Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
શાસન પાંચમા આરાના છેડા સુધી અર્થાત્ હજુ લગભગ ૧૮૫00 વર્ષો આ લાભરૂપી ગામ લેવા જતાં સમાધિરૂપી ઘર ગુમાવવાનો અવસર ના સુધી ચાલવાનું છે... પરંતુ આ સ્થિતિમાં જ શાસન પ્રાયઃ ટકી શકે નહિ તેથી આવે અથ િલાભ લેવા જતાં અસમાધિ થાય તો નુકશાન વધી જાય! તેથી કોઈ યુગપ્રધાન મહાપુરુષ જરૂર પાકવા જોઈએ... અને તે માટે
આ વિષયમાં પહેલેથી જ અભિગ્રહમાં એવો અપવાદ રાખેલ છે પૂર્વભૂમિકા પણ તૈયાર થવી આવશ્યક છે...
કે કદાચ અસમાધિનો પ્રસંગ આવે તો જ્યાં સુધી મારી
સમાધિ ટકી રહે ત્યાં સુધી આ સંકલ્પમાં અડગ | આ વિષમ પરિસ્થિતિઓને સુધારવા આપણા
રહીશ અને અભિગ્રહનું પાલન કરવા જરૂર પૂર્વપુરુષો પણ ઘણો ભોગ આપી ગયા છે,
પ્રબળ પુરુષાર્થ કરીશ.... પરંતુ શાસન શાસનમાં થતા વિવાદોને શમાવવા માટે
અને સમુદાયની ભાવિ સમાધિના અથાગ પ્રયત્નો પણ કરી ગયા છે...
આશયથી થતી આરાધના અસમાધિકારક પૂર્વપુરુષોના આ પ્રયાસો સર્વથા તો નિષ્ફળ ન
નહિ બને તેવો વિશ્વાસ હોવા છતાં મારો જાય તેવો દૃઢ વિશ્વાસ છે... ભલે કદાચ
જ કોઈ નિકાચિત અશાતાનો ઉદય હોય તાત્કાલિક કોઈ શુભ પરિણામ ન પણ દેખાય...
તો ભવિતવ્યતાને કોણ મિથ્યા કરી શકે શાસનદેવો આ આરાધક આત્માઓની કસોટીઓ
| ?.... કદાચ આમ ને આમ શાસન માટે મારું પણ કરે... આ વિચારોને લઈ મારા આ અખંડ
બલિદાન દેવાઈ જશે તો પણ મારી પાછળ આયંબિલના અભિગ્રહમાં અડગ રહેવાની તીવ્ર ભાવના
શાસનના રાગી એવા બીજા પણ અનેક આરાધક છે...કોઈ અશુભોદયના કારણે કદાચ આયુષ્ય પૂર્ણ થવાથી બલિદાન
આત્માઓ શાસનદેવોને જાગૃત કરવા સજાગ બની આરાધનામય જીવન દ્વારા દેવાઇ જાય તો પણ તે નિષ્ફળ તો નહિ જ જાય.... આ બલિદાન
શાસનોત્થાનના કાર્યને વેગવંતુ બનાવશે... શાસનદેવોને જાગૃત કરનારું બની શકે...
મારી આ આરાધનાથી કોઈ એ મારા દેહ માટે ચિંતા કરવાની જરૂર શાસનદેવોની જાગૃતિથી નિષ્ક્રિય એવા આરાધક આત્માઓ સક્રિય
નથી... ચિંતા કરવી જ હોય તો શાસનની આ વિષમ પરિસ્થિતિની ચિંતા કરી બનશે, મધ્યસ્થ આત્માઓ પણ કંઈક વિચાર કરતાં થશે, જો નિષ્ફર
સૌ પુરુષાર્થ આદરો... જેથી શાસનની સેવાના લક્ષ સાથે કરેલી આરાધના હૈયાવાળા ન હોય તો શિથિલાચારીઓ શિથિલાચારને પણ તિલાંજલિ આપી
દ્વારા પ્રવચનપદ અને સમાધિપદની આરાધના થશે અને સ્વ-આત્માને તો દેશે... અને જો અશક્તિના કારણે શિથિલ બન્યા હશે તો આંખોમાં
એકાંતે લાભદાયી નિવડશે.... હું ચિત્તની પ્રસન્નતાપૂર્વક આરાધના કરી રહ્યો અશ્રુધારા વહાવી અંજલિ આપી હળુકર્મી જરૂર બનશે... જેના પ્રતાપે આજે
છું. આ આરાધના દ્વારા અનેક પ્રશ્નોના આલંબને થઈ રહેલી શાસનની નહિ તો કાલે તો શુભ પરિણામ જરૂર આવશે અને યુગપ્રધાનના પ્રવેશનો
મલિનતા ક્યાંક અટકે અને જૈનશાસનમાં સૌ એકબીજા પ્રત્યેના સ્નેહભાવ માર્ગ જરૂર સરળ બનશે... આ બધા લાભોની સંભાવના હોવાથી આપણો
સાથે પ્રભુના શાસનની આરાધના કરી આત્મકલ્યાણ સાધે એ જ અંતરની પ્રયત્ન નિષ્ફળ નથી જવાનો...
અભિલાષા.” પૂજ્યશ્રી સુવર્ણગુફાયુક્ત સિદ્ધાચલ તીર્થધામના સ્વપ્નસેવક હતા...
૫.