Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
વિજયજીનું સ્વાચ્ય ધોરાજીમાં અતિગંભીર હોવાના
• સં. ૨૦૫૧માં સ્વપુત્ર પ. પૂ. આ. નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબનું સ્વાથ્ય સમાચાર મળતાં જ સાહેબે પોતાનો વિહારક્રમ બદલાવી
કથળવા લાગ્યું ત્યારે તેમની સમાધિ માટે સતત જાગૃત એવા પૂજ્યશ્રી તેમને નિત્ય તાત્કાલિક ધોરાજી તરફ વિહાર કરી મહાત્માને અંતિમ
જીવાભિગમસૂત્રનું શ્રવણ કરાવી જીવસૃષ્ટિની પરિસ્થિતિનું જ્ઞાન કરાવી પાર્થિવદેહની નિર્ધામણાની આરાધના કરાવી હતી.
નશ્વરતા, અનિત્યતા આદિ અંગે અવારનવાર મનન-ચિંતન કરવા પ્રેરણા આપતાં અને તેમના • સં. ૨૦૪૮ માં સંઘસ્થવિર પ. પૂ. આ. અંતકાળ પર્યત સતત સમાધિપ્રદાન કરી હતી. ભદ્રંકરસૂરિ મ.સા. પાસે ગ્લાન મુનિ હેમેન્દ્રવિજય હતા | સં. ૨૦૫૪માં ગાંધીનગર ઉપાશ્રયમાં સ્વશિષ્ઠ મુનિ નયનરત્નવિજયજીને ન્યૂમોનીયા અને તે અવસરે મુનિ નરરત્નવિજયજીને જોગની થતાં ૯૨ વર્ષની ઉંમરે સતત અપ્રમત્તપણે તેમની પાસે બેસી માનસિક સમાધિદાન કરતાં હતાં. આરાધના કરવાની હોવાથી વૈયાવચ્ચ માટે મહાત્માની • ૯૩ વર્ષની ઉંમરે સં. ૨૦૫૫ના ચાતુર્માસ દરમ્યાન નૂતન મુનિ આવશ્યકતા જણાતાં પૂજ્યશ્રીએ તાત્કાલિક પોતાના જ્ઞાનવલ્લભવિજયજીને મેલેરીયા તાવનો હુમલો થયો તે અવસરે સ્વયં આ મુનિરાજને શિષ્ય મુનિ નયનરત્ન વિજયજીને સહાયક બનવા માટે બલવણના પાણીના પોતા મૂકતાં હતાં. અને સહવર્તિ મુનિ અટકાવતાં ત્યારે કહેતાં મને સેવા મોકલ્યા અને લગભગ બે-ત્રણ માસ મહાત્મા ત્યાં રહ્યા કરવાનો લાભ કયાંથી મળે ? હતા.
પૂજ્યપાદશ્રીની પ્રેરણાથી “ધર્મરસિક તીર્થવાટિકા’ વાસણા-અમદાવાદના સંકુલમાં • સં. ૨૦૪૯ના ચાતુર્માસના અંતના સમયમાં ગ્લાન-વૃદ્ધ સાધ્વીજી ભગવંતોની જીવનસંધ્યાની સમાધિ માટેપૂજ્યશ્રી વાસણામાં બિરાજમાન હતા ત્યારે સમાચાર | ‘શ્રી સુધમસ્વિામી ગ્લાન-વૃદ્ધ આરાધનાધામ’ મધ્યે આજે લગભગ ૪-૫ ગ્લાન-વૃદ્ધ મળ્યા કે વિજયનગરમાં ઉપા. સુરેન્દ્રવિજય અને પં. સાધ્વીજી ભગવંતો સાથે તેમની સેવા કરનારા સાધ્વીજી ભગવંતો સમત લગભગ ચૌદ મણિરત્નવિજય બે જ મહાત્મા છે અને પંચાસજી સાધ્વીજી ભગવંતોને સમાધિપૂર્વક સંયમજીવનની આરાધનાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. મહારાજને હાર્ટએટેકનો હુમલો થયો છે ત્યારે સાહેબે - આ રીતે જ્યાં જ્યાં વૈયાવચ્ચની આવશ્યકતા જણાય ત્યાં વૈયાવચ્ચવ્યસની આ મહાત્મા પોતાની પાસે પણ પૂરતાં મહાત્મા ન હોવા છતાં ત્યાં પદ, પર્યાય, પક્ષ કે ઉંમર આદિનો કોઈપણ ભેદ રાખ્યા વગર તરત દોડી જઈ મહાત્માને મહાત્માની આવશ્યકતા હોય તો હું અહીંથી સાધુને મોકલું સમાધિ આપવા સતત સાવધ રહેતા. એમ સમાચાર મોલ્યા, સામેથી મહાત્માએ જણાવ્યું કે | દીક્ષા થઈ ત્યારથી કુશાગ્ર બુદ્ધિવાળા આ મહાત્મા સતત જ્ઞાનાભ્યાસમાં પણ સદા મગ્ન હાલ સ્વાથ્ય સારું છે તેથી તાત્કાલિક સાધુની ન રહેતાં. અને પૂજ્યોની અસીમ કૃપાથી આગમ અને છેદગ્રંથોનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આવશ્યકતા નથી. પછી ચાતુર્માસની પૂર્ણાહુતિ થતાં એકવાર અરિહંતપદના ૨૦ ઉપવાસ કરેલા તે દરમ્યાન આખા મહાનિશિથ સૂત્રનું પોતે સાહેબ તથા પોતાના સંસારી પુત્ર આ. નરરત્નસૂરિ હસ્તલેખન કર્યું હતું. અને જે જે આશ્રિતવર્ગ હોય તેને અધ્યાપન કરાવવામાં હંમેશા તત્પર મહારાજ સાહેબ સાથે બધા મહાત્મા વિહાર કરી રહેતાં, રખે ને સાધુ જ્ઞાનાભ્યાસ વિનાનો રહી જાય ! આ રીતે જીવનના છેલ્લા વર્ષોમાં પણ વિજયનગર ગયા અને ૧ માસ પયંત મહાત્માને સહાયક સેવાભાવી મુનિને રોજના બે-બે કલાક સુધી છેદગ્રંથોનું અધ્યાપન કરાવીને તેના ગૂઢ રહસ્યોનું બન્યો.
તપથી દિવ્યસુખોની સમૃદ્ધિ થાય.
તઘથી મહાસિદ્ધિ પ્રાપ્ત થાય.
a ૧૨૦