________________ અધ્ય 4/5 24 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (20) એષણા સમિતિ - અષણાનો ત્યાગ-પરિહાર ન કરે. જો કોઈ તેની પડિગોયણા - પ્રેરણાદિ કરે તો તે સાધુ સાથે પણ ઝઘડવા લાગે. વળી તેનો અપરિહાર કરતાં કાયાના ઉપરોધમાં વર્તે છે, તે રીતે વર્તતા પોતાને અસમાધિમાં જોડે છે. આ રીતે સંક્ષેપથી ત્રણે ગાવાનો અર્થ કહ્યો. વિસ્તારથી જાણવા દશાશ્રુતસ્કંધ આગમ દ્વારા જાણી લેવું. * સૂઝ-૨૬ - એકવીસ બલદોષ, બાવીશ પરીષહો, તેનીશ સૂત્રકૃ4 આગમના કુલ આધ્યાનો, ચોવીશ દેવો, પચીશ ભાવના, છનીશ - દશાપુતસ્કંધ બૃહd કહ્યું અને વ્યવહાર એ ત્રણના મળીને ઉદ્દેશનકાળ, સત્તાવીશ પ્રકારે અણગારનું ચાસ્ત્રિ, ફાવીશ ભેદે આચાર પ્રકલ્પ, ઓગણત્રીશ ભેદે પાપકૃતના પ્રસંગો વડે, કીશ મોહનીય સ્થાનો વડે, એકMીશ સિદ્ધોના ગુણો વડે, [plીશ યોગ સંpaહ વડ]... - જે કોઈ પણ પ્રકારે મને દિવસ સંબંધી અતિચાર થયા હોય તે-તે અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું.. * વિવેચન-૨૬ : [ સૂઝમાં ર૧ થી 3રથી સુધીના 12 બોલનું પ્રતિકમણ છે, જેમકે - શબલ દોષ, પરીષહો, ઈત્યાદિ તેમાં બત્રીસમો બોલ યોગસંગ્રહ છે, તેની નિયુક્તિ અને વિવેયન આ ભાગમાં નથી પણ ચોથા ભાગમાં છે.] 0 એકવીસ શબલ દોષ વડે થયેલ અતિચારોનું - શથન * કાબચીતરું, તે શબલ ચાસ્ત્રિના નિમિત્તત્વથી હસ્ત કર્મકરણ આદિ ક્રિયા વિશેપને શબલ કહે છે. કહ્યું છે - થોડાં પણ અપરાધમાં જેમાં સાધુ મૂલગુણમાં ન વર્તે, તે ચારિત્રને મલિન કરવાથી શબલવ કહેવાય છે. આવા એકવીશ શબલ સ્થાનોને દર્શાવતા કહે છે - (1) હસ્તકર્મ કરે, (2) મૈથુન સેવે, (3) રબે ખાય, (4) આધાકર્મ ભોગવે, (5) રાજપિંડ ભોગવે, (6) કીત ભોગવે, (3) પ્રામિત્ય ભોગવે, (8) અભિહતા ભોગવે, (9) આશ્લેધ ભોગવે, (10) અભીષ્ણ ભોગવે. (11) ગણ સંક્રમણ કરે, (12) દક્ લેપ કરે, (13) માયા સ્થાનોને સેવે, (14) પ્રાણાતિપાત આકૃદ્ધિ કરે, (15) મૃષાવાદ કરે, (16) દત્તને ગ્રહણ કરે, (17) અંતર વિના પૃથ્વી સ્થાને શય્યા કે નિષધા કરે, સનિષ્પ, સરસ્ક ચિતવતું શિલાદિમાં આવાસ કરે, આકષ્ટિથી સાંડસરાણસબીજ વાવતું સસંતાનકમાં સ્થાનાદિ કરે, (18) આદિથી મૂળ, કંદ આદિ તથા હરિતકાયાદિને ખાય. (19) ઉદક લેપ કરે, (20) શીતોદકાદિયુક્ત ભાજનથી અપાતા ભોજન-પાન ગ્રહણ કરે અને (21) આવા પ્રકારના શબલ દોષયુક્તને ભોગવે. [અહીં વ્યાખ્યા કરીએ છીએ તો પણ મૂર્ણિની વ્યાખ્યા અને દશાશ્રુતસ્કંધની મૂર્ણિ પણ જોવા સૂયા છે.] o હવે ઉક્ત દશ ગાથામાં જણાવેલા ૨૧-શબલ દોષની વ્યાખ્યા - (1) હસ્તકર્મ સ્વયં કરે છે, બીજા પાસે કરાવે છે. (2) મૈથુન તે દેવ, મનુષ્ય કે તિર્યંચ વિષયક એ ત્રણેમાં અતિક્રમ આદિ વડે સાલંબન સેવતા શબલ દોષ. (3) સગિના ખાતા શબલ દોષ. અહીં ચતુર્ભાગી જાણવી. (1) દિવસે ગ્રહણ કરી દિવસે ખાય, (2) દિવસે ગ્રહણ કરેલ રમે ખાય, (3) રાગે ગ્રહણ કરેલ રમે ખાય, (4) રાત્રે ગ્રહણ કરેલ દિવસે ખાય. આમાં ત્રણ ભંગો અશુદ્ધ છે માત્ર પહેલો ભંગ યોગ્ય છે, તેને અતિકમતા શબલ દોષ થાય છે. તેમાં સંનિધિ આદિને સેવતા પણ દોષ લાગે. (4) આધાકર્મ ભોગવે - પ્રગટ અર્થ છે. (5) રાજપિંડ ભોગવે - પ્રસિદ્ધ છે. (6) ક્રીત-ખરીદીને લાવેલને ભોગવે. (3) પ્રામીત્ય - ઉધર લાવેલું આપે તે ભોગવે. (8) અભિહત - સામેથી લાવેલ હોય તે ભોગવે. (9) આશ્લેધ - છીનવીને લાવેલ હોય તે ભોગવે. ચારથી નવ દોષ પિંડનિર્યુક્તિ આદિમાં પ્રસિદ્ધ છે, તે પ્રમાણે જાણી લેવા. આ દોષ સેવનથી શબલ ચારિત્રિ થાય. (10) અસકૃતુ પચ્ચખાણથી ભોગવતા શબલ દોષ. (11) છ માસની અંદર જ એક ગણથી બીજા ગણમાં સંક્રમણ કરતાં શબળદોષ થાય. સિવાય કે જ્ઞાન, દર્શન કે ચાસ્ત્રિના હેતુથી આવું સંક્રમણ કરે. (જ્ઞાનાદિમાં દોષ નથી.) (12) એક જ માસમાં ત્રણ વખત ઉદક લેપ કરે, લેપ એટલે નાભિપ્રમાણ જળ, કહ્યું છે કે- જંઘાદ્ધ સંઘ નાભિલેપ તેનાથી આગળ તે ‘લેપોપરિ’ તેને શબલ દોષ કહ્યો. (13) ત્રણ માયા સ્થાનોનું પ્રચ્છાદનાદિ કરતો શબલ દોષ પામે. (14) આકથિી - જાણીને પૃથ્વી આદિનો પ્રાણાતિપાત કરતાં શબલદોષ લાગે. (15) મૃષાવાદ કરતાં શબલ દોષ. (16) અદd ગ્રહણ કરતાં શબલ દોષ.. (17) અંતરરહિત એટલે સીધાં જ સચિત પૃથ્વી ઉપર સ્થાન-કાયોત્સર્ગ કરે, શય્યા, શયન, નૈધિકી કરતાં શબલ દોષ. - સનિગ્ધ જળ વડે, સરજક પૃથ્વી, જ વડે ચિત્રિત શિલા કદાચ સચેતન પણ હોય. લેલુ-ટેકું, કોલ-ધુણો, તેનો આવાસ એટલે ધુણા વડે ખવાયેલ કાષ્ઠ, ત્યાં સ્થાનાદિ કરતાં શબલ દોષ. એ પ્રમાણે ઇંડા આદિની સાથેની ભૂમિ ઉપર પણ સ્થાનાદિ કરતાં શબલ દોષ લાગે છે.