Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 128
________________ પૂજ્યશ્રી ....... પરમ ઉપકારી, તપસ્વીસમાટ, વિશ્વના એક શિરછત્ર, જિનશાસનના શણગાર ઇત્યાદિ અનેક ગુણોથી શોભતા પ.પૂ. આચાર્ય ભગવંત હિમાંશુસૂરીશ્વરજી મહારાજાની આ લોકમાંથી વિદાય સાંભળી વજઘાત જેવો આઘાત લિપા શિયાણી લાગ્યો છે, જે શબ્દોમાં આલેખી શકાય તેવો નથી. તેઓશ્રીનું એક અસ્તિત્ત્વ જ વિશ્વમાં સર્વ રીતે આધારભૂત હતું. જિનશાસનમાં સ્તંભ સ્વરૂપ હતું આશા હતી કે સાહેબજી હજી સમય પસાર કરશે પણ કાળ આગળ કોઇનું ચાલતું હતા... નથી. કાળનો ઝપાટો આવ્યો કે તરત પોતાની જીવન દોરી સંકેલીને ચાલ્યા ગયા. તેઓશ્રીની અપ્રમત્તપણે જે સાધકેદશા હતી, નિરીહતાદિ અનેક ગુણો હતા, અપ્રતિમ વાત્સલ્ય હતું વિગેરે જીવનમાં જે કાંઇ હતું તે અત્યારે પત્રમાં કંઇ જ આલેખી શકાતું નથી, કાંઇ જ સુઝતું નથી. ફક્ત આટલી બધી વેદનામાં પણ તેઓશ્રી સતત આંતરિક | વિ. ગઇકાલ સવારે પાા વાગે સ્વસ્થતા અનુભવી શકતા, છેલ્લે ખુબ સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યા એ જ એક આશ્વાસનરૂપ છે અમને દૂર રહેલાને તપસ્વસમ્રાટ આરાયપાદ આટલો આઘાત લાગ્યો છે તો નજીક રહેલા આપને બધાને તો કેટલો આઘાત લાગ્યો હશે ? આ મહાપુરુષ કયારે હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ના પોતાની જીવનદોરી સકેલશે તે કહી શકાય તેમ નહોતું જિનશાસનને તેઓશ્રીના જવાથી ખૂબ જ ખોટ પડી છે. વજઘાત જેવા કાળધર્મના સમાચાર તેઓશ્રીના આત્માને શાસનદેવ શાંતિ આપે એજ પ્રાર્થના. સાંભળી અમારાં હૃદય ખુબ ખુબ - જે મહાપુરુષે ચતુર્વિધ સંઘમાં તથા અજૈનોમાં પણ અનેકોનો ઉધ્ધાર કર્યો, બધાને કંઇક આપીને ગયા તે વ્યથિત થઇ ગયાં. આ વિશ્વમાં આ મહાપુરુષ હવે કયારે મળશે ? કયાંથી મળશે ? ભલે તેઓશ્રી કદાચ કોઇકને દર્શન આપશે. ઉપર રહ્યા રહ્યા સહાય મહાપુરુષની હાજરીથી સર્વ જીવોને પણ કરશે તો પણ આ ઔદારિક દેહે આપણને ફરી કયાંથી મળશે ! તેઓશ્રીએ પોતાની આવી તપની કાયા છતાં શાંતિ મલતી હતી કાળરાજાએ એક દીર્ઘ આયુષ્ય ભોગવ્યું છે. અને દીર્ઘ સંયમ પાળ્યું છે પગે ચાલીને ઉગ્ર વિહારો કર્યા તે બધું તેઓના અધ્યાત્મ બળને કોહીનૂર હીરો ઝૂંટવી લીધો છે. આભારી હતું. ! કેવા સંયમ પાલનમાં કડક હતાં ! તે તો નજીક રહેલા આપે સહુએ અનુભવ્યું છે. આહાર પ્રત્યે, જૈનશાસનને ખૂબ મોટી ખોટ ન શરીર પ્રત્યે, તેઓશ્રીનો કેવો નિર્મમત્વ ભાવ હતો એ બધું તો સહુએ નજરે નીહાળ્યું છે ! આ પાંચમા આરામાં આવું પૂરાય તેવી પડી છે. તે મહાપુરુષનાં સંયમ પાળી શકાય છે. આવો આદર્શ આપણને બધાને આપતા ગયા છે, જો કે તેઓશ્રીના આત્મબળ આગળ ગુણો એટલા બધાં છે કે તેમનાં ગુણો આપણે તો વામણા છીએ તો પણ તેઓશ્રીના આશીર્વાદ મળ્યા છે એ જ બસ છે. બસ ! જે ગયા તે તો આપણા અમારાથી ગાઇ શકાય તેમ નથી. બધાની વચ્ચેથી સદાને માટે ગયા જ છે. આપણે પાંખ વગરના બની ગયા છીએ તો પણ આત્મા અમર છે તે તો તેઓશ્રીએ જૈનશાસનની એકતા માટે અહીં જ છે. તેમના ગુણોની સુવાસ મુકતા ગયા છે આપણા જીવનનું ઘડતર ઘડીને ગયા છે, તે વિચારી શાંતિ જે ભોગ આપ્યો છે. તથા જે ત્યાગ અનુભવવાની છે, વળી તેઓશ્રીને છેલ્લી વિદાય જુનાગઢમાં જ લેવાની જે ઉત્કટ ભાવના હતી તે પરિપૂર્ણ થઇ એ જ અને તપને જીવનમાં આત્મસાત્ કરેલ આપણા આત્મા માટે પરમ સમાધિકારક છે. જવાના તો હતા જ એ વાત તેઓશ્રીનું શરીર કહેતું હતું તો પણ તે અવિસ્મરણીય છે. આપણા તેઓશ્રીની ભાવના પૂર્ણ થઇ એનાથી બીજું શું મહત્વનું છે ! બીજું શું ઇચ્છનીય છે ! બસ તેઓશ્રીને યાદ કરી જૈનસંઘમાં એક મહાન સંવિગ્ન આપણે પણ એમના માર્ગે ચાલી આપણા સંયમજીવનને આગળ ધપાવીએ તેમાં તેઓશ્રી જ્યાં હોય ત્યાંથી ગીતાર્થ આચાર્યદેવની ન પૂરાય તેવી આપણને સહાય કરે. એ જ તેઓશ્રીને પ્રાર્થના. ખોટ પડી છે. સા.પઘલતાશ્રી - અમદાવાદ સા. હંસકીતિશ્રી – વાસણા

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202