________________
૪૭
III તાપ ચાંગદષ્ટિથી દિવ્ય ચેાગમા દર્શન.
આમ ભક્તિયેાગ, જ્ઞાનયેાગ ને કયેાગની સમ્યક્ વ્યવસ્થારૂપ ગમાનું યથાર્થ દર્શીન સમ્યક્ એવી મેગાષ્ટિથી જ થાય છે; આ દિવ્ય નયનથી જ જિનમાંનું દ્દિવ્ય દર્શન થાય છે. આ પરમાથ દૃષ્ટિ વિના તે બધુય અંધારૂ છે. ‘આંખ વિનાનું અંધારૂં' રે' એ લેાકેાક્તિ અહી. પરમા માર્ગોમાં સાવ સાચી જાય છે. દૃષ્ટિઅંધતા ટળી ન હેાય ત્યાંસુધી આધ્યાત્મિક એવા મેાક્ષમા ંનુ અથવા જિનના મૂળમાર્ગનું દન થાય નહિ; જિનના આ અધ્યાત્મપ્રધાન પરમાÖમા દેખવા માટે તે આ દિવ્ય ચગદૃષ્ટિનુ ઉમ્મીલન થવુ' જોઈએ, અને જીવની દૃષ્ટિઅંધતા ટળવી જોઇએ. આ અંતરંગ માનું દર્શન ગાડરીઆ પ્રવાહ જેવી ખહિરગ એઘદૃષ્ટિથી ન જ થઈ શકે. એટલા માટે જીવેની એ ગતાનુગતિક ગાડરી પ્રવાહ જેવી લૌકિક એવષ્ટિ દૂર કરાવી, દિવ્ય જિનમા ના યથાર્થ દશ નાથે આધ્યાત્મિક દૃષ્ટિ અર્પવા માટે જ, અને યાગબિન્દુના પ્રાંત ‘ રોજ: સ્ત્રાવોનોષન: ' લેાક યાગદ્યષ્ટિવાળા થા !–એ પેાતાના આશિવચનને ચિરતા કરવાને અર્થે જ આદ્રષ્ટા મહર્ષિ હરિભદ્રાચાય જીએ આ ‘ચેગર્દષ્ટિસમુચ્ચય ’ ગ્રંથનુ' નિર્માણ કરેલુ. દશ્ય થાય છે. કારણ કે તેવી દૃષ્ટિના અભાવે અલૌકિક આધ્યાત્મિક માને પણ ગતાનુગતિક લેકે લૌકિક દૃષ્ટિએ એઘદૃષ્ટિએ દેખે છે ! મહાત્મા આન'દઘનજી પાકાર કરી ગયા છે કે ચર્મ નયણુ કરી માર્ગ જેવતા રે, ભૂલ્યા સયલ સંસાર.
,
જાણે
,
.
પણ જિનના–વીતરાગને રત્નત્રયીરૂપ મૂળમાગ તા કેવળ શુદ્ધ આત્મપરિણતિરૂપ ઢાઈ મુખ્યપણે આધ્યાત્મિક માર્ગ છે, પરમા મા છે, અતરંગ ભાવમાગ છે. જાતિ–વેષના ભેદ વિના જે કઈ પણ આ યથેાક્ત મેાક્ષમાર્ગ સાધે છે, આત્મામાં પરિણમાવે છે, તે જ મેાક્ષ પામે છે. અર્થાત્ શુદ્ધ આત્માને જાણવા, શ્રદ્ધવે ને આચરવા એ જ એક સનાતન નિશ્ચય સાધ્ય લક્ષ્યમાં રાખી, સમસ્ત દ્વાદશાંગીના સારરૂપ શુદ્ધ નયદીપિકા ' પ્રત્યે નિર'તર દૃષ્ટિ ઠેરવી, તેના સસાધનરૂપ પરમા સાધક શુદ્ધ વ્યવહારને જે સેવે છે, નિશ્ચય-વ્યવહારને સમન્વય સાધે છે, તે જ મેક્ષ પામે છે. કારણ કે સ્વરૂપભ્રષ્ટ થવાથી જ આત્માનું સ ંસારપરિભ્રમણ થયુ છે, અને સમસ્ત વ્યવહારનું પણ પ્રધાન ને એક જ પ્રયેાજન આત્માને સ્વરૂપમાં આણી ‘નિજ ઘર' પધરાવવાનું છે. એટલે વ્યવહાર સમ્યગૂદન-જ્ઞાનચારિત્રરૂપ વ્યવહાર રત્નત્રયીની ઉત્તરાત્તર શુદ્ધિ દ્વારા આ સ્વરૂપઆરે પણુરૂપ પ્રથમ ભૂમિકા · નિજ પદ' પ્રાપ્ત કરી, જીવ નિશ્ચયરત્નત્રયીરૂપ મેક્ષમાના સાધક–સાધુ ખની, ઉત્તરાત્તર ઉચ્ચ ઉચ્ચ ભૂમિકાઓને-દશાઓને સ્પર્શતા સ્પર્શતા મેાક્ષમાગે આગળ
*
'जह जिणमयं पवज्जह मा ववहारणिच्छए मुयए ।
ોળ વિના છિન્ન તિર્થં બોળ ૩૫ તત્ત્વ !।”—આ વચન
66
सुद्धा सुद्धादेसो णायव्वो परम भावदरिसीहिं ।
વહાલેેશિયા પુળ ને હુ ગમે ટ્ટિા મારે ।”—શ્રી સમયસાર, ગા, ૧૨