Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
થાપાનો હાડકાનો ગોળો તૂટતા તેનું ઓપરેશન સિદ્ધગિરિની શત્રુંજય હોસ્પીટલમાં કરવામાં નિદોર્ષ ભિક્ષાચર્યાનો આગ્રહ રાખ્યો હતો અને કટોકટીના આવ્યું, છતાં પારણું કરવાની કોઈ ઇચ્છા ન હોવા છતાં ઓપરેશનના કારણે લેવાયેલી ભારે સમયે એકલા રોટલા ને પાણી, કાચા પૌંઆ ને પાણી, માત્ર એન્ટીબાયોટીક દવાઓને કારણે અઠવાડિયા બાદ મગજ ઉપર ગરમી ચડી જવાથી સતત ખાખરા ને પાણીથી પણ હજારો આયંબિલો કરતા હતાં. અરે મગજ ઉપર થતી વિપરિત અસરોને લક્ષમાં લઈ અસમાધિને અટકાવવા ફાગણ સુદ ૧ ના ! વિહારમાં નિર્દોષ ભિક્ષા મળવાનો સંભવ ન હતો ત્યારે દિવસે સાંજે પ-00 કલાકે અતિદુ:ખી હૈયે અખંડ ૪૬૦૧ આયંબિલનું પારણું કર્યું હતું. દમણથી સીસોદરા (દ. ગુજરાત) ના વિહાર દરમ્યાન
• દીક્ષા થઈ ત્યારથી ૭૮ વર્ષની ઉંમર સુધી પર્યુષણ મહાપર્વનો અટ્ટમ, વર્ષની ત્રણ અફાઈ કરીન વિહાર કર્યા હતા. ચોમાસીના છઠ્ઠ અને દિવાળીનો છટ્ટ અવશ્ય કરતાં હતાં.
કાયક્લેશ : • સંસારી અવસ્થાથી શરૂ કરેલ જ્ઞાનપંચમી, મૌન એકાદશી અને સંવત્સરીના ઉપવાસ
જીવનભર શરીર સાથે યુદ્ધ કરીને ઘોરાતિઘોર આજીવન કર્યા હતા.
આરાધનાઓ દ્વારા કાયાનો પૂરેપૂરો કસ કાઢી નાંખ્યો હતો. પૂજ્યશ્રીના જીવનમાં કરેલ અમુક તપોનો ખ્યાલ તો છેલ્લા ૧૩ વર્ષથી અખંડ સેવા કરી
| સંયમ લઈ આ સંયમપૂત દેહ દ્વારા ગુજરાત, સૌરાષ્ટ્ર, રહેલ મુનિરાજને પણ ન હતો. આ રીતે બીજી અન્ય પણ આપણા સૌથી અજ્ઞાત તપારાધના
કચ્છ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક આદિ ક્ષેત્રોમાં હજારો અતિગંભીર એવા આ મહાત્માએ કરેલ હશે જેની કોઈ નોંધ નથી.
કીલોમીટરનું વિચરણ કરીને તે ભૂમિઓને પાવન કરી હતી. | પૂજ્યશ્રીના જીવનમાં લગભગ ૩૦૬૫ ઉપરાંત ઉપવાસો થયો છે જેનું સામાન્ય વિવરણ
અને જીવનના છેલ્લા લગભગ ૧૩-૧૪ વર્ષ ૮૦થી ૯૫ નીચે દર્શાવેલ છે.
વર્ષની જૈફ વયે પણ કાયાનો કસ કાઢવા ઉગ્ર વિહારો કર્યા
હતા જેમ કે૩૦ઉપવાસ - ૧ વાર ૧૭ ઉપવાસ - ૨ વાર ૯ ઉપવાસ - ૩ વાર
. • વિ. સં. ૨૦૪૪માં સંઘસ્થવિર પ. પૂ. આ. ૨૪ ઉપવાસ - ૨ વાર ૧૬ ઉપવાસ - ૨ વાર ૮ ઉપવાસ - ૮ વાર
ભદ્રંકરસૂ. મ. સા. ના પ્રયત્નોથી શ્રીસંઘના પ્રશ્નોના ૨૩ ઉપવાસ - ૨ વાર ૧૫ ઉપવાસ - ૨ વાર ૭ ઉપવાસ - ૩ વાર
નિવારણાર્થે વિશાળ મુનિ સંમેલનનું આયોજન થતાં ૨૨ ઉપવાસ - ૨ વાર ૧૪ ઉપવાસ - ૨ વાર ૬ ઉપવાસ - ૫ વાર
તેઓશ્રીના અતિ આગ્રહથી ૫.પૂ. હિમાંશુ સૂ. મ. સા. ૨૧ ઉપવાસ - ૨ વાર ૧૩ ઉપવાસ - ૨ વાર ૫ ઉપવાસ - ૫ વાર
લગભગ ૮૨ વર્ષની ઉંમરે અખંડ આયંબિલની દીર્થ ૨૦ઉપવાસ - ૨ વાર ૧૨ ઉપવાસ - ૨ વાર ૪ ઉપવાસ - ૬ વાર
તપશ્ચર્યામાં ધીમે ધીમે વાંકાનેરથી વિહાર કરી અમદાવાદ ૧૯ ઉપવાસ - ૨ વાર ૧૧ ઉપવાસ - ૨ વાર ૩ ઉપવાસ - ૫૫ વાર
પહોંચ્યા હતા. ૧૮ ઉપવાસ - ૨ વાર ૧૦ઉપવાસ - ૨ વાર ૨ ઉપવાસ - ૨૧૦વાર
• વિ. સં. ૨૦૪૪ના ચાતુર્માસ બાદ પં.
૧ ઉપવાસ - ૧૩૫૦ થી અધિક વાર અરવિંદવિજય ગણિવર્ય અને પં. યશોવિજય ગણિવર્યને જીવન દરમ્યાન કુલ ૧૧૫૦૦ થી અધિક આયંબિલ કર્યા હતા. હા સાહેબજીએ જીવનભર આચાયપદ પ્રદાન કરવા માટે પૂ. આ. ભદ્રંકર સૂ. મ.સા. ની
તપથી સન્મતાની પ્રાપ્તિ થાય.
તપથી પરમાનંદની પ્રાપ્તિ થાય.
૬૧.
.