________________
(૧૫૮)
યોગદૃષ્ટિસમુચ્ચય
योगक्रियाफलाख्यं यच्छ्रयतेऽवञ्चकत्रयम् । साधुनाश्रित्य परममिषु लक्ष्य क्रियोपमम् ||३४|| અવ’ચકત્રય પરમ જે, યોગ ક્રિયા ફૂલ નામ; સાધુ આશ્ર–તે ખાણની, લક્ષ્ય ક્રિયા સમ આમ. ૩૪
અઃ—સાધુઓને સત્પુરુષોને આશ્રીને, યાગ ક્રિયા ને ફુલ નામનું પરમ અવચકત્રય ( ત્રિપુટી ) સ ́ભળાય છે; તેને બાણુની લક્ષ્યક્રિયાની ઉપમા છે.
વિવેચન · નિલ સાધુ ભગતિ લહી....સખી૰ યાગ અવંચક હાય....રે સખી કિરિયાવ′ચક તિમ સહી સખી॰ કુલ અવંચક જોય રે સખી૰ ચંદ્રપ્રભુ૦’’-શ્રી આનંદઘનજી
ચેાગાવ'ચક, ક્રિયાવ'ચક અને વાવ'ચક એ ત્રણ પ્રકારના અવહેંચકની ત્રિપુટી શાસ્ત્રમાં કહેલ છે. આ અવંચક એક પ્રકારના અવ્યક્ત સમાધિવિશેષ-ચેગવિશેષ છે, નાના પ્રકારના ક્ષયેાપશમને લીધે ઉપજતા તેવા પ્રકારને આશયવિશેષ-ચિત્તત્રણ અવંચક પરિણાર્વિશેષ છે. ‘ અવ'ચક' એટલે શુ? અવંચક એટલે વચે નહિ, છેતરે નહિ તે. જે કદી ખાલી ન જાય, ચૂકે નહિ', આડાઅવળા વાંકે જાય નહિ, એવા અમે, અચૂક, અવિસ'વાદી, રામખાણુ તે અવચક. યાગ એવો કે કદી વચ્ચે નહિ...–ચૂકે નહિ–વાંકે જાય નહિ તે ચેાગાવચક, ક્રિયા એવી કે કદી વચ્ચે નહિ – ફોગટ જાય નહિં વાંકી જાય નહિ તે ક્રિયાવ ચક. ફૂલ એવુ કદી વચે નહિ ખાલી જાય નહિ'—વાંકુ જાય નહિ, તે ફલાવચક
6
આ પરમ-ઉત્તમ એવું અવચકત્રય સાધુઓને એટલે કે સાચા સાધુગુણથી શે।ભતા સત્પુરુષોને આશ્રીને છે, સાચા · મુનિ' એવા જ્ઞાની પુરુષાને અવલખીને છે, એમ તેને સબંધ સમજવાનેા છે. એટલે કે સાચા સાધુસ્વરૂપ સત્પુરુષના-સદ્ગુરુને યાગ, જોગ, તથારૂપ ઓળખાણ તે ચેાગાવચક છે; તે યેગકી વચે નહિ. અમેધ હાય, અવશ્ય
વૃત્તિ:-યોગક્રિયા હાર્થ ચાદ્ભૂયતેડવ=ત્રયમ્—કારણ કે યોગ, ક્રિયા તે ફુલ નામનું અવચકત્રય આગમમાં સંભળાય છે,-‘ ચાવજ્રશ્ન: યિાવશ્ર્વ : ાવ : ' એ વચન ઉપરથી. આ અવ્યક્ત સમાધિ જ છે, તેના અધિકારમાં પાઠ છે તેથી. આ ચિત્ર (જૂદા જૂદા) ક્ષયાપશમથકી તથાપ્રકારના આશયવિશેષ છે. અને આ સાધૂન શ્રિય-સાધુએને આશ્રીતે, સાધુએ એટલે મુનિએ; પદ્મ-પરમ એવું અવ ંચકત્રય, સ્વરૂપથી તે આ દ્ગુરુ યે મમ્-ખાણની લક્ષ્યક્રિયાની ઉપમાવાળુ છે. ખાણની લક્ષ્યક્રિયા, તેની પ્રધાનતાએ કરીને, તેનાથી અવિસંવાદિની જ હોય,-નહિ તેા લક્ષ્યક્રિયાપણાને અયાગ હાય તેટલા માટે, (ખાણુ ખરાખર તાકે એ જ લક્ષ્યક્રિયા, નહિ તે લક્ષ્યક્રિયા બને નહિ.... ) એમ સાધુઓને આશ્રીતે યોગાવ’ચક તે, તેના ચેગના અવિસંવાદી હોય છે; એમ તેની 'દનાદિ ક્રિયા અને તેના લતે આશ્રીતે, આ ગેમ જ, દૃષથી છે.