________________
૧|ર નિ - ૧૦૧૬, ભા.૧૫૯
આવયક-મૂલસૂત્ર સટીક અનુવાદ,
(PROOF-1)
• ભાષ્ય-૯-વિવેચન :
દારિક, વૈકિય, આહારક, વૈજસ, કામણ શરીર ઓઘ-સામાન્યથી મૂલ પ્રયોગ કણ છે. ઉત્તર પ્રયોગ કણ તે મૂળશરીરથી પિત્ત થયેલા શરીરથી નિષ્પન્ન થાય છે. અર્થાતુ જે પ્રયોગથી લોકમાં નિપજ્ઞ મૂલ પ્રયોગથી નિપજ્ઞ થાય છે તે ઉત્તરકરણ. આ ઉત્તર કરણ આધ ત્રણ શરીરમાં જ સંભવે છે. અહીં એવું કહેવા માંગે છે કે - પાંચ ઔદારિક શરીોમાં પહેલાં સંઘાત કરણ તે મૂળ પ્રયોગકરણ કહેવાય છે, અંગ-ઉપાંગ આદિ કરણ તે ઉત્તકરણ કહેવાય. તે ઔદાસ્કિાદિ ત્રણમાં સંભવે છે, તૈજસ-કામણમાં સંભવતું નથી.
તેમાં દરિયાદિ અાઠ અંગો મૂલકરણ છે, તે આ પ્રમાણે છે - • ભાષ્ય-૧૬૦-વિવેચન -
મસ્તક, છાતી, પેટ, પીઠ, બે બાહુ, બે સાથળ, એ આઠ અંગો છે. જ્યારે આંગળી આદિ ઉપાંગ છે. બાકીના અંગોપાંગ છે. બાકીના કોટલે હાથ-પગાદિ.
• ભાષ્ય-૧૬૧-વિવેચન :
વાળ આદિ નિમણિ અને સંસ્કાસ્વા, નખ અને દાંતને રંગવા વગેરે. તે દારિક અને વૈડિયનું ઉત્તરકરણ છે. યથાસંભવ આ યોજના કચ્છી. ઔદારિકમાં વિરોષથી ઉત્તરકરણ છે, જેમકે કાન આદિ નાશ પામે ત્યારે તેનું સંસ્થાપન કરાય છે તે વૈક્રિયા આદિમાં કહ્યું નથી, કેમકે તેના વિનાશનો અભાવ છે. સર્વથા વિનાશ અભાવે સંસ્થાપનાનો અભાવ છે. આવા પ્રકારનું ઉત્તરકરણ આહારમાં પણ નથી. કેમકે તેમાં માત્ર ગમનાગમન થાય છે.
અથવા આ બીજા પ્રકારે ગિવિધિકરણ છે. તે આ - સંઘાતકરણ, પરિશાટકરણ અને સંધાતપરિશાદ કા. તેમાં આદ્ય ત્રણ શરીરે જે તૈજસ, કાર્મણરહિત છે તેમાં આ પ્રણે કરણો સંભવે છે. બેમાં તો છેલ્લા બે જ હોય.
• ભાણ-૧૬૨-વિવેચન :
પહેલાં ત્રણના સંઘાત સાટન અને તદુભય થાય છે, તૈજસ અને કામણનો સંઘાતસાટન કે સાટન થાય છે. હવે દારિકને આશ્રીને સંઘાત આદિ કાળમાનને કહે છે -
• ભાષ્ય-૧૩-વિવેચન -
દારિકમાં સંઘાત એક સમયમાં હોય છે, પરિસાડણ પણ એક સમયમાં હોય છે, સંઘાત પરિસાડા ત્રણ સમય ન્યૂન શુલ્લક ભવ હોય છે. અહીં વાત • સર્વ સંઘાતકરણ યોક સમય થાય છે. જેમ તપેલ કડાઈમાં પહેલા સમયે પુડલો માત્ર તેલને જ ગ્રહણ કરે છે, પણ ત્યાગ કરતો નથી. બીજા વગેરે સમયમાં ગ્રહણ અને ત્યાગ બંને કરે છે કેમકે તેવા પ્રકારે સામર્મયુક્તત્વ હોય છે. પુદ્ગલો સંઘાત-ભેદ ધર્મવાળા હોય છે. એ રીતે જીવ પણ પહેલા સમયે ઉત્પન્ન થતો દારિક શરીર પ્રાયોગ્ય દ્રવ્યોને ગ્રહણ કરે છે પણ મૂકતો નથી. દ્વિતીયાદિમાં લે-મૂક બંને કરે છે એથી સંઘાતની એક સમયની સ્થિતિ છે. તે પ્રમાણે પરિશાટન કરણ ત્રણ સમય ગૂન શુલ્લક ભવ ગ્રહણ કર્યું. કેમકે અહીં જઘન્યકાળ પ્રરૂપવાનો છે, તેથી વિગ્રહથી ઉત્પન્ન થયેલો જીવ લેવો કેમકે તેમાં ભવના બે સમય ઓછા થઈ શકે, અહીં મુલ્લક ભવ જઘન્યાયુનો હોય છે.
E:Maharajsaheb\Adhayan-33\Book33AL.
• ભાષ્ય-૧૬૪-વિવેયન -
આ જઘજય સંધાતાદિ કાલેમાન કલું ઉત્કૃષ્ટ તો સમય ન્યૂન ત્રણ પડ્યોપમાં વિરહ : અંતકાળ કહે છે, ઔદાકિને વિરો તે આ હોય છે -
અહીં ઉકાળ કહેવાનો હોવાથી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થયેલો ત્રણ પલ્યોપમ આયુવાનો જીવ લેવો. આ ભવના શરીરનું સાટન કરી ત્રણ પડ્યોપમ પ્રમાણ પભવાયુનો પહેલા સમયે સંઘાત કરે છે બીજા વગેરે સમયે સંઘાતપરિશાદ, તેથી ઉત્કૃષ્ટ સંઘાત-પાિટ કાળ સંઘાત સમયથી ખૂન થાય છે. તેનાથી સંઘાતના સમયથી ન્યૂન ત્રણ પલ્યોપમ થાય છે. * * * * * * * * * [pોપ અને પરિહાર ગાયા અમે છોડી દીધેલ છે.) એ પ્રમાણે ઔદારિક જઘન્ય અને ઉત્કૃષ્ટ સંઘાત પરિશાદ કાળ કહો. સંઘાત અને પરિશાટ તો એક સમય જ છે. બીજો સમય અસંભવ છે. હવે સંઘાતાદિ વિરહ ઘન્ય અને ઉત્કૃષ્ટ ભેદે કહે છે. વિરહ તે અંતરકાળ કહેવાય છે. દારિકમાં તે સંધાતાદિનો આ વિરહ છે.
• ભાણ-૧૬૫-વિવેચન -
ત્રણ સમય હીન ક્ષુલ્લકભવ એ સર્વ સંઘાતનું અંતર છે. પૂર્ણ શુલ્લક ભવ એ સર્વણાટનું અંતર છે, ઉત્કૃષ્ટ તો પૂર્વકોટિના સમયથી અધિક -સાયોપમ અને સર્વશાટનું એક સમય ન્યૂન તેટલું અંતર છે.
બઈમ્ • મવગ્રહણ, સબંઘશાટકનો અંતકાળ, ત્રણ સમયહીન સર્વબંધનો, ક્ષુલ્લક તો સંપૂર્ણ શાટકનો જાણવો. ઈત્યાદિ - X - તેનો ભાવાર્થ ભાષ્ય ગાથાથી જાણવો. જેમકે - સઈ સંઘાત અંતકાળ જઘન્યથી બમ સમય મૂળ છાલક ભવે છે, બે વિગ્રહગતિના સમય અને બીજો સંઘાતનો સમય. તે શુલ્લક ભવ ઘરીને પરભવમાં વિગ્રહ ગતિયો જાય ત્યારે પક્ષના પ્રથમ સમયે સંઘાતયત જાણવો ઉત્કૃષ્ટ 13સમયાધિક પૂર્વકોટિ અધિક, તે સાગરોપમ અવિયસ્થી આ સંઘાત છે. પૂર્વકિોટિ આપ્યું ધારણ કરીને, દેવતા છેઠનું આયુ ભોગવી, આ સ્ત્રીના સમયે સંપાતયત થાય - - * * * * * * * * હવે સંધાત-પરિશીટ અંતર ઉભયરૂપ જાણાવવા કહે છે -
• ભાણ-૧૬૬-વિવેચન :
દારિક સંબંધી ગ્રહણ શાટન ઉભયરૂપનું જઘન્ય અંતર છોક સમય છે, ઉત્કૃષ્ટ તો ત્રણ સમય સહિત 31-સાગરોપમ છે. ભાવાર્થ માટે ભાષ્યગાથા કહે છે -
મયાંતર જઇને સમય નિવિધ્યસ્થી સંઘાતમાં પમ તે ત્રણ સમય અને 33-સાગરોપમાં થાય, દેવાયુમાં 33-સાગરોપમ ભોગવીને અહીં આવીને બીજા સમયે સંઘાતવત જ જાણવું. ઔદરિકને આશ્રીને સર્વ સંઘાતાદિ વતવ્યતા કહી.
હવે વૈકિયને આશ્રીને કહે છે - • ભાષ્ય-૧૬મવિવેયન
વૈકિય સર્વ સંઘાત જઘન્યથી રોક સમય અને ઉત્કૃષ્ટથી બે સમય છે. વળી વૈકિય વિદુર્વણામાં સાક્ત તે એક જ સમય નિર્દેશામેલ છે.
વૈકિયસંઘાત, કાળથી સર્વસ્તોક સમય જ છે. 7 શબ્દ ‘જ'કાર અર્થમાં છે. આ દારિક શરીરીના વૈક્રિયલબ્દિવાના વિ4ણાના આભે અને દેવનાકોને તે પ્રથમ વખત શરીર ગ્રહણમાં હોય. બે સમય માન ઉત્કૃષ્ટ પૈકિય સંઘાત કાળ વર્તે છે. તે વળી ઔદાકિ શરીરને વૈકિચલબિવાળાને તેની વિવેણાના આરંભે જ વૈકિયસંઘાત સમયથી