________________
દીપ્રાપ્તિ: અજ્ઞાનરૂપ અવેધસ વૈદ્ય ભવાભિન દીને
પ્રભુ મુદ્રાને ચેાગ પ્રભુ પ્રભુતા લખે....હા લાલ. દ્રવ્ય તણે સાધમ્ય સ્વ સપત્તિ એળખે....,, એળખતાં બહુમાન સહિત રુચિ વધે....,, રુચિ અનુયાયી વીય ચરણુધારા સધે....હા લાલ દીઠો ”—શ્રી દેવચ’દ્રુજી. આમ આત્મસ્વરૂપનું ભાન થતાં પરભાવ પ્રવૃત્તિ ઘટે છે, ને સ્વભાવ પ્રવૃત્તિ વધે છે, એટલે શ્રી આદિ સમસ્ત પરભાવ હેય છે—ત્યાગવા યાગ્ય છે, અને એક શુદ્ધ આત્મભાવ જ આદૈય છે-ગ્રહણ કરવા ચેાગ્ય છે, એવા નિશ્ચલ નિશ્ચયરૂપ વિવેક આત્મગ્રાહક આત્મામાં થાય છે. તેથી કરીને ખરેખરા ભાવથી આ જીવના દેશથયે ટળે પર્- વિરતિ, સવરતિ આદિ પરિણામ અવશ્ય ઉપજે છે. અને આ ગ્રહણુતા ’ સમસ્તની પરમ રહસ્યભૂત મુખ્ય ચાવી (Master-Key) આ છે કેઆત્માના ગ્રાહક થાય એટલે પરનુ' ગ્રહણપણુ' એની મેળે છૂટી જાય છે, તત્ત્વના ભાગી થાય એટલે પરનું ભાગ્યપણું આપેાઆપ ટળે છે.
“ આત્મગ્રાહક થયે ટળે પરગ્રહણુતા,
39
તેનાથી અન્ય કહે છે-
""
(૨૯૧)
તત્ત્વèાગી થયે ટળે પરભાગ્યતા. ધર્મ” શ્રી દેવચ'દ્રજી
આ ઉપરથી તાત્પર્ય એ છે કે–ક્ષાયિક સમ્યગ્દષ્ટિપણુ એ જ નિશ્ચય વેધસવેદ્ય પદ છે, એ જ સાચુ' સમકિત, પારમાર્થિક સમ્યગ્દર્શન છે. એ ‘ પદ્મ'ની પ્રાપ્તિ વિના વ્યવહાર સમ્યગ્દર્શન માત્રથી પેાતાનું વાસ્તવિક સમકિતીપણું માની બેસનારા ભ્રાંતિમાં રમે છે, અને તેવી ભ્રાંતિથી આગળ આધ્યાત્મિક પ્રગતિ કરતાં અટકે છે. પણ જે વ્યવહાર સમ્યગ્દર્શન માત્રથી સંતાષ ન માનતાં, વ્યવહાર સમ્યગ્દર્શનના આલેખન સાધનથી પણ સાધ્ય નિશ્ચય સમ્યગ્દર્શનના નિરંતર લક્ષ રાખી-તાત્ત્વિક નિશ્ચય વેદ્યસવેદ્ય પદને ઝ ંખતા રહી તેની પ્રાપ્તિ વિના જપતા નથી, તે અવશ્ય આધ્યાત્મિક પ્રગતિ કરતા રહે છે. એ આ ઉપરથી સહેજે સમજાય છે.
। इति वेद्यसंवेद्य पदाधिकारः ।
અવેધસવધ પદ અધિકાર
अवेद्यसंवेद्यपदं विपरीतमता मतम् । भवाभिनन्दिविषयं समारोपसमाकुलम् ॥ ७५ ॥
વૃત્તિ:-બેયસંવેધવનુંવિતમ્ અવેધસ વેધ પદ વિપરીત, તો-આનાથી, આ વેધસ વેધ પદ્મથી, મત્તÇ—મત છે, ઇષ્ટ છે, માનેલુ છે.
તે આ પ્રકારે વેદ્ય ' એટલે અવેદનીય—ન વેદી શકાય તે, વસ્તુસ્થિતિથી તથાપ્રકારના ભાવચેાગી સામાન્યથી પણુ અવિકલ્પક જ્ઞાનવર્ડે ગ્રાહ્ય નહિ. તે ગ્રહણ ન કરી શકાય એવું,—તથાપ્રકારના