Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
વર્ધમાન આયંબિલ તપઃ
તો કાલે સવારે પુનઃ આ ૨000 પગથિયા વધારાના ચડવા | વર્ધમાન આયંબિલનો પાયો નાંખ્યો ત્યારે કોઈ કલ્પના નહતી કે આટલા બધા આયંબિલ થઈ
પડશે. તેથી મુનિ નરરત્ન વિજયને જણાવે છે ‘તમે નીચે શકશે. તેથી વર્ષમાં શાશ્વતી બે ઓળીના અવસરે વર્ધમાન તપની ઓળી કરતા હતા. ધીમે ધીમે
જઈ વાપરીને સાંજના સમયે ઉપધિ લઈ પાછા આવજો. ઓળીઓ આગળ વધતાં લાલચ લાગી કે હવે તો વધુ ઓળી કરવામાં આવે તો કદાચ જીવનમાં ૫૦
આપણે અહીં જ સંથારો કરી લેશું...” અને મુનિ નરરત્ન ઓળી તો થઈ જશે. તેથી બે શાશ્વતી ઓળીની સાથે સાથે તથા વચગાળામાં પણ બીજી વર્ધમાન
| વિજય નીચે જઈ વાપરીને ઠંડક થતાં ઉપર પધાર્યા ત્યારે તપની બે ઓળી કરવા લાગ્યા. તેથી જોતજોતામાં તો ૫૦ ઓળી સુધી પહોંચી ગયા. પછી તો જ્યારે
પણ સાહેબની પરિસ્થિતિમાં હજુ કોઈ ફેરફાર થયો ન હતો. વિહારમાં હોય ત્યારે વર્ધમાનતપની ઓળીઓ કરતાં અને સ્થાને હોય ત્યારે ઉપવાસો કરવા માંડ્યા
તાવના કારણે આખું શરીર કણસતું હતું. ઠંડીના આ હતા. અને પછી તો વર્ધમાન તપની ઓળીઓ પણ કંઈક ને કંઈક વિશેષતાથી કરતાં હતાં.
દિવસોમાં સંથારો કરવા યોગ્ય સ્થાન હજુ૧00 પગથિયા • વિ. સં. ૨૦૦૬માં વાંકાનેર ચાતુર્માસના છેલ્લા માસ દરમ્યાન સહવર્તિ નાના મહાત્માને
દૂર ધોળી પરબ પાસે રામજીમંદિર હતું... જેમ તેમ કરી વર્ધમાન તપની ૧૪ ઓળી થઈ હોવાથી કહ્યું ‘તમે ૧૫-૧૬-૧૭ મી ઓળી સાથે કરો તો હું તમારી
સાહેબ ત્યાં પહોંચ્યા અને ત્યાંના મહંતને પરિસ્થિતિથી
વાકેફ કરી વિનંતી કરીને રાતવાસો કર્યો... અનુકૂળ સ્થાન સાથે ૫૧ મી ઓળી કરૂં અને આપણે બન્ને ગિરનારના શ્રી નેમિનાથ દાદાને ભેટી પારણું કરશું.”
મળી જવાથી રાત્રિ દરમ્યાન થાક અને તાવ ઉતરી ગયો.. મહાત્મા તો તૈયાર થઈ ગયા... વિહાર પણ શરૂ થયો અને સાહેબના સંકલ્પની કસોટીઓનો
સવારે પ્રતિક્રમણ-પડિલેહણાદિ આવશ્યક ક્રિયા પૂર્ણ કરી પ્રારંભ થયો. બન્ને વારાફરતી તાવમાં પટકાવાનું શરૂ થયું... એકવાર તો વિહારમાં ભેંસના
શીધ્ર દાદાને ભેટવાના મનોરથ સાથે પગરવનું મંડાણ કર્યું તબેલામાં સુવાનો અવસર આવ્યો... અંતે વિહાર કરીને ધીમે ધીમે ગિરનારની તળેટીમાં
ત્યાં તો તેમના સંકલ્પબળનો પ્રભાવ ગણો કે શાસનદેવોની પહોંચ્યા... સવારે સાહેબે ૫૧ મી ઓળીની પૂર્ણાહુતિના ઉપવાસના પચ્ચકખાણ કરી ગિરિવરના
કોઈ સહાય ગણો! બાકી રહેલા લગભગ ૧૫00 પગથિયા પગથિયા ચડવાનો પ્રારંભ કર્યો... હજુતો ૫00 પગથિયા ચડ્યા હશે ત્યાં શાસનદેવોએ આ
માત્ર ૧૫-૧૭ મિનિટમાં ચડી ગયાં અને મન મૂકીને મહાપુરૂષની પુનઃ કસોટી શરૂ કરી... સાહેબને ધીમે ધીમે તાવ ચડતો હોવાનો અનુભવ થયો છતાં
દાદાની ભક્તિ કરીને નીચે પધારી તળેટીમાં ૫૧મી દાદાને ભેટવાની ભાવનાથી આગળ તો વધતાં હતાં પરંતુ જ્યાં ૨૦00 પગથિયાં સુધી પહોંચ્યા
વર્ધમાન આયંબિલ તપની ઓળીનું પારણું કર્યું હતું. ત્યાં પરિસ્થિતિ અત્યંત કથળવા લાગી... હવે એક એક ડગલું પણ એક એક માઈલ જેવું
• ૫૪ મી ઓળી દરમ્યાન સિદ્ધગિરિ માં સ્થિરતા અનુભવાતું હતું... છતાં જેમ તેમ કરીને લગભગ બીજા ૧૫૦પગથિયાં આગળ વધતાં જ્યાં રાજા
હોવાથી રોજની બે યાત્રા સાથે ૧૦૮ યાત્રા કરી. ભરથરીની ગુફા આવે છે ત્યાં ઓટલા ઉપર ઢળી પડ્યાં... દેહ આખો જ્વરના દાહથી ધગધગતો
• વિ. સં. ૨૦૦૭ ની સાલમાં સિદ્ધગિરિમાં હતો... અન્ય મહાત્મા તથા પુત્રમુનિ નરરત્ન વિજય દાદાના દરબારમાં પહોંચી ભક્તિ કરીને
નિવૃત્તિનિવાસમાં ચાતુર્માસ માટે જેઠ વદ-૫ના પ્રવેશ કર્યો પાછા ફરતાં હતાં ત્યારે પિતામુનિની પરિસ્થિતિ પામી વિનંતી કરી ‘આપ નીચે પધારો ! કાલે પુનઃ
ત્યારથી માગશર વદ ૫ એમ કુલ ૬ માસ દરમ્યાન ૫૫+ યાત્રા કરશું.’ સાહેબ વિચારે છે હવે દાદાના દર્શન વિના પારણું તો કરવાનું નથી તેથી નીચે જઈશ
પ૬+ ૫૭ મી ઓળી સળંગ કરી હતી.
તપથી જીનમાં મધુરતા થાય,
તપથી સિદ્ધપદની સિદ્ધિ થાય.