Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
પૂજ્યશ્રીના માલિશ કરવા અર્થે હું આવતો હતો. ત્યારે પૂજ્યશ્રીની ઓળખાણ ૫૦ વર્ષ પહેલાં થયેલ. ડુંગર ચડે, ઘેટી પાગે ઉતરે, મને સહજ રીતે થયું કે હવે જો આમને મારે હાથલગાવવો ગામમાં આવે અને લુખા રોટલા વહોરે. અમને નવાઈ લાગતી કે આ આધ્યાત્મિક હોય તો પરમાટી (માંસહાર) નો સદંતર ત્યાગ કરવો જ પડે પુરુષ છે કોણ? પછી તો તેમની પાસે ખૂબ જતા થયા. પાસે જવાથી અનેરું અને એ મેં કર્યો.
માર્ગદર્શન-આલોચના મળતી. તેમની વિદાયથી અમે નોંધારા થઈ ગયા. મુ. | - આદિલખાન (મુસલમાન) / જુનાગઢ
હેમવલ્લભવિ. મ. ની સેવા ગજબની હતી. વિહારમાં ૨૨ કિલો વજન ખભે હોય અને
સાહેબજીને પકડીને ચાલવાનું વપરાવ્યા પછીજ પોતે વાપરે, ભલેને પાંચ વાગી જાય. અનાદિ અનંતકાળના અંધકારને ભેદીને અનંત પ્રકાશની દુનિયા ભણી ડગ માંડવા આ
| - અમુલખભાઈ મહેતા (મુલુન્ડ / ઘેટી) સુષ્ટિ તરફ અવતરેલ આ પૂજ્યશ્રીના સંપર્કમાં આવનારને જબરજસ્ત માનસિક શાંતિનો
કમા આવનારને જબરજસ્ત માનસિક શાંતિનો સાહેબના પરિચયમાં જેઓ આવ્યા તેમને તેમના પ્રભાવની ખબર છે. કઈ અનુભવ થતો હતો. દર્શન માટે આવનારને પોતાના પ્રશ્નો કહેવાની જરૂર પડતી નહોતી પાગ પર
તો નહીતો પણ ખપતી ચીજનું ક્યારેય અમને કહ્યું નથી. વતન માણેકપુર / સિદ્ધાચલ ધામ મધ્યે સહજપણે શાંતિ મળતી હતી. ૬૯ વર્ષની સંયમયાત્રા અને ૯૬ વર્ષની વય સુધી સમગ્ર વા,
2 સુવર્ણગુફા જે બનાવી છે, તેમાં પૂજયશ્રીએ જબરું કામણ કર્યું છે. વાસક્ષેપને જાતે જૈનજગતને જબરજસ્ત તપ, ત્યાગ, અહિંસાનો સંદેશો આપેલ. એના પ્રતાપે આજે કેટલાય આશ્રિતો સ્વજીવનમાં એ સંદેશાને ઉતારી આચરણ સાથે સદાચારી જીવન જીવી રહ્યા છે.
' ચાયણાથી ચાળતા માણેકપુર મધ્યે મેં જોયેલા છે. વિશેષ તો જેટલું લખાવીએ એટલું જૈનસમાજને આ વિભૂતિની અજોડ ખોટ સાલશે. એમના ગુણો વર્ણવી શકાય તેમ નથી.
- ચૂન છે. છેલ્લે કહીરા કે પૂ, મુ. હેમવલ્લભવિ. મ. એ જે સેવા કરી છે, તેને બિરદાવવા 1 - પ્રકાશભાઈ વસા (અમદાવાદ)
| શબ્દો જડતા નથી. ખાવા માટે જીવન કે જીવવા માટે ખાવું? ગોચરી સવારની વાપરે સાંજે, સ્વાદ સાથે હતા
- હરેશભાઈ શાહ (અમદાવાદ / માણેકપુર) ટાછેડા.
આજથી ત્રણ વર્ષ પહેલાં પૂજ્યશ્રીને વતન માણેકપુર મધ્યે મળવાનું થયેલ. તેમાં | માથે ઓઢીને જ આવવું. એક બેને સવાલ કર્યો. દાદા તમે ૯૫ વર્ષના થયા. આવી એમણે બે વાતુ જે કરી, તે સોંસરવી ઉતરી ગયેલ એક તો એ કહ્યું કે માણસે સંયમ મર્યાદાનો હવે શો અર્થ? દાદાએ કહ્યું કે મર્યાદામારીનહિ, ઉપાશ્રયની સમાજની રાખવાની છે. લીધા વિના શ્રાવકના વેશમાં ક્યારેય મરવું નહિ અને બીજી વાત સતત આયંબિલ. મારા શિષ્ય નાના હોય, ઉપસ્થિત ભાવુકો નાની વયના હોય, અર્થાત્ આપણે સલામતીમાં કરવાથી સખત લાભ મળે, વિકાર ઉત્પન્ન થાય, અનેક જાતના દોષોથી બચી જવાય.
| - ભરતભાઈ બુધાલાલ શાહ / અમદાવાદ દેવ નથી મળતા સસ્તામાં કે નથી મળતા રસ્તામાં ! કોઈ દિ’ રાણપુરથી ચડ્યો ! કોઈ દિ વડાલથી ચડ્યા ! કોઈ દિ' છોડવડીથી ચડ્યા ! દાદાએ ગિરનાર ખુંદી નાખ્યો. સહસાવનમાં
જાપ વિગેરે નિત્યક્રમ પતે ત્યારે જ વિહાર કરવાનો, કોઈ ગામનો પ્રોગ્રામ નહિ. સાધના કરવા ત્યાં રોકાયા. સિદ્ધગિરિની પણ સેંકડો જાત્રા કરી. ઓળી હોય ! અટકમ હોય છે. ગામમાં કહેવડાવવાનું નહિ. ક્યાંય સામૈયાની વાત નહિ. સામે ગામે પહોંચતાં ભલે ને શારીરને એવું કસી નાખ્યું કે કુદરતને પણઝુકવાનું મન થઈ જાય.
રીઢ તડકો થઈ જાય. જેઠ માસના ધોમધખતા તાપમાંય રોડ પર વસ્ત્ર પાથરીને સૂઈ | દાદા કહે ! સાધુને જોઈએ તેટલું મળે એટલે બેફામ નવપરાય. કાગળ લખે તો વચ્ચેની જ જાય, યા ઉભા રહી જાય. ઝાડ નીચે જતા રહેવું એવો વિચારેયનહિ. માણેકપુર ગામને જગ્યામાં જવાબ આપે. ઈમ્પોટેડ ચરમાં, એવી પેન વિગેરે કર્મ કાપનાર નથી, બલ્ક વધારનાર ભારતના નકશામાં અનોખું સ્થાન આપનાર પૂજ્યશ્રીને મારા કોટિ કોટિ વંદન. છે તેમ નવા ઉપાશ્રયનો મોહ નહિ. સંયમ યોગ્ય ગમે તે સ્થાને રહેવાય રસ્તામાં છાપરા નીચે
| - જસુભાઈ જી. શાહ (અમદાવાદ | ઈન્દ્રોડાવાળા) સંથારો કરે, ક્યારેક બસ સ્ટેન્ડમાં સંથારો કરે.
૨૫ વર્ષના મારા પરિચયમાં આ મહાપુરુષે આ લાભ લ્યો અહિં આ જરૂર છે, - ઉદય શારદીકાન્તભાઈ શેઠ / જુનાગઢ - ભાયંદર આના માટે આટલા જોઈએ છે, આવી કોઈ વાત કરી નથી. અમારું સદ્ભાગ્ય કે ગુરુદેવની અમારા પર અપાર કરુણા હતી. જેટલું લખાવીએ એટલું ચૂન છે. ૫. મુ. અમારા ગામમાં જેઓનો જન્મ થયો અને અમને તથા જિનશાસનને એક વિભૂતિ હેમવલ્લભવિજયજી મ. એ સેવા કરવામાં કોઈ કચાશ રાખી નથી.
મળી. -ગુણવંતભાઈ વોરા (અંધેરી / વાંકાનેર )
- સેવંતિભાઈ માનચંદભાઈ શાહ ( મુંબઈ / લીંબોદ્રા)
Eucalantona
9060