Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 140
________________ રહિત, કોઈપણ જાતના વિષાદ વગર, અવિરત સમાધિ સાથે, સર્પ જેમ આજુબાજુ કયાય સ્પર્શ કર્યા * ઘોડાને કાબૂમાં રાખવા માટે વપરાતા લોખંડના સાધન વગર જ દેરમાં પ્રવેશ કરે તેમ આ ધન્ના અણગાર રાગરહિતપણાએ કરીને, લોકો પણ ખાતાં ન હોય | સમાન હાથનો અગ્રભાગ ! તેવા, જેવા મળે તેવા શુષ્ક અને નીરસ, જેની ઉપર માખી પણ બેસવાનું પસંદ ન કરે તેવા આહારાદિ # કંપવાનો રોગ થયો હોય તેમ કમરથી મસ્તક સુધીના ગ્રહણ કરીને ચડતે રંગે વીતરાગના ચિંધેલ માર્ગે વિચરણ કરવા લાગ્યા હતા... શરીરનું માંસ, રુધિર ભાગમાં કંપન! બાળી નાખ્યું હતું... તપની આગના તાપમાં શરીર બળી ગયું હતું... જાણે કે બળેલું બાવળનું વૃક્ષ ! * અતિપ્લાન, દુર્બળ મુખકમળ ! * કાષ્ટ સમાન સુકાયેલી ત્વચા ! * એકદમ ઊંડા ઉતરી ગયેલા આંખના ખાડા ! છતાં તપ “જિર્ણ જોડાં સમાન સૂકા પગ! દ્વારા કોઈ વિશિષ્ટ સૌંદર્ય અને લાવણ્ય પ્રાપ્ત થયેલ હોય તેવા * હાડકાં, ચામડાં, શિરા, સ્નાયુઓ, માંસ, લોહી આદિના અપૂર્ણપણાથી ક્ષીણ દેહ ! તપના તેજવાળા વદનકમળ ઉપર શાન્તિ, ઉપશમ અને * કલ ધાન્યના તાજા ફળો સુકાયેલા હોય તેવી પગની આંગળી ! પ્રસન્નતા જ દેખાય ! શરીર નહીં માત્ર આત્મવીર્યથી જ જીવતા # માત્ર હાડકાની સંધિના સ્થલ ભાગ સિવાય કાગડાની જંઘા, ઢેલની જંઘા કે કાકજંઘા નામની હોય તેવું લાગે ! વનસ્પતિની જેવી લોહી-માંસ રહિત સ્નાયુવાળી જંઘા! દીક્ષા પછી આઠ માસની આવી ઘોર સાધના બાદ * કાકજંઘા વનસ્પતિ કે મયુર-ઢેલ સમાન સાથળ પ્રદેશ ! વૈભારગિરિ પહાડ ઉપર એક માસનું અનશન ગ્રહણ કરી નવ * બોરીક, રીલ્લી, શાલ્મકી વૃક્ષ સમાન સાથળ ! માસના દીક્ષાપર્યાયના અંતે સ્વર્ગવાસ પામી તેમનો આત્મા * ઊંટના પગ સમાન કમરનો ભાગ ! અનુત્તર દેવલોકમાં ‘સર્વાર્થસિદ્ધ' નામના વિમાનમાં દેવસ્વરૂપે * જરદ ગાયના પગ સમાન ઉદરનો મધ્યભાગ ! ઉત્પન્ન થયો. ૩૩ સાગરોપમ(અસંખ્ય વર્ષ)નું આયુષ્ય ભોગવીને ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ પુનઃ * પાણી ભરવાની ચામડાની ખાલી મશક સમાન સુકાયેલ શરીર ! ઉત્કૃષ્ટ સંયમજીવનનું પાલન કરી સર્વ ર્મોનો ક્ષય કરીને * લોહી-માંસ આદિના અતિ અલ્પ પ્રમાણથી સુકાયેલ શરીર ! શિવવધૂ સાથે સંગમ કરશે. * ભૂખ-સુધાવેદનીયના ઉદય યુક્ત દેહ ! કેવું હશે મનોબળ? કેવી હશે આત્મશુદ્ધિની તમન્ના? * સૂકા પગ-જંઘા- સાથળાદિના અવયવો ! * લોહી-માંસ આદિના અભાવથી ઉદરમાં રહેલી પાંસળીઓ સમુદ્રના તરંગની જેમ ઊંચી નીચી દેખાય ! 88888 * લોહી-માંસ આદિના અભાવથી પાંસળીઓ વલયાકારવાળી બનવાથી અક્ષા નામના ફળની હારમાળા લાગે! તપથી આહારની અનાસક્તિ થાય. તપથી આત્મા ભવસંસારથી મુકત થાય.

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202