Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 347
________________ ઢીમાદષ્ટિ : વેધસ વેધ પદ- ઇચ્છે છે જે જોગીજન' “ સર્વત: સ્વત્તનિમે માથું, ચેતયે યમદ્ સ્વમિêમ્ | નાસ્તિ નાસ્તિ મમ શ્ચન મેદ્દઃ, શુદ્ધવિનમન્હે નિધિરશ્મિ ।।” —સમયસારકળશ “ પર્યાયષ્ટિ ન દીજીએ, એક જ કનક અભ’ગ રે નિવિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિર્જન એક રે,”—આનંદઘનજી. ઇત્યાદિ પ્રકારે આત્મભાવના ભાવતા આ પ્રસ્તુત પરમ ભાવિતાત્મા નિશ્ચય સભ્યષ્ટિ જીવ કયારેય પણ કોઈ પણ પ્રકારની આકુલતા પામતા નથી, સદાય ઉદાસીન ભાવથી સ્વસ્થ રહે છે, નિરંતર આત્માના નિજાન૪માં નિમગ્ન રહે છે. પણ આવા આ નિશ્ચય વેદ્યસ વેદ્યપદથી અન્ય એવુ· જે વ્યાવહારિક વેધસ વેધપદ છે, તે તે એકાંતે જ અસુંદર છે, ભલું નથી, રૂડું નથી. કારણ કે ઉપર કહ્યુ. તેમ તેનાથી ભવભ્રમણની રખડપટ્ટી અધ થતી નથી, સસાર પરિભ્રમણ ચાલુ જ રહે છે. હા, પુણ્યધ થાય છે, પણ ભવિચ્છેદ થતા નથી, માટે તેના અવલબને પણ પદ્મ સુંદર નિશ્ચય વેધસ વેધપદ પામવાના નિરતર લક્ષ આત્માથી એ રાખવા જોઇએ. ⭑ જે કહે છે— (૨૮૧) अवेद्यसंवेद्यपदमपदं परमार्थतः पदं तु वेद्यसंवेद्यपदमेव हि योगिनाम् ॥ ७२ ॥ અપ જ છે પરમાથી, પદ્મ અવેધસ વેદ્ય, પદ્મ તા નિશ્ચય ચાગિનું પદ જ વેદ્યસ‘વેદ્ય, ૭૨ અથ અવેધસ વેદ્ય પદ એ પરમાથી અપદ જ છે. નિશ્ચય યાગીઓનુ પદ તા વેધસ વેધ પદ જ છે, વિવેચન અવેધસવેદ્ય પદ જે ઉપરમાં એકાંતે જ અસુંદર કહ્યું, સારૂ રૂડુ નથી એમ કહ્યું, તે શા કારણથી એમ છે, તેનું અહીં સ્પષ્ટીકરણ કર્યું" છે. અવેધસવેદ્યપદ્ય જો પરમાથી વૃત્તિ:-વેદ્યસંવેદ્યપર્મ્-અવેદ્યસંવેદ્ય પદ મિથ્યાદષ્ટિ આશયસ્થાન. એટલા માટે જ કહ્યુ' –ાપટ્ પરમાર્થત:-પરમાથથી અપદ છે.યથાવસ્થિત વસ્તુ તત્ત્વતાના અપદનથી–અજાણપણાથી. પૐ તુ—પણ પદ તા, વેદ્યસંવેદ્યપરમેથ-વેદ્યસ'વૈદ્ય પદ જ, જેનુ લક્ષણ કહેવામાં આવે છે તે, અન્વ યેાગથી, (શબ્દના થાય અથ પ્રમાણે એ જ ‘પ૬’ છે,) દ્વિ-નિશ્ચય, યોશિનામ્—યાગીઓનું,

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388