________________
ઢીમાદષ્ટિ : વેધસ વેધ પદ- ઇચ્છે છે જે જોગીજન'
“ સર્વત: સ્વત્તનિમે માથું, ચેતયે યમદ્ સ્વમિêમ્ | નાસ્તિ નાસ્તિ મમ શ્ચન મેદ્દઃ, શુદ્ધવિનમન્હે નિધિરશ્મિ ।।” —સમયસારકળશ “ પર્યાયષ્ટિ ન દીજીએ, એક જ કનક અભ’ગ રે નિવિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિર્જન એક રે,”—આનંદઘનજી.
ઇત્યાદિ પ્રકારે આત્મભાવના ભાવતા આ પ્રસ્તુત પરમ ભાવિતાત્મા નિશ્ચય સભ્યષ્ટિ જીવ કયારેય પણ કોઈ પણ પ્રકારની આકુલતા પામતા નથી, સદાય ઉદાસીન ભાવથી સ્વસ્થ રહે છે, નિરંતર આત્માના નિજાન૪માં નિમગ્ન રહે છે.
પણ આવા આ નિશ્ચય વેદ્યસ વેદ્યપદથી અન્ય એવુ· જે વ્યાવહારિક વેધસ વેધપદ છે, તે તે એકાંતે જ અસુંદર છે, ભલું નથી, રૂડું નથી. કારણ કે ઉપર કહ્યુ. તેમ તેનાથી ભવભ્રમણની રખડપટ્ટી અધ થતી નથી, સસાર પરિભ્રમણ ચાલુ જ રહે છે. હા, પુણ્યધ થાય છે, પણ ભવિચ્છેદ થતા નથી, માટે તેના અવલબને પણ પદ્મ સુંદર નિશ્ચય વેધસ વેધપદ પામવાના નિરતર લક્ષ આત્માથી એ રાખવા જોઇએ.
⭑
જે કહે છે—
(૨૮૧)
अवेद्यसंवेद्यपदमपदं परमार्थतः
पदं तु वेद्यसंवेद्यपदमेव हि योगिनाम् ॥ ७२ ॥
અપ જ છે પરમાથી, પદ્મ અવેધસ વેદ્ય,
પદ્મ તા નિશ્ચય ચાગિનું પદ જ વેદ્યસ‘વેદ્ય, ૭૨
અથ અવેધસ વેદ્ય પદ એ પરમાથી અપદ જ છે. નિશ્ચય યાગીઓનુ પદ તા વેધસ વેધ પદ જ છે,
વિવેચન
અવેધસવેદ્ય પદ જે ઉપરમાં એકાંતે જ અસુંદર કહ્યું, સારૂ રૂડુ નથી એમ કહ્યું, તે શા કારણથી એમ છે, તેનું અહીં સ્પષ્ટીકરણ કર્યું" છે. અવેધસવેદ્યપદ્ય જો પરમાથી
વૃત્તિ:-વેદ્યસંવેદ્યપર્મ્-અવેદ્યસંવેદ્ય પદ મિથ્યાદષ્ટિ આશયસ્થાન. એટલા માટે જ કહ્યુ' –ાપટ્ પરમાર્થત:-પરમાથથી અપદ છે.યથાવસ્થિત વસ્તુ તત્ત્વતાના અપદનથી–અજાણપણાથી. પૐ તુ—પણ પદ તા, વેદ્યસંવેદ્યપરમેથ-વેદ્યસ'વૈદ્ય પદ જ, જેનુ લક્ષણ કહેવામાં આવે છે તે, અન્વ યેાગથી, (શબ્દના થાય અથ પ્રમાણે એ જ ‘પ૬’ છે,) દ્વિ-નિશ્ચય, યોશિનામ્—યાગીઓનું,