Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
પૂજ્યપાદ પ. પૂ. આ. દાનસૂરીશ્વરજી મહારાજ સાહેબના સ્વર્ગવાસ અનેક મહાત્માઓ સાથે હતા... એકવાર ગિરિરાજની યાત્રામાં પૂ. બાદ દાદાગુરુદેવશ્રી પ. પૂ. આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂ.
દાદાગુરુદેવશ્રી પ. પૂ. આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાથે પૂજ્યશ્રી, પૂ. ગુરુદેવશ્રી સાથે રહેવા લાગ્યા. તે અવસરે પૂ. મુક્તિવિજયજી મ. સા., પૂ. ભાનુવિજયજી આદિ અનેક મહાત્માઓ ડુંગર ચઢી રહ્યા હતા ત્યારે પૂ. મૃગૉકવિજયજી મ.સા. આદિની સહાયથી શાસ્ત્રાભ્યાસ સાથે યોગોદ્વહન
દાદાગુરુદેવશ્રીએ મહાત્માઓને વાત કરી કે “મારે મુંબઈના ૨૦-૨૫ ચુનંદા કર્યા હતા. તપ અને સ્વાધ્યાયની ધુણી ધખાવવા લાગ્યા અને વીસસ્થાનકની
યુવાનોની પ્રભુના શાસનને ભેટ ધરવાની ભાવના છે'' અને આ કાર્ય માટે પૂ. એક વીસીમાં તો (સળંગ ૨૦ ઉપવાસમાં) આખું મહાનીશિથસૂત્ર
ભાનુવિજયજીને મુંબઈ તરફ વિહાર કરાવ્યો હતો. વચનસિદ્ધ મહાપુરુષની સ્વહસ્તાક્ષરમાં લખ્યું હતું...
ભાવનાથી તે અવસરે મુંબઈમાં થયેલી દીક્ષાઓ દ્વારા ખરેખર શાસન માટે એક | વિ. સં. ૨૦૦૩ની સાલમાં ફલોદીમાં ચાતુર્માસ કરવાનો અવસર એક રત્નો તૈયાર કરવામાં આવ્યા. આવ્યો તે અવસરે પૂજ્યશ્રીના સમાગમથી સુશ્રાવકે અક્ષયરાજ (ભાવિના
| વિ. સં. ૨૦૦૭ની સાલ હતી... સંયમયાત્રામાં વિચરણ કરતાં કરતાં પ. પૂ. આ. કલાપૂર્ણસૂરિ) ના હૈયામાં પડેલા વૈરાગ્યબીજનું સિંચન થયું
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પરમાત્માની પાવનભૂમિ ગિરનારની યાત્રા અને પ્રવ્રજ્યા ગ્રહણ કરવા પૂર્વભૂમિકારૂપે ધીમે ધીમે ચતુર્થવ્રત-પાલનનો
(સંયમજીવનની પ્રથમ યાત્રા) કરવા પધાર્યા હતા... કાળમીંઢ પાષાણોથી અભ્યાસ કરવા થોડા થોડા સમયની મર્યાદાપૂર્વક વ્રતપાલન અંગેના
બનેલો ગિરનાર ગિરિવર વૈશાખ માસની ધોમધખતી ગરમીનું વમન કરી પચ્ચકખાણ કર્યા...
રહ્યો હતો... તે અવસરે પૂજ્યશ્રી સાથે રહેલ સંસારી પુત્ર મુનિ चन्दनं शीतलं लोके, चन्दनादपि चन्द्रमाः ।
નરરત્નવિજયજીને અચાનક સારણગાંઠનો દુ:ખાવો ઉપડડ્યો. ઉપચારાર્થે चन्द्र-चन्दनयोर्मध्ये, शीतलः साधुसमागमः ।।
તાત્કાલિક જુનાગઢ ગામમાં જવાનું થયું જ્યાં ડોકટર માર્ટીન સાહેબની (ચન્દન શીતળતા આપે, ચન્દ્રમાં ચન્દનથી પણ વધુ શીતળ પરંતુ આ સારવાર શરૂ થઈ પરંતુ સારણગાંઠનું કદ મોટું થઈ ગયેલ હોવાથી ચન્દ્ર અને ચન્દનથી પણ વિશેષ શીતળ તો સાધુનો સમાગમ છે.)
ઓપરેશન કરવું અનિવાર્ય બની ગયું... જો ઓપરેશન ન થાય તો દુ :ખાવાના પૂજ્યશ્રીની સંયમનૌકા કાળના પ્રવાહમાં એક લયપૂર્વક ધસમસતી કારણે મુનિરાજ વિહાર કરવા અસમર્થ હતા અને જો ઓપરેશન કરવામાં આગળ વધી રહી હતી...
આવે તો પણ ઓપરેશન બાદ તાત્કાલિક વિહાર કરવો અશક્ય હતો. આતમ ધ્યાનથી રે સંતો સદા સ્વરૂપે રહેવું..
કાળ કસોટી કરતો હોય તેમ જુનાગઢમાં તે અવસરે કોઈ મહાત્માઓનું આ વાતને મમરાવતા મમરાવતા પોતાના જીવનને ધન્ય બનાવી રહ્યા ચોમાસુ નક્કી થઈ ગયેલ અને તિથિભેદના કારણે હવે શ્રી સંઘ પૂજ્યશ્રીને હતા..
ચાતુર્માસ માટે તેમની સાથે રાખી શકે તેમ ન હતો... પરિસ્થિતિ વિકટ બની લગભગ વિ.સં. ૨૦૦૫થી વિવિધ સંઘોની આરાધનાથે સ્વતંત્ર ગઈ.. શ્રી સંઘ કોઈ હિસાબે પૂજ્યશ્રીને ચાતુર્માસ માટે સ્થિરતા કરવા સંમતિ ચાતુર્માસની આરાધના કરાવવા જવાની ફરજ શરૂ થઈ... એક અવસરે આપવા તૈયાર ન હતો... પૂજ્યશ્રીએ મુનિ નરરત્નવિજયજીની પરિસ્થિતિનો સિદ્ધગિરિરાજના સાનિધ્યમાં પૂ. દાદાગુરુદેવ સાથે રહેવાનો પ્રસંગ આવ્યો.. ખ્યાલ આપી આજીજીપૂર્વક વિનંતી કરી ત્યારે શ્રીસંઘના કેટલાક ટ્રસ્ટી મંડળે