ્રુતસ્કંધની મૂર્ણિ પણ જોવા સૂયા છે.] o હવે ઉક્ત દશ ગાથામાં જણાવેલા ૨૧-શબલ દોષની વ્યાખ્યા - (1) હસ્તકર્મ સ્વયં કરે છે, બીજા પાસે કરાવે છે. (2) મૈથુન તે દેવ, મનુષ્ય કે તિર્યંચ વિષયક એ ત્રણેમાં અતિક્રમ આદિ વડે સાલંબન સેવતા શબલ દોષ. (3) સગિના ખાતા શબલ દોષ. અહીં ચતુર્ભાગી જાણવી. (1) દિવસે ગ્રહણ કરી દિવસે ખાય, (2) દિવસે ગ્રહણ કરેલ રમે ખાય, (3) રાગે ગ્રહણ કરેલ રમે ખાય, (4) રાત્રે ગ્રહણ કરેલ દિવસે ખાય. આમાં ત્રણ ભંગો અશુદ્ધ છે માત્ર પહેલો ભંગ યોગ્ય છે, તેને અતિકમતા શબલ દોષ થાય છે. તેમાં સંનિધિ આદિને સેવતા પણ દોષ લાગે. (4) આધાકર્મ ભોગવે - પ્રગટ અર્થ છે. (5) રાજપિંડ ભોગવે - પ્રસિદ્ધ છે. (6) ક્રીત-ખરીદીને લાવેલને ભોગવે. (3) પ્રામીત્ય - ઉધર લાવેલું આપે તે ભોગવે. (8) અભિહત - સામેથી લાવેલ હોય તે ભોગવે. (9) આશ્લેધ - છીનવીને લાવેલ હોય તે ભોગવે. ચારથી નવ દોષ પિંડનિર્યુક્તિ આદિમાં પ્રસિદ્ધ છે, તે પ્રમાણે જાણી લેવા. આ દોષ સેવનથી શબલ ચારિત્રિ થાય. (10) અસકૃતુ પચ્ચખાણથી ભોગવતા શબલ દોષ. (11) છ માસની અંદર જ એક ગણથી બીજા ગણમાં સંક્રમણ કરતાં શબળદોષ થાય. સિવાય કે જ્ઞાન, દર્શન કે ચાસ્ત્રિના હેતુથી આવું સંક્રમણ કરે. (જ્ઞાનાદિમાં દોષ નથી.) (12) એક જ માસમાં ત્રણ વખત ઉદક લેપ કરે, લેપ એટલે નાભિપ્રમાણ જળ, કહ્યું છે કે- જંઘાદ્ધ સંઘ નાભિલેપ તેનાથી આગળ તે ‘લેપોપરિ’ તેને શબલ દોષ કહ્યો. (13) ત્રણ માયા સ્થાનોનું પ્રચ્છાદનાદિ કરતો શબલ દોષ પામે. (14) આકથિી - જાણીને પૃથ્વી આદિનો પ્રાણાતિપાત કરતાં શબલદોષ લાગે. (15) મૃષાવાદ કરતાં શબલ દોષ. (16) અદd ગ્રહણ કરતાં શબલ દોષ.. (17) અંતરરહિત એટલે સીધાં જ સચિત પૃથ્વી ઉપર સ્થાન-કાયોત્સર્ગ કરે, શય્યા, શયન, નૈધિકી કરતાં શબલ દોષ. - સનિગ્ધ જળ વડે, સરજક પૃથ્વી, જ વડે ચિત્રિત શિલા કદાચ સચેતન પણ હોય. લેલુ-ટેકું, કોલ-ધુણો, તેનો આવાસ એટલે ધુણા વડે ખવાયેલ કાષ્ઠ, ત્યાં સ્થાનાદિ કરતાં શબલ દોષ. એ પ્રમાણે ઇંડા આદિની સાથેની ભૂમિ ઉપર પણ સ્થાનાદિ કરતાં શબલ દોષ લાગે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ અધ્યઃ 4/26 (18) આકૃદ્ધિ - જાણીને મૂલ આદિ ભોજન કરે તો શબલ. (19) વર્ષમાં દશ વખત ઉદકલેપ કરે તો શબલ. (20) વર્ષમાં દશ વખત માયાસ્થાનને સ્પર્શે તો શબલ. (21) શીતોદક - સચિત જળ વડે ભીના હાથ કે પગથી પાણી ટપકતું હોય કે કડછીથી પાણી ટપકતું હોય, તેવા ભજનાદિથી અપાતા અને લેવાતા આહારને ભોગવે તો શબલ. આ અર્થ સંક્ષેપથી કહ્યો છે. વિસ્તારથી અર્થ જાણવા માટે દશાશ્રુતસ્કંધ ગ્રંથથી જાણવું. અસંમોહને માટે દશાશ્રુત સ્કંધથી શબલનું આ સ્વરૂપ કહેલ છે. સંગ્રહણીકાર આ પ્રમાણે કહે છે. (1) વર્ષમાં દશ વખત, (2) મહિનામાં ત્રણ વખત ઉદકલેપ કરે. એ પ્રમાણે જ (3) અને (4) માયા સ્થાનોને સ્પર્શે. જાણવા છતાં કે જાણીને (5) વધ, (6) અસત્ય, (7) અંદd, (8) મૈથુન અને (9) રાત્રિ ભોજન કરે. (10) આધાકર્મ, (11) નૃપપિંડ, (12) ક્રીત, (13) પામિત્ય એવા આહાર દોષને સેવે - ખાય. (14 થી 16) અભિક્ષસંવરિત. (13) કંદાદિને ખાતો (18) ભીના હાથે ગ્રહણ કરતો (19) સચિત શિલાદિ ઉપર બેસતો. (20) છ માસમાં ગણ સંક્રમણ કરતો, (21) કરકર્મ કરતો. આ પ્રમાણે ૨૧-શબલ દોષને સેવે છે. અહીં સંગ્રહણીની ત્રણ ગાવાની વ્યાખ્યા પૂર્વે નિરૂપેલ શબલ અનુસાર કરી દેવી. o હવે બાવીશ પરીષહ - માર્ગથી ખસ્યા વિના નિર્જસને માટે સહન કરવું તે પરીષહ. તેમાં સમ્યગદર્શનાદિ માર્ગથી ચલિત ન થવું અને જ્ઞાનાવરણીય આદિ કર્મની નિર્જરા માટે, ઘર - ચોતરફથી આવી પડેલ ભુખ-તરસ આદિ દ્રવ્ય, ગ, કાળ, ભાવની અપેક્ષાથી સજ્જ કસ્વા જોઈએ. હવે પરીષહના સ્વરૂપને જણાવતાં કહે છે - (1) ભુખ, (2) તરસ, (3) શીત, (4) ઉષ્ણ, (5) દંસ, (6) અયેલ, (7) તિ, (8) સ્ત્રી, (9) ચર્યા, (10) નૈષેધિકી, (11) શય્યા, (12) આક્રોશ, (13) વધ, (14) યાચના, (15) અલાભ, (16) રોગ, (13) તૃણ સ્પર્શ, (18) મલ, (19) સકાર, (20) પ્રજ્ઞા, (1) અજ્ઞાન, (22) સમ્યકત્વ. હવે આ બાવીશની વ્યાખ્યા કરીએ છીએ - (1) ક્ષુધા પરીષહ - સુધા વેદનીયના ઉદયથી સર્વે વેદનાના અતિશયપૂર્વક સારી રીતે ન સહેવાતા, જઠરમાં વિદાહ કરતી હોય તેને આગમ વિહિત વિધિથી શમાવતો અને અનેષણીયને પરિહરતો ફુધા પરીષહનો જય થાય છે. અનેષણીય ગ્રહણ કરતાં વિજિત થતો નથી. (2) એ પ્રમાણે તૃષા પરીષહ પણ જાણવો જોઈએ. 216 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (3) શીત - ઘણી ઠંડી હોય તો પણ જીર્ણ વસ્ત્ર રૂ૫ રક્ષણનો ત્યાગ કરીને અક્ષય વસ્ત્રો ન ગ્રહણ કરે કે ન ભોગવે. શીતથી પીડાઈને અગ્નિ ન પ્રગટાવે, બીજાએ પ્રગટાવેલને પણ ન સેવે. એ પ્રમાણે રહેતા શીત પરીષનો ય કરનાર થાય છે. (4) ઉણ - ગરમીથી પરિતd હોય તો પણ જલઅવગાહન કરે, નાન ન કરે, વીંઝણાદિથી કૃત્રિમ વાયુ ન ઈચ્છે, આતપત્રાદિને ગરમી સામે રક્ષણને માટે ગ્રહણ કરે, પણ ઉણતાને સમ્યકપણે સહે. એ પ્રમાણે રહેતા ઉણપરીષહ જય કરેલ થાય. (5) દેશ-દંશ, મશક આદિ વડે ડસાય તો પણ તે સ્થાનથી દૂર ન જાય, તેને દૂર કરવાને માટે ધૂમાડા આદિનો પ્રયત્ન ન કરે, વીંઝણાદિથી તેને નિવારે નહીં. એ પ્રમાણે અનુષ્ઠાન કરતા દંશ પરીષહનો જય કરેલો થાય છે. આ પ્રમાણે બધે ક્રિયા જોડવી. (6) અચલ-મહાધનના મૂલ્યવાળા નહીં એવા, ખંડિત અને જીર્ણ વસ્ત્રો ન ધારણ કરે, તેવા પ્રકારની દૈન્યતા પામે. આગમમાં કહ્યું છે કે- “પરિજીર્ણ વસ્ત્રોમાં હું અલક થઈશ કે સચેલક થઈશ તેવું ભિક્ષુ-સાધુ ન ચિંતવે.” ઈત્યાદિ. (3) અરતિ - વિચરતો હોય કે રહેલો હોય, જો અરતિ ઉત્પન્ન થાય, તો પણ સમ્યધર્મમાં રત બનીને સંસારના સ્વભાવને અવલોકીને રહેવું. (8) સ્ત્રી - સ્ત્રીના અંગ, પ્રત્યંગ, સંસ્થાન, હાસ્ય, લલિત, નયન, વિશ્વમાદિ ચેષ્ટા ન ચિંતવવી. જતી હોય ત્યારે તે તરફ દૈષ્ટિ પણ ન મૂકવી. કેમકે કામબુદ્ધિ એ મોક્ષમાર્ગમાં અર્ગલા છે. (9) ચય - આળસને છોડીને ગામ, નગર, કુળ આદિમાં અનિયત વસે અને નિર્મમ પ્રતિમાસ ચર્યાને આચરે. (10) નિષધા - જેમાં બેસાય તે નિષધા - સ્થાન, તે સ્ત્રી નપુંસક પશુથી હિત વસતિને સેવે અને પશાભાવી ઈષ્ટ-અનિષ્ટ ઉપસર્ગોને સમ્યક્ રીતે સહે. (11) શય્યા - શા, સંથારો. ચંપકાદિ પટ્ટ, મૃદુ-કઠિનાદિ ભેદથી ઉંચીનીચી વસતિ-ઉપાશ્રય કે ધુળની પ્રચુરતા હોય, ઠંડી હોય કે ઘણી ગમી વાળી નિષધા હોય, તો પણ ત્યાં ઉદ્વેગ ન પામે. (12) આક્રોશ - અનિટ વચન, તે સાંભળીને પણ બીજાની આલોચનાથી કોપ ન કરે. (13) વધ - કોઈ પત્થરથી, લતાથી, ચાબુકથી તાડન કરે તો પણ શરીર અવશ્યતયા વિધ્વંસ થવાનું છે એમ માનીને સમ્યક્ સહન કરે, પોતાના કરેલા કર્મોનું ફળ છે આ, એવું વિચારે. (14) યાચના - માગવું, ભિક્ષુને વસ્ત્ર, પાત્ર, અન્ન, પાન, ઉપાશ્રયાદિ બીજા પાસેથી જ બધું મળે છે, તેથી યાચના પ્રતિ અનાદર ન કરે, સાધુએ કાર્ય પડે ત્યારે સ્વધર્મ કાય પરિપાલન માટે યાચના અવશ્ય કરવી જોઈએ, એમ અનુષ્ઠાન કરતો ચાચના પરીષહનો જય કરનાર થાય. (15) અલાભ - માંગવા છતાં ન મળે તો પણ પ્રસન્ન ચિતે જ અવિકૃત Page #118 -------------------------------------------------------------------------- ________________ અધ્યઃ 4/ 21 218 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ વદનથી રહેવું જોઈએ. (16) રોગ - જવર, અતિસાર, કાસ, શ્વાસ આદિનો પ્રાદુર્ભાવ થાય તો પણ ગચ્છ બહાર જઈ ચિકિત્સામાં ન પ્રવર્તે. ગચ્છમાં વસતો અલપ-બહટવ આલોચનાથી સમ્યક્ સહન કરે. પ્રવચનમાં કહેલ વિધિથી પ્રતિક્રિયાને આચરે છે, એ રીતે રોગપરીષહ જય કરે. (17) તૃણસ્પર્શ - પોલાણ રહિત ઘાસાદિથી પરિભોગની આજ્ઞા અપાઈ છે. તેમાં જેમને શયન અનુજ્ઞા નિષ્પન્ન છે, તે તેવા દર્ભને ભૂમિ ઉપર પાથરીને અથવા સંથારો, ઉત્તરપટ્ટો દર્ભની ઉપર રાખીને સુવે. પરંતુ તે કઠોર કુશ-દભદિ તૃણ સ્પર્શને સમ્યક્ સહન કરે. (18) મલ - પરસેવા અને પાણીના સંપર્કથી કઠિન થયેલ રજને મેલ કહે છે. તે શરીરમાં સ્થિરતા પામીને ઉનાળામાં ઉણ સંતાપ જનિત ધર્મ-બફારો વગેરેથી દુર્ગાદિ વડે ઘણો ઉદ્વેગ પહોંચાડે છે. તેને દૂર કરવાની કદી અભિલાષા ન કરે. ' (19) સકાર - ભોજન, પાન, વસ્ત્ર, પાનાદિનો બીજ તફથી લાભ અને પુરસ્કાર - સદ્ભુત ગુણનું કિર્તન, વંદન, અબ્યુત્થાન, આસન પ્રદાનાદિ વ્યવહાર, તેમાં અસહકાર કે અપુરસ્કારમાં દ્વેષ ન કરે. (20) પ્રજ્ઞા * બુદ્ધિનો અતિશય. તે પામી ગર્વ ન કરે.. (21) અજ્ઞાન - કર્મના વિપાકથી જન્મેલ અજ્ઞાન થકી ઉઠેગ ન કરે. (22) અસમ્યકત્વ - સર્વ પાપ સ્થાનોથી વિરd, પ્રકૃષ્ટ તપ-અનુષ્ઠાથી અને નિઃસંગ છું હું, તો પણ ધર્મ-અધર્મ - આત્મ - દેવ - નાકાદિ ભાવો મેં જોયા નથી, તેથી આ બધું મૃષા છે. તે અસમ્યકત્વ પરીષહ. ત્યાં આમ આલોચના કરવી કે - ધર્મ-અધર્મ, પુન્ય-પાપ લક્ષણ જો કર્મરૂપ પુદગલાત્મક છે, તો તેમના કાર્ય દર્શન અનુમાનને સારી રીતે જાણવા. હવે ક્ષમા-ક્રોધાદિક ધર્મ - અધર્મ છે. તે સ્વાનુભવથી અને આત્મપરિણામરૂપથી પ્રત્યક્ષ છે. દેવો અત્યંત સખાશકિનથી અને મનાયલોકમાં કાર્યના અભાવે દુષમાનુભાવથી જોવા મળતા નથી. નારકો તીવ્ર વેદનાથી પીડાઈ, પૂર્વકૃત કર્મોદયના નીગડ બંધનથી વશ થઈને અસ્વતંત્ર છે, તો કેમ આવે? એ પ્રમાણે આલોચના કરતા અસમ્યકત્વનો પરીષહજય થાય છે. o હવે ૨૩-સૂત્રકૃત અધ્યયનોથી થયેલા અતિચારોને હું પ્રતિકકું છું. તે આ પ્રમાણે છે - સોળ અધ્યયન પૂર્વે કહ્યા છે અને સાત અધ્યયન આ પ્રમાણે - પુંડરીક ક્રિયાસ્થાન, આહાર પરિજ્ઞા, પ્રત્યાખ્યાન ક્રિયા, આણગાર, આદું અને નાલંદા. o હવે ૨૪-દેવો વડે તે કહે છે - ભવનપતિ-દશ, વ્યંત-આઠ, જયોતિક-પાંચ અને એક પ્રકારે વૈમાનિકોને ગણતા ચોવીશ દેવોને કહ્યા છે. તો કોઈ ચોવીશ અરહંતોને ચોવીશ દેવ કહે છે. * હવે-૫-ભાવનાઓ વડે. પ્રાણાતિપાતાદિની નિવૃત્તિરૂપ મહાવ્રતના સંરક્ષણને માટે ભાવવામાં આવે છે, તે ભાવના. તે આ પ્રમાણે છે - [અહીં વૃત્તિકારશ્રીએ પાંચ ગાથાઓ આપેલ છે, પ્રોક ગાયામાં એક-એક મહાવતની પાંચ-પાંચ ભાવના બતાવી છે, એ રીતે - 5 x 5 = 5 ભાવના થાય છે, તેની વ્યાખ્યા આ પ્રમાણે છે - (1) ઈર્યાસમિતિ - ઈર્યા એટલે ગમન, જવું. તેમાં સમિત - સમ્યક્ રહેલો હોય તે ઈયસિમિત. પહેલી ભાવના છે - ઈસમિતતા. કેમકે અસમિત હોય તે પ્રાણીની હિંસા કરે છે, તેથી સદા વત' સર્વકાળે ઉપયુક્ત થઈને રહે. (2) અવલોકન કરીને પાન-ભોજન વાપરે. જોયા વગર ખાતા-પીતા જીવની હિંસા થાય. “અવલોક્ય ભોક્તવ્યમ્” એ બીજી ભાવના. એ પ્રમાણે અન્યત્ર પણ અક્ષરગમનિકા કરવી જોઈએ. (3) આદાન-નિક્ષેપ, પત્ર આદિનું ગ્રહણ કે મૂકવા. તેને સમ્યક્ પ્રકારે ના આદરનાર, પ્રાણીની હિંસા કરે છે, આ બીજી ભાવના. (4,5) સંયત - સાધુ સમાહિત થઈ સંયમમાં અદુષ્ટ મનથી પ્રવર્તે. કેમકે દુષ્ટ મનથી પ્રવર્તનાર પ્રાણીની હિંસા કરે છે, તે ચોચી ભાવના અને એ પ્રમાણે વચનમાં વિચારવું તે પાંચમી ભાવના. - પહેલા વ્રતની પાંચ ભાવના કહેવાઈ. - હવે બીજા વ્રતની પાંચ ભાવના કહે છે - (1) હાસ્યના પરિત્યાગથી સત્ય, હાસ્યથી જુઠું પણ બોલે. માટે હાસ્ય પરતિષ્ણા એ પહેલી ભાવના. (2) અનુવિચિંત્ય - વિચારીને બોલે, અન્યથા જુઠું પણ બોલાય. (3 થી 5) જે ક્રોધ, લોભ અને ભયનો ત્યાગ કરે છે, તે આવા પ્રકારે દીર્ધરણ - મોક્ષને સામીપ્યથી જોનાર થાય. તેથી મુનિએ આ રીતે સદા મૃષાનો ત્યાગ કરવો. ક્રોધાદિથી અસત્ય ભાષણ થાય એમ ત્રણે ભાવના ભાવવી. - બીજી વ્રત ભાવના કરી. - હવે બીજી વ્રતની પાંચ ભાવના કહે છે - (1) અધિકૃત અવગ્રહ યાચનામાં પ્રવર્તવું, વિચારીને પ્રવ નહીં તો દત્તના ગ્રહણનો સંભવ રહે આ પહેલી ભાવના. (2) તૃણાદિ અનુજ્ઞાપનામાં ચેષ્ટા કરે, એમ સાંભળીને પ્રતિગ્રહ દાતાની અનુજ્ઞા લે, અન્યથા અદત્ત ગ્રહણ થશે, એક બીજી ભાવના. (3) સદા ભિક્ષુ અવગ્રહ - સ્પષ્ટ મર્યાદા વડે અનુજ્ઞા પામીને રહે, અન્યથા અદત્તનો સંગ્રહ થશે. આ ત્રીજી ભાવના. (4) ગુરુ કે બીજાની અનુજ્ઞા લઈને ભોજન-પાન કરે, અન્યથા યાદd ગ્રહણ કરશે, આ ચોથી ભાવના. (5) સાધર્મિકોનો અવગ્રહ, સ્થાનાદિ ચાવીને રહે, અન્યથા ત્રીજા વ્રતની વિરાધના થશે આ પાંચમી ભાવના. - હવે ચોથા વ્રતની ભાવના કહે છે - Page #119 -------------------------------------------------------------------------- ________________ અધ્ય, 4/6 રર૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (1) આહાર ગુપ્ત થાય, અતિ માત્રામાં કે નિષ્પ ભોજન ન કરે અન્યથા બ્રહ્મચર્ય વિરાધક થાય આ પહેલી ભાવના. (2) અવિભૂષિત આત્મા થાય - વિભૂષા ન કરે, એ બીજી ભાવના. (3) સ્ત્રીને ન નીખે, તેણીની ઈન્દ્રિય આદિ ન અવલોકે. (4) આ આદિ સંમત વસતિને સેવે નહીં. (5) અવગત તવવાળા મુનિ શુદ્ર કયા ન કરે. સ્ત્રીની કથા કે આ કથા ન કરે. અન્યથા બ્રહ્મચર્ય વિરાધક બને, આ પાંચમી ભાવના. - પાંચમાં વ્રતની ભાવના કહે છે - જે ઈષ્ટ કે અનિષ્ટ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શને પામીને ગૃદ્ધિ કે પ્રસ્વેષને પ્રગટ ન કરે તે પંડિત. તે દાંત, વિરત, અકિંચન થાય છે, પાંચે પણ ભાવના કહી. આ રીતે પાંચ મહાવ્રતની ભાવનાઓ કહી. [અહીં વૃત્તિકાર મહર્ષિ બાર ભાષ્યગાથા વડે પયીશ ભાવનાઓ ફરીથી જણાવે છે. પાંચ મહાવ્રતની આ પાંચ-પાંય ભાવનાઓનો અર્થ ઉપર સ્પષ્ટપણે જણાવેલ હોવાણી ફરી અમે ભાષ્યગાથાનો અર્થ અહીં નોંધેલ નથી.] o હવે ૨૬-દશા, કલ્પ, વ્યવહારના ઉદ્દેશકાળ - આ ઉદ્દેશન કાળ અર્થાત્ મૃતોપચારને દર્શાવતા સંગ્રહણીકાર કહે છે - દશાશ્રુત સ્કંધના દશ-ઉદ્દેશા, કલ્પના છ ઉદ્દેશા અને વ્યવહાર સૂગના દશ ઉદ્દેશા. બધાં મળી છવ્વીસ ઉદ્દેશા થાય છે. o હવે ૨૩-અણગાર ગુણોને કહે છે - સતાવીશ પ્રકારે અણગાર ચાસ્ત્રિ-સાધુના ગુણો હોવાથી તે વિષયમાં કે પ્રતિષેધ કરાયેલામાં જે અતિયાર થયેલ હોય, તેને હું પ્રતિકકું છું. આ ૨૩-ભેદોને જણાવતા કહે છે - અહીં સંગ્રહણીકારે જણાવેલ બે ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે - (1) છ વ્રત - પ્રાણાતિપાત આદિની વિરતિરૂપ, અત્રિ ભોજન સુધીના વ્રતો. (2) શ્રોત્ર આદિ પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ - ઈષ્ટ કે અનિષ્ટ શબ્દાદિમાં રાગ-દ્વેષને ન કસ્વો તે. (3) ભાવ સત્ય ભાવલિંગ, અંતર શુદ્ધિ. (4) કરણ સત્ય બાહ્ય પ્રત્યુપેક્ષણા આદિ. (5) ક્ષમા-ક્રોધ નિગ્રહ, (6) વિરાગતા-લોભ નિગ્રહ, (9) મન આદિ નિરોધ - મન, વચન, કાયાના અકુશલ વ્યાપાર ન કરવો અને કુશળ વ્યાપારનો અનિરોધ. (8) કાયષક - પૃથ્વી આદિ છ કાયોની સમ્યક્ અનુપાલનાથી અણગાર ગુણ થાય. (9) યોગયુકતતા - સંયમ યોગ સહિતપણું, (10) વેદના - શીત આદિપને સહન કરવી. (11) મારણાંતિક વેદનાને સહન કરવી - કલ્યાણ મિત્રની બુદ્ધિથી મારણાંતિક ઉપસર્ગોને સહેવા. - આ રીતે 6 + 5 + 2 + 1 + 1 + 3 + 6 + 1 + 1 + 1 એ. પ્રમાણે અણગારના 27 ગુણો જાણવા. o અઢાવીશ આચાર પ્રકલા- કહે છે. આચાર એ જ આચારપ્રક૫, તેના ૨૩-ભેદો આ પ્રમાણે છે - (1) શસ્ત્ર પરિજ્ઞા, (2) લોકવિજય, (3) શીતોષ્ણીય, (4) સમ્યકત્વ, (5) આયંતિ, (6) ધુત, (3) મહાપરિજ્ઞા, (8) વિમોક્ષ, (9) ઉપધાન શ્રત, (10) પિન્ડેષણા, (11) શય્યા, (12) ઈય, (13) ભાસજાત, (14) વૌષણા, (15) પાનૈષણા, (16) અવગ્રહપ્રતિમા, (13) સ્થાન, (18) નૈધિકી, (19) ઉચ્યાપ્રસવણ, (20) શબ્દ, (21) રૂ૫, (22) પરક્રિયા, (23) અન્યોન્ય ક્રિયા, (24) ભાવના, (5) વિમુક્તિ, (26) ઉદ્ઘાત, (27) અનુર્ઘાત, (28) આરોપણા. આ છેલ્લા ત્રણ નિશીયના છે. આ અઠ્ઠાવીસને આચારપ્રકા કહે છે. o ૨૯-પાપગ્રુત પ્રસંગો વડે પાપના ઉપાદાન રૂ૫ શ્રુત તે પાપકૃત. તેના પ્રસંગો - તેની આસેવનારૂપ. આ પાપકૃતને દર્શાવતી બે ગાથા સંગ્રહણીકારે નોંધી છે. આ બંને ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે - આઠ નિમિત્તાંગ:- દિવ્ય-વ્યંતરાદિના અટ્ટહાસ્ય વિષયક, ઉત્પાત-સહજરુધિર વૃષ્ટિ આદિ. અંતરિક્ષ - ગ્રહભેદ આદિ. ભૌમ-ભૂમિના વિકાસ દર્શનથી અમને આમ થશે તે. અંગ-અંગ વિષયક, સ્વર, વ્યંજન-મસા આદિ. આ અંગ આદિના દર્શનથી તેના જાણકાર ભાવના સુખ આદિને જાણે છે. આ દિવ્ય આદિ પ્રત્યેકના સૂત્ર, વૃત્તિ અને વાર્તિક છે. એ રીતે આઠ અંગ x આ ત્રણ પ્રાદિ એટલે ૨૪-ભેદો થય.. ગંધર્વ, નૃત્ય, વાસ્તુ, વૈધક, ધનુર્વેદ એ પાંચ. એ રીતે 24 + 5 થતાં કુલ 29 પપ શ્રતો કહ્યાં છે. અહીં વાસ્તુ એટલે વાસ્તુ વિધા સમજવું. o 30-મોહનીય સ્થાનો કહે છે. સામાન્યથી એક પ્રકૃતિ કર્મ મોહનીય કહેલ છે આઠ કમોંમાં ચોથી કર્મ પ્રકૃતિ તે મોહનીય કહી છે. તેના સ્થાનો - નિમિત્ત, ભેદ કે પયય, તે મોહનીય સ્થાનો કહ્યા. [અ સંગ્રહણીકારશ્રીએ પંદર ગાથા નોંૌલ છે. આ પંદર ગાથામાં ગીશ મોહનીય સ્થાનો અને પ્રગટ કરેલ છે. અમે અમે આ પંદર ગાથolી વ્યાખ્યાનો અનુવાદ કરીને ગીશ સ્થાનોને સ્પષ્ટ કરેલ છે. વિશેષ જિજ્ઞાસુઓ દશાશ્રુત સ્કંધ પણ જોઈ શકે છે - (1) પાણીની મધ્યે તીવ્ર મનથી - ભાવથી પગ વડે આક્રમીને ગસ પ્રાણની જે હિંસા કરે છે, તેને “મહામોહ ઉત્પાદન કરતા, સંક્ષિપ્ત ચિતપણાથી ભdશત દુ:ખ વેદનીય એવા પોતે મહામોહને બાંધે છે.” - [અહીં અવતરણ ચિહમાં નોંધેલ વાક્ય બધે જ જોડવું (2) મુખને હાથ વડે ઢાંકીને દાબીને, ઉપલક્ષણથી કાન વગેરે પણ લેવા, એ પ્રમાણે ઘણાં દુ:ખને આપીને અત્યંત રડાવતા - ત્રાસ આપતા હિંસા કરે તો Page #120 -------------------------------------------------------------------------- ________________ 222 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ અધ્ય 4/26 - 221 મહામોહ બાંધે. (3) મસ્તકને વીંટીને, તીવ્ર અશુભ પરિણામોથી તે જીવને માસ્વો એટલે કે હિંસા કરવી. (4) મસ્તકમાં મુદ્ભર આદિ વડે આઘાત કરીને મસ્તકને ભેદી નાંખે, દુ:ખમાચી હિંસા કરવી. (5) ઘણાં લોકોનો જે નેતા-સ્વામી કે મુખીયો હોય, હીપ-સમુદ્ર સમાન ડૂબતા એવાને આશ્વાસન સ્થાનરૂપ દ્વીપ સમાન ગાણ અર્થાત રક્ષણ આપનાર હોય, તેવા જીવની હિંસા કરે, તો તેવાની હિંસા કરતા ઘણાં, લોકોના સંમોહ કારણથી મહામોહને બાંધે છે. (6) સાધારણ - સામાન્ય પ્લાનમાં પ્રભૂ-સમર્થ, ઉપદેશથી કે સકૃત કરણથી સાજો થાય, તો પણ મહા ઘોર પરિણામથી ઔષધની યાયનાદિ ન કરે, તે પણ મહામોહને બાંધે છે. * x - અહીં એક સાક્ષી પાઠ આપતા કહે છે - ભગવન્! જે ગ્લાનને પ્રતિચરે છે, તે ધન્ય છે કે જે આપના દર્શનને સ્વીકારે છે તે ધન્ય છે ? ગૌતમ ! જે ગ્લાનને પ્રતિચરે છે, તે મારા દર્શનથી યુક્ત જ છે અને જે દર્શનને સ્વીકારે છે, તે પ્લાનને પ્રતિયરે છે. આજ્ઞા કરણ સાર એ જ અરહંતનું દર્શન છે. તેથી આ અર્થને કારણે - હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે. - 4 - (9) સાધુ-તપસ્વીને બળાત્કારથી શ્રુત અને રાત્રિ રૂપ ધર્મથી જે ભેદ પમાડે છે, તે મહામોહ પરિણામમાં ભ્રષ્ટ થઈને સમીપે રહીને મહામોહનીય કર્મ બાંધે છે. (8) તૈયાયિક - જ્ઞાનાદિ લક્ષણ નયનશીલ માર્ગને દૂષણ પ્રકારથી પોતાને કે બીજાને વિપરિણામિત કરતો અપકારમાં વર્તે છે, o જ્ઞાન - કાયા, વ્રતો તે જ છે, ઈત્યાદિ વડે. 0 દર્શન - આ જીવો અનંત છે, કઈ રીતે અસંખ્યાત પ્રદેશિક લોકમાં રહે ? ઈત્યાદિ વડે. 0 ચાસ્ત્રિ - જીવ ઘણાં છે, કઈ રીતે અહિંસકવ થાય, માટે ચારિત્રનો અભાવ છે ઈત્યાદિ વડે. ઉક્ત રીતે માર્ગને દષિત કરતો મહામોહ બાંધે. (9) જિન * તિર્થંકર અને અનંતજ્ઞાની - કેવલી આ બંનેનો જે અવર્ણ વાદ - નિંદા કરે, મહાઘોર પરિણામથી કહે છે કે - અનંતત્વથી કઈ રીતે જાણવું, તેથી સર્વ અર્થ અને જ્ઞાનનો અભાવ જ છે. તથા - હજી પણ જ્ઞાન દોડી રહ્યું છે, હજી પણ લોકો અનંત છે, હજી પણ તમે કોઈએ જીવની સર્વજ્ઞતાને પામી નથી. આવરણો ક્ષીણ થતાં જિનેશ્વરો એક સાથે લોક અને અલોકને પ્રકાશે છે, તે ધનપટલ દૂર થતાં સૂર્યના પરિમિત દેશ સમાન છે. (10) આચાર્ય, ઉપાધ્યાયની ખ્રિસા, નિંદા કરે. આ બધાં બહુશ્રુતો છે, તો પણ અમને આ બધાંની સાથે કંઈપણ, ક્યાંય પણ અપહાર કરે છે. ઈત્યાદિ બોલે. (11) આચાર્ય, ઉપાધ્યાય, પરમબંધુ, પરમોપકારી, આ બધાં ગુણોથી પ્રભાવિત છે, તો પછી તેમને કાર્ય ઉત્પન્ન થતાં આહાર અને ઉપકરણાદિથી સમ્યક્ પરિતૃપ્ત કેમ થતાં નથી. (12) વારંવાર અધિકરણ, જ્યોતિકાદિ ઉત્પાદને કહે, જ્ઞાન આદિ માર્ગની વિરાધના કરતા તીર્થભેદને કરે. (13) વશીકરણ આદિ લક્ષણને પ્રયોજે, વારંવાર આ પ્રમાણે કરતાં મહામોહને બાંધે. (14) કામ એટલા ઈચ્છા, મદન ભેદ ભિન્ન, જેનો ત્યાગ કરીને વમીને પ્રવજ્યાને પ્રાપ્ત કરેલી છે, છતાં તે કામની અભિલાષા ઈહભવિક અને અન્યભવિકની કરે છે. (15) વારંવાર “હું બહુશ્રુત છું'' એ પ્રમાણે બોલે છે. બીજી કોઈ તેને પૂછે કે શું તમે બહુશ્રુત છો ? તો ‘હા’ પાડે અથવા મૌન થઈને ઉભો રહી જાય, જેથી સાધુઓ તેને બહુશ્રુત કહે. એમ પોતાની જાતે ‘બહુશ્રુત' બતાવે. (16) બહુશ્રુત ન હોવા છતાં જેમ બહુશ્રુત કહેવડાવે, તે રીતે અતપસ્વી છતાં પોતાને તપસ્વી બતાવે. (13) જે ઘરમાં ઘણાં લોકો રહેલા હોય, ત્યાં અંદર ધુમાડો વિક્વ, તેમની હિંસા કરે. (18) અકૃત્ય - પ્રાણાતિપાતાદિ પોતે જાતે કરીને પછી બીજએ કર્યા છે, તેવા આળ ચડાવે. (19) નિકૃતિ - અન્યથા કરણ લક્ષણા માયા, ઉપધિ એવી રીતે કરે છે, જેથી તે બીજા દ્વારા કરાયેલ છે તેમ જાણે. ઈત્યાદિ રીતે બીજાની વયના - છેતરપીંડી કરે. (20) અશુભ મનોયોગયુક્ત રહે. (21) સભામાં બધું જ મૃષા બોલે. (22) ઝંઝા - કલહ. અક્ષીણકલહ - સદા કલહ કરતો એવો તે મહામોહને બાંધે છે. (23) જીવોને વિશ્વાસ પમાડીને કોઈ સાથે અતુલ પ્રીતિ કરીને જેની સાથે પ્રીતિ હોય તેને લોભાવે છે. (24) માર્ગમાં પ્રવેશતો જાણીને વિશ્વાસ પમાડીને તેના ધન, સુવર્ણાદિનું હરણ કરે, હાથ છેદી નાંખે. (25) કુમાર હોવા છતાં પોતાને ‘કુમાર' કહેવડાવે. (26) અબ્રાહમચારી હોવા છતાં પોતાને બહાચારી મનાવે. (27) જેની પાસેથી ઐશ્વર્ય પામે, તેને જ લોભાવીને ધુતે. (28) જેના પ્રભાવથી ઉસ્થિત થાય, તેને જ કોઈ પ્રકારે અંતમય ઉભા કરી Page #121 -------------------------------------------------------------------------- ________________ અધ્યઃ 4/26 223 224 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ બાકીના ચાર કર્મો - વેદનીય, મોહનીય, નામ અને ગોત્ર. આ દરેકના બબ્બે ભેદો કહ્યાં છે. જેમકે ક્ષીણ સાતાવેદનીય, ક્ષીણ અસાતા વેદનીય, ક્ષીણ દર્શન મોહનીય અને ક્ષીણ ચાત્રિ મોહનીય. ક્ષીણ શુભ અને નામ અને ક્ષીણ અશુભનામ. ક્ષીણ નીચ ગોત્ર અને ક્ષીણ ઉચ્ચગોત્ર. [ અહીં આ ““આવયક સુખ સટીક અનુવાદ/ભાગ-૩ પૂરો થાય છે. છે આ ચાg સૂN-૨૬-નો છેલ્લો ભાગ બગીશ યોગ સંગ્રહ બાકી છે 0 બMીશ યોગસંગ્રહસ્થી આરંભી આખું ચોથું અધ્યયન પૂરું થાય તે તેમજ માધ્યયન-૫, અધ્યયન-૬ બધું ચોથા ભાગમાં જોવું મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૪, સૂત્ર-૨૬ પર્યાનો સટીક અનુવાદ પૂર્ણ - 0 - 0 - 0 - 0 - ભાગ-૩૩-મો પૂર્ણ પરેશાન કરે. (29) સેનાપતિ, રાજાના અનુજ્ઞાત કે ચાતુરંત સ્વામી, લેખાચાર્ય, સ્વામીની હિંસા કરે અથવા રાષ્ટ્રના કે નિગમના નાયકને કે શ્રેષ્ઠીની હિંસા કરે. (30) ન જોતો હોવા છતાં પોતે દેવને જુએ છે, તેમ બોલે અથવા દેવના અવર્ણવાદ કરે. - તે મહામોહ પ્રક છે. 0 સિદ્ધના ૩૧-ગુણો વડે કર્મને મૂળથી બાળી નાંખેલ છે જેણે, તે સિદ્ધ. સિદ્ધના આદિ ગુણો, તે સિદ્ધાદિ ગુણો. તે યુગપતું ભાવી છે ક્રમભાવિ નથી. તેને જ જણાવતા સંગ્રહણીકાર કહે છે - અહીં ફક્ત એક ગાથાની સંગ્રહણી છે, તેની આ વ્યાખ્યા છે ને. સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વેદના પ્રતિષેધથી. કેટલા ભેદોના ? પાંચ, પાંચ, બે, પાંચ, આઠ અને ત્રણ. તેનાથી શું થાય ? એ રીતે સિદ્ધોના ૩૧-ગુણો થાય. [અહીં તો ૨૮-ભેદો થયા, તો પછી ૩૧-ભેદો કેમ કહ્યાં ?] અકાય, અસંગ, અરુહ એ ત્રણ ઉમેરતા ૩૧-Oાય. o સંસ્થાનના પાંચ ભેદ. વર્ણના પાંચ ભેદ, ગંધના બે ભેદ, સના પાંચ ભેદ, સ્પર્શના આઠ ભેદ, વેદના ત્રણ ભેદ, અકાય, અસંગ અને અરુહ એમ બધાં મળી, ૩૧-ભેદો થયા. તેથી કહે છે કે - તેઓ દીર્ધ નથી કે દૂર નથી, વૃત નથી કે વ્યસ નથી, ચતુરસ નથી કે પરિમંડલ નથી. કૃણ નથી, નીલ નથી, રક્ત નથી, પીળા નથી, શેત નથી. સુગંધી નથી કે દુર્ગધી નથી. કડવા, તુરા, ખાટા, મધુર, કાષાયિત નથી. કર્કશ, મૃદુ, ભારે, હલકા, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ કે સુક્ષ નથી. પુરુષ નથી, સ્ત્રી નથી કે નપુંસક નથી. શરીરવાળા નથી, સંગસહિત નથી, ફરી જન્મનાર નથી. o હવે બીજા પ્રકારે સિદ્ધોના ગુણોને કહે છે - અથવા આ સિદ્ધ ભગવંતો કર્મવિષયમાં ક્ષીણના આલાવાથી રોકગીશ ગુણવાળા થાય છે. તે આ પ્રમાણે - - દર્શનાવરણીયના નવ ભેદો, તે આ પ્રમાણે- ક્ષીણ ચક્ષુઃ દર્શન આવરણાદિ ચાર અને ક્ષીણ નિદ્ધ આદિ ચાર, - જ્ઞાનાવરણીય કર્મના પાંચ ભેદો તે આ પ્રમાણે - ક્ષીણ આભિનિબોધિક જ્ઞાનાવરણ આદિ પાંચ. - આંતરાય કર્મના પાંચ ભેદો તે આ પ્રમાણે - ક્ષીણ દાનાંતરાય ઈત્યાદિ પાંચે અંતરાયનો ક્ષય. - આયુષ્યના ચાર ભેદ - ક્ષીણ નકામુક આદિ. Page #122 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.