________________
અલાદષ્ટિ : દુરારાધ્ય મનમર્કટ, તત્ત્વષા
*
ศ
જે જે કહુ. તે કાન ન ધારે, આપ મતે રહે કાલે; સુર નર પંડિત જન સમજાવે, સમજે ન મહારા શાળે....હા કુશ્રુ મે' જાણ્યુ. એ લિંગ નપુસક, સકલ મરદને ઠેલે; બીજી વાતે સમરથ છે નર, એહુને કેાઈ ન જેલે....હા કુથ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહિ ખાટી;
એમ કહે તે નવિ માનુ, એ કહી વાત છે મેાટી....હા કુથુ’—શ્રી આનંદઘનજી એમ ચિંતવી તે વિચારે છે કે-આવા ચંચલ દુરારાધ્ય મનને મ્હારે શી રીતે ઠેકાણે આણવુ ? કારણ કે પાણીમાં પથરા પડતાં પાણી જેમ ડોળાઇ જાય છે, તેમ આ મ્હારૂં દુષ્ટ મને પણ જ્યાં ત્યાં ગમનરૂપ વિક્ષેપના પથરા પડતાં ડોળાઇ મનમર્કટને કેમ જાય છે. · આ ચંચલ મન તે મથન કરનારૂં ને અત્યંત અળવાન છે. ઠેકાણે આણુત્રુ...? વાયુની જેમ તેના નિગ્રહ કરવા ઘણું! કઠિન છે.'× માટે હવે મ્હારે કેમ કરવું ? વૈરાગ્ય ને અભ્યાસનેા ઉગ્ર પ્રયાસ નહિ કરવામાં આવે તે આ મન કી વશમાં આવવાનું નથી, એ તે એના સ્વભાવ પ્રમાણે ચારે કાર ભટકયા કરવાનું છે; માટે આ મનરૂપ વાંદરાને કયાંક ખાંધી રાખુ તા ઠીક! અથવા એના જોગુ કાઇ કામ સાંપી દઉં એટલે એ ખિચારૂ ભલે ચઢ–ઉતર કર્યા કરે! એમ વિચારી તે, જેણે તે મનને। જય કર્યાં છે, એવા પરમાત્મ પ્રભુના ચરણરૂપ થાંભલા સાથે આ મનને પ્રેમની સાંકળથી બાંધી રાખે છે! એટલે એ ખાપડુ. આડુ અવળું ચસી શકતું નથી ! અથવા તે એને શ્રુત–સ્કંધમાં રમવા માટે છૂટુ` મૂકી ઘે છે, એટલે તેમાં તે ભલે આરેહ-અવરાહુણ કર્યાં જ કરે! ભલે આત્મારૂપ ફળ ધરાઇ ધરાઈને ખાવા હાય તેટલા ખાય ! ભલે વચનરૂપ પાંદડાને ચૂંટી કાઢે! ભલે નયરૂપ શાખાઓમાં લટકીને હીંચકા ખાય ! ભલે વિશાલ તિરૂપ મૂલ ભાગમાં નાચ્યા કરે કૂદ્યા કરે!
*
“ મનડું દુરારાધ્ય તે... વશ આણ્યુ, આગમથી મતિ આણું; આનંદઘન પ્રભુ મ્હારૂં આણેા જો, તે સાચુ કરી જાણુ.....હા કુંથુ′′—શ્રી આનંદઘનજી ૪. તત્ત્વ-શુશ્રુષા
ત્રીજો ગુણ પ્રગટે છે, કારણ કે ખીજો જિજ્ઞાસા ગુણુ
"C
(૨૧૩)
આ દષ્ટિમાં શુશ્રુષા નામના
× સંપતું હિ મન: ફ્ળ પ્રમાથિ વવત્ દઢમ્ |
(6
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥ असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् । અભ્યાસેન તુ હૌન્તેય વૈરાગ્યેળ જ વૃદ્ઘતે ।।” —ગીતા अनेकान्तात्मार्थ प्रसत्रफलभारातिविनते, वचः पर्णाकीर्णे विपुलनयशाखाशतयुते ।
समुत्तुंगे सम्यक् प्रततमतिमूले प्रतिदिनं श्रुतस्कंधे धीमान् रमयतु मनोमर्कटममुम् ॥”
—શ્રી ગુણભદ્રસ્વામીજીકૃત શ્રી આત્માનુશાસન