Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
'ઝિઈષિgયા થઇSS
પૂજ્યપાશ્રીજીના જુનાગઢ મકામે સમાધિપૂર્વક કાલધર્મના સમાચાર જાણ્યા... દિલને દુઃખ થયું... જૈનશાસનનો મહાન તેજસ્વી, તપસ્વી, સંયમી સિતારો આથમી ગયો.... ચતુર્વિધ સંઘ સાથે દેવવંદન થયું.... બીજા દિવસે ગુણાનુવાદનું પ્રવચન થયું... ઘણી સારી ઉપસ્થિતિ હતી. રવિવાર આવતો હોઇ ઝવેરરોડ મુલુંડ – વેસ્ટ સંઘમાં ગુણાનુવાદની મોટી સભા થઇ, જેમાં પૂ.આ. જિનેન્દ્રસૂરીશ્વરજી મ.સા. હું તથા અન્યોએ ગુણાનુવાદ કર્યા..... - પૂજ્યપાદ આ.ભ. હિમાંશુસૂરીશ્વરજી મ. સા.ના ૬૮
હતી...... વર્ષના દીર્ધ સંયમની સાધનામાં તપ-ત્યાગ-તિતિક્ષાસહિષ્ણુતા અજબ-ગજબ કોટીની હતી. નિર્દોષચર્યામય
.....વર્તમાન જૈન સંઘના અજોડ તપસ્વી, ઉગ્રસંયમી, સંઘ -શાસનના હિતચિંતક, સંઘજીવન હતું. ૯૬ વર્ષ સુધી સત્ત્વના બળે કર્મ સામે ઝઝુમ્યા શાસન માટે સમસ્તકાયાન ઘસી નાખનાર આપણા હતા. વિહારચર્યામાં વીર્ય ફોરવ્યું હતું, શાસનમાં સૌની
ભગવંતશ્રીમદ્ પૂજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના કાળધર્મના સમાચારે સખત આઘાત એકતા થાય.... તે માટે દીર્ઘ આયંબિલતપની આરાધનાના
આપ્યો છે. એક મહાન શાસનરક્ષકને આપણે ગુમાવ્યા. શાસનની મૂડી ગુમાવી અનેક કટોકટી ભવ્ય સુકૃતની કમાઈ કરી ગયા છે. શત્રુંજય અને ગિરનાર પ્રસંગના માર્ગદર્શક અને આશ્વાસનદાતાને ગુમાવ્યા , વિશ્વના વર્તમાન કટોકટીના ભયંકર તીર્થની આરાધના-ધ્યાન-જાપ દ્વારા અપૂર્વ સમાધિભાવ કાળમા સયમ બનતી
ધ્યાન જાપ દ્વારા અપર્વ સમાધિભાવ કાળમાં સંયમ અને તપના બળથી વિશ્વના રક્ષણ કરનાર આપણી વચ્ચેથી ચાલ્યા ગયા. પ્રાપ્ત કર્યો હતો. ગિરનારમાં સહસાવનમાં કલ્યાણકભૂમિનો
પણ એક વાત આપણે સૌ જાણીએ છીએ કે જન્મ પછી મૃત્યુ અને સંયોગ પછી વિયોગ જિર્ણોદ્ધાર, વતન માણેકપુરને સિધ્ધગિરિતીર્થની સત્તા
સંસારમાં અવશ્ય આવે જ છે. ભગવાન મહાવીર પરમાત્માને પણ જતાં કોઇ રોકી શકયા નથી સ્થાપનાથી મંડિત કરી ગયા, અમદાવાદ ધર્મરસિક તા એ વિકરાળ કાળ
તો એ વિકરાળ કાળ પાસે આપણું શું ચાલવાનું ? પણ એક ઉત્તમ તત્ત્વ એ છે કે પૂજ્યપાદશ્રી વાટિકામાં સ્થવિરાલય - અષ્ટાપદજી આદિ વિવિધ
જબરજસ્ત અલૌકિક અકલ્પનીય સાધના કરીને ગયા છે. તેમની ગેરહાજરીમાં પણ તેમનું અનુમોદનીય સુકૃતો જેઓશ્રીના ઉપદેશથી થવા પામ્યા છે. આલબેન અપૂર્વ સાધનાનું નામ એ
આલંબન અપૂર્વ સાધનાનું જોમ આપે તેમ છે એજ નજરમાં રાખી આપણે વર્તમાન દુઃખને સૌનું હિત થાય એવા જૈનશાસનની સુંદર પ્રભાવના કરી
વિસરવા કોશિશ કરીએ અને તેમના પરોપકારપરાયણતા, ઔદાર્ય, સહનશીલતા, તપની સ્વના જીવનને ધન્ય બનાવી ગયા છે. પોતાના સંસારી પુત્રને
તેજસ્વિતા, સંયમની ઉચ્ચતા, સાદગી વગેરે અનેકાનેક ગુણોને સતત યાદ કરી તેના અંશો નાની વયમાં ચારિત્ર અપાવી ઉત્તરોત્તર તુતીયપદ સુધી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીએ. આ રીતે જ આપણે તેમને શ્રેષ્ઠ અંજલિ આપીએ અને એમના પહોચાડ્યા, આ. નરરત્નસૂરીશ્વરજી મ. શ્રી પણ પ્રત્યેના આપણી લાગણીન કતવ્યશાલ કરીએ. પિતામુનિની ખુબ ખુબ વૈયાવચ્ચ-ભક્તિબહમાન કરીને પૂ. આ. નરરત્નસૂરીશ્વરજી મ.સા.ની અંતિમ સમાધિ વખતે હાજર રહેવાનો લાભ અંતિમ અપૂર્વ સમાધિ મેળવી ગયા છે..
મળ્યો હતો તેવો આ પ્રસંગે ન મળ્યો તેનો વસવસો રહી ગયો છે. આ.રાજેન્દ્રસૂરિ - ડોંબીવલી
આ.હેમચન્દ્રસૂરિ – ઘાટકોપર (સંઘાણી)