Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
ની
1
પાપોની હારમાળાઓ પણ બળીને રાખ થઇ જાય છે.) આ પૂજામાં ઉપાધ્યાય શ્રીયશોવિજય મહારાજ તો કહે છેकान्तारं न यथेतरो ज्वलयितुं, दक्षो दावाग्निं विना,
આમોસહી પમુહા બહુ લદ્ધિ, હોવે જાસ પ્રભાવે રે, दावाग्निंन यथापरः शमयितुं शक्यो विनाम्भोधरम्। અષ્ટ મહાસિદ્ધિ, નવનિધિ પ્રકટે, નમીયે તે તપ ભાવે નિજી ત: પવનંવિના નિમિતું નાચો યથાળો રં; રે...” कौघं तपसा विना किमपरो हन्तुं समर्थस्तथा॥ આમોસહી વગેરે અનેક લબ્ધિઓ જેના પ્રભાવે પ્રાપ્ત થાય જેમ જંગલને સળગાવવા માટે દાવાનળ સિવાય
છે, અષ્ટમહાસિદ્ધિ અને નવનિધાન પ્રગટ થાય છે તેવા તપને બીજો કોઇ ઉપાય નથી, દાવાનળને બુઝાવવા વર્ષા સિવાય
આપણે સૌ ભાવપૂર્વક નમસ્કાર કરીએ. પરંતુ આત્મલક્ષી જીવને અન્ય કોઇ ઉપાય નથી, વાદળોને વિખેરવા માટે પવન
કોઈ નામના કે કીર્તિની કોઈ કામના નથી હોતી. તે તો ચાહે છે
માત્ર કર્મની નિર્જરા અને શિવરમણીની રમણતાને ! વગર કોઇ ઉપાય નથી, એ રીતે કર્મોને ક્ષય કરવા માટે તપ
તપ તો કર્મના નાશ અને મોક્ષની પ્રાપ્તિ માટે કરવાનો છે. વગર બીજો કોઇ ઉપાય નથી.)
આ વાત મહાકવિ પૂ. ઉદયરત્ન મહારાજના કાવ્યની પંક્તિમાં सन्तोषस्थूलमूल: प्रशमपरिकरस्कंधबन्धप्रपंचः,
પણ મળે છે કે पंचाक्षीरोधशाखः स्फुरदभयदलः शीलसंपत्प्रवालः।
કીધાં કર્મ નિકંદવારે, લેવા મુક્તિનું દાન, श्रद्धाम्भ:पूरसेकद्विपुलकुलबलैश्वर्यसौन्दर्यभोगः, स्वर्गादिप्राप्तिपुष्पः शिवपदफलदः स्यात्तपः कल्पवृक्षः॥
હત્યા પાતિક છૂટવા રે, નહીં કોઈ તપ સમાન. | (તપ કલ્પવૃક્ષ છે, તેનું દૃઢ મૂળ છે સંતોષ, એની વિસ્તૃત ઘટા છે શાંતિ, એની શાખાઓ છે
ભવિકજન ! તપ કરજો મન શુદ્ધ ઇન્દ્રિયનિરોધ, એના સુંદર પાન છે અભયદાન, એના પલ્લવ છે શીલસંપત્તિ, તેનાં પુષ્પો છે શ્રદ્ધારૂપ
અનાદિકાળના સંચિત કર્મોનું નિકંદન કાઢવા અર્થાત્ તેનો જલસિંચનથી પ્રલ્લિત વિસ્તરીર્ણ કુલ, બલ, ઐશ્વર્ય, સૌદર્યથી ભરપુર સ્વર્ગ. આવું કલ્પવૃક્ષારૂપી તપ નાશ કરવા, મુક્તિપદની પ્રાપ્તિ કરવા, પૂર્વ થઈ ગયેલ હિંસાદિ મોક્ષસુખ આપનાર છે. તપસ્વીનું લક્ષ્ય હંમેશા કર્મક્ષય જ હોવું જોઈએ. શિવરમણીને વરવાના પાપાથી છૂટવા માટે તપ સમાન કોઈ અમોઘ સાધન નથી. માટે હે મનોરથવાળો આત્મા તેથી જ પેલી “શ્રી નવપદની પુજા” માં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ભવિકજન !મનની શુદ્ધિપૂર્વક તપ કરજો. વર્ણવેલી પંક્તિને વારંવાર દહોરાવતો હોય છે કે
બાહ્ય-અત્યંતર જે કહ્યાં રે, તપના બાર પ્રકાર, “સર્વ મંગલમાં પહેલું મંગળ વર્ણવીયું જે ગ્રંથ,
હોજો તેહની ચાલમાં રે, જિમ ધન્નો અણગાર. તે પદ, સિહું કાલ નમીજે,વર સહાય શિવપંથ.”
ભવિકજન ! તપ કરજો મન શુદ્ધ તપ સર્વ મંગલોમાં શ્રેષ્ઠ મંગલ છે, એટલા માટે ત્રણે કાળ સવાર, બપોર અને સાંજ તપપદને
તપના છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકાર શાસ્ત્રોમાં નમસ્કાર કરો. આ તપપદ મોક્ષમાર્ગમાં શ્રેષ્ઠ સહાયક છે.
કહેવામાં આવ્યા છે, તેથી જેમ ધન્ના અણગારે કરેલ તેમ તમે જે આવો આત્માર્થી પરભાવો પ્રત્યે ઉદાસીન બની તેનો ત્યાગ કરવા સાથે આત્મજ્ઞાનના સહારે તપ કરી શકો તેમાં પુરુષાર્થ કરો! હે ભવિકજન! મનની શુદ્ધિપૂર્વક આત્મભાવમાં સ્થિર થવા પ્રયત્નશીલ હોય છે.
તપ કરજો. તપથી વિનોની વિશ્રાંતિ થાય,
તપૂર્ણા જિનાજ્ઞાનું પાલન થાય