Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
(અહીં વધારે કહેવાથી શું ? ગુરૂની પરમકૃપા વિના લાખો
કરોડો
(२) अनित्यमिति निर्दिश्य संसारेसंकटालयम् ।
वैराग्यपथदर्शी चसः गुरुर्विहितः बाल ॥ હે બાલા! સંસાર અનિત્ય અને દુઃખોનું ઘર છે એમ સમજાવીને જે
* શાસ્ત્રોથી પણ ચિત્તની વિશ્રાંતિ (શાંતિ) દુર્લભ છે.) (६) नतत्सुखं सुरेन्द्रस्य नसुखं चक्रवर्तिनाम्।
यत्सुखं वीतरागस्य मुनेरेकान्तवासिनः ॥ એકાંતમાં રહેતા વીતરાગ મુનિને જેવું સુખ હોય છે, તેવું સુખ
ચક્રવર્તી સમ્રાટોને તથા દેવરાજ ઈન્દ્રને પણ નથી હોતું. (७) चातुर्यवान्विवेकीच अध्यात्मज्ञानवान् शुचिः ।
मानसं निर्मलं यस्य गुरुत्वं तस्य शोभते ॥
જેઓ ચતુર હોય, વિવેકી હોય, અધ્યાત્મના જ્ઞાતા હોય, પવિત્ર હોય
તથા નિર્મળ માનસવાળા હોય એમનામાં ગુરૂપણું શોભે છે. (૮) પુરવનિર્મના: શાન્તા: સાધવો મિતમવિUT: I
कामक्रोधविनिर्मुक्ताः सदाचारा जितेन्द्रियाः ॥ ગુરૂઓ નિર્મળ, શાંત, સાધુ સ્વભાવવાળા, મિતભાષી,
કામક્રોધથી રહિત સદાચારી અને જીતેન્દ્રિય હોય છે. (૨) ત્યારે નિશા ઉપસંસારવાધેિ: 1
सेतु बंधायते नाथं देशिकं तमुपास्महे ॥
જેની ચરણરજનો એક નાનો અમથો કણ પણ ગમે તેવા સંસારસાગરને
તરી જવાને સેતુ બની જાય છે એવા શ્રીગુરૂની ચાલે આપણે ઉપાસના કરીએ.
વૈરાગ્યનો માર્ગ બતાવે છે તે ગુરૂ કહેવાય છે. ( રૂ) સર્વસર્વેદસન્ડ્રોઇનિર્મૂત્રનવિઘHUT: ||
जन्ममृत्युभयनोयःस गुरुः परमो मतः ॥
સર્વ પ્રકારના સંદેહોનો જડમૂળથી ઉચ્છેદ કરવામાં જે ચતુર છે અને જન્મ, મરણ તથા ભયનો નાશ કરે છે તે ગુરૂ પરમગુરૂ (સદ્ગુરૂ) કહેવાય છે. (४) बहुजन्मकृतात् पुण्याल्लभ्यतेऽसौ महागुरुः ।
लब्ध्वाऽमुंन पुनर्याति शिष्य स्संसारबन्धनम् ॥
અનેક જન્મોમાં કરેલાં પુણ્યોથી આવા મહાગુરુ પ્રાપ્ત થાય છે તેમને પામીને શિષ્ય ફરીથી સંસાર બંધનમાં પડતો નથી અથત મુક્તિને પામે છે. (५) यस्य दर्शनमात्रेण मनसः स्यात् प्रसन्नता।
स्वयं भूयात्धृतिऑतिः स भवेत् परमो गुरुः॥ જેમના દર્શનમાત્રથી મન પ્રસન્ન બને, આપમેળે ધીરજ અને
શાંતિ પ્રાપ્ત થાય તે પરમગુરુ છે. (६) स्वशरीरंशवं पश्यन् तथा स्वात्मानमद्वयम् ।
यः स्त्रीकनकमोहघ्नः स भवेत् परमोगुरुः ॥ સ્વશરીરને શબ સમાન જુએ અને પોતાના આત્માને પોતાનો
For
resim