Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
પૂજ્યશ્રીના વરદહસ્તે શ્રી નેમિજિનસેવાટ્રસ્ટના ઉપાશ્રયના મુખ્ય ખંડમાં | અષાઢ સુદ ચૌદશથી ચોમાસાની આરાધનાનો નિત્યક્રમ શરૂ થયો..... આરાધકોની આરાધનાથે બાલબ્રહ્મચારી શ્રીનેમિનાથ પરમાત્મા આદિ
વહેલી સવારે નિદ્રાત્યાગ. જિનબિંબોની ચલ-પ્રતિષ્ઠા કરવામાં આવી... ઉપાશ્રયમાં જ્યાં પૂજ્યશ્રી . રાઈય પ્રતિક્રમણ. બિરાજમાન હતા તેના બહારના પ્રાંગણમાં આરાધકોને ગિરનાર સન્મુખ રહી v પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં ‘જયતળેટી’ અને ગિરનાર સમક્ષ બેસીને આરાધના કરવામાં વિશેષ ભાવો પ્રગટ થાય તે માટે ગિરનારના પહાડમાંથી
ઉષાભક્તિ કરવામાં આવતી હતી જેમાં - લાવેલ કેટલીક શિલાઓ ઉપર અઢાર અભિષેક કરી તે શિલાઓની પ્રતિષ્ઠા
ગિરનારની સ્તુતિ, કરવામાં આવી હતી... આ આરાધના માટે તૈયાર થયેલ ‘જયતળેટી’ પાસે
ગિરનાર વંદનાવલી ઊભા રહી ગિરનાર ગિરિવરના જિનાલયનું આલાદક દર્શન થતું હતું... શ્રી
દેવવંદન નેમિજિન સેવાયૂસ્ટના પ્રવચનખંડમાં મહામં ગલકારી નાણ
શ્રીનેમિજિન ભક્તામરસ્તોત્ર મંડાઇ...પૂજ્યશ્રીના મંગલાચરણ બાદ ચાતુર્માસિક આરાધનાના સહયોગદાતા શ્રીયુત પ્રકાશભાઈ વસાએ ૧૬ ઉપવાસના પચ્ચકખાણ કરવા
ગિરનારના ૯ ખમાસમણા. સાથે દ્વિતીય ઉપધાન ૩૫ ઉપવાસથી કરવાનો મંગલ પ્રારંભ કર્યો... સાથે સાથે
૯ લોગસ્સનો કાઉસ્સગ્ન. તેમના કલ્યાણમિત્ર નિતીનભાઈ અને જન્મે અજૈન એવા ગણેશભાઈ પટેલ . ભક્તિગીત પણ મૂળવિધિથી પાંત્રીસુ કરવા માટે જોડાયા હતા, તેઓ સાથે ત્રણ આરાધક જ પચ્ચકખાણ આદિ લગભગ સવા કલાકે સામુહિક ઉષાભક્તિની ભાઈઓ મૂળવિધિથી અઢારીયું કરવા માટે જોડાયા... અનેક આરાધકોએ બાર આરાધના થતી... વ્રત-તપ આદિ ઉચ્ચર્યા હતા... આ મંગલ વિધિની પૂર્ણાહુતિ થતાં અનેક ૯૬ વર્ષની જૈફ વયે પણ પૂજ્યશ્રી નિત્ય ‘ભવભાવના' ગ્રંથ આધારિત આરાધકોએ શ્રીનેમિનાથ દાદાને ભેટવા માટે યાત્રાર્થે પ્રયાણ કર્યું હતું...
વૈરાગ્યરસથી ભરપૂર જિનવાણીનું સુધાપાન કરાવતાં હતા...
નિત્ય સ્નાત્રમહોત્સવપૂર્વક સામુહિક પૂજા.
નિત્ય ગિરનાર ભક્તિ