Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
પંચાંગ હોવાથી લૌકિક પંચાંગના આધારે ખોટા શાસ્ત્રીય વિવાદો ઊભા પૂજયશ્રી દ્વારા શ્રમણસંમેલનમાં હાજર રહેલ મહાત્માઓ આગળ આ કરવા વ્યર્થ છે.
વાતની રજુઆત થઈ... તે અવસરે ઘણા ખરા પ્રશ્નોના ઉકેલ નીકળ્યા તેમ આ | તિથિ જેવા એક ક્ષુલ્લક કારણથી છેલ્લા સાત-સાત દાયકાથી શ્રી પ્રશ્નનો પણ ટુંક સમયમાં ઉકેલ લાવવાની બાંહેધારી સંઘ એકતાના ઘડવૈયા સંઘમાં-સમુદાયમાં સંઘર્ષો અને સંકલેશો ઊભા થયા છે.. સત્ય, શાસ્ત્ર કે પ.પૂ.આ. ૐકારસૂરીશ્વરજી મહારાજાએ આપી તેથી પૂજ્યશ્રીએ શ્રમણ સિદ્ધાંતના નામે મતભેદો અને મનભેદો, સંઘભેદો અને શ્રદ્ધાભેદોના સર્જન સંમેલનના ઠરાવો ઉપર સહી કરી, અને શ્રમણ સંમેલનની સુખદ સમાપ્તિ થયા છે... યુવાવર્ગ, બૌદ્ધિકવર્ગ અને શ્રીમંતવર્ગ આ ક્ષુદ્ર નિમિત્તના થતાં પ્રવર સમિતિના અધ્યક્ષ પ.પૂ.આ. રામસૂરિ મહારાજા(ડહેલાવાળા), આલંબને શ્રીસંઘમાં સર્જાયેલા સંઘર્ષોને જોઈ ધર્મથી વિમુખ થઈ મિથ્યા સંઘસ્થવિર પ.પૂ.આ. ભદ્રકરસૂરિ મહારાજા આદિ પૂજયો, મુનિભગવંતો ધર્મો તરફ આડા-અવળો ફંટાઇ રહ્યો છે.. પૂજ્યશ્રી સંઘની આ પરિસ્થિતિથી તથા સકળ શ્રીસંઘના અતિ આગ્રહને વશ પૂજ્યશ્રીના પારણાની જાહેરાત અતિ અતિ વ્યથિત હતા...
થઈ ... વિ. સં. ૨૦૪૪ વૈશાખ સુદ-૩ અખાત્રીજના દિવસે પૂજ્યશ્રીને પારણું આ ઝઘડાનો અંત આવે અને સકળ સંઘમાં સંપૂર્ણ એકતાનું વાતાવરણ
કરાવવાનું નક્કી થયું... સર્જાય એવી તેમની અદમ્ય ઇચ્છા હતી... આ પરિસ્થિતિમાં દિવસ-રાત | શ્રી સંઘમાં હજુ સંપૂર્ણતયા એકતા નહિ થયેલ હોવાથી પૂજ્યશ્રીની ચિંતિત રહી તેના નિવારણ માટે સતત પ્રયત્નશીલ હતા અને તેથી જ જાત પારણું કરવાની ભાવના ન હતી છતાં અનિચ્છાએ પણ પૂજ્યો અને પ્રત્યે કઠોર બની આટલી જૈફ વયે જીવનભર અખંડ આયંબિલના ઉગ્ર પચ્ચીસમા તીર્થંકર સમાન ચતુર્વિધ સંઘના આગ્રહને વશ પૂજ્યશ્રી લાચાર તપની ધૂણી ધખાવી હતી...
બની ગયા.. વૈશાખ સુદ બીજના સાંજે વિદ્યાશાળા ગયા જ્યાં પંચમીની સંવત્સરી થાય તો સકળ સંઘ એક થઈ જાય. સ્થાનકવાસી,
રજોહરણદાતા પ.પૂ.આ. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજના ગુરુમંદિર પાસે ખરતરગચ્છ, અંચલગચ્છ વગેરે સમસ્ત જૈન સંપ્રદાય એક જ સાથે એક જ રાત્રિનો કેટલોક સમય આરાધના કરીને સંથારો કર્યો... પરંતુ કેમે કરીને દિવસે શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના કરી શકે તેવી દૃઢ માન્યતાવાળા
સાહેબને ચેન પડતું ન હતું... આખી રાત બેચેનીમાં વિતાવી પૂજ્યશ્રી સવારે હતા...
ભગવાનનગરના ટેકરે પાછા પધાર્યા... તેઓ કહેતા કે -
શ્રીસંઘ-હિતાર્થે અખંડ ૧૭૫૧ આયંબિલની અભિગ્રહપૂર્વકની આપણી જાત માટે, સમુદાય અને ગચ્છની વ્યવસ્થા જાળવવા માટે તો
આરાધનાની પૂર્ણાહુતિની નોબત વાગી ગઈ હતી.. અખાત્રીજની પુણ્ય ઉત્સર્ગમાર્ગની કેટલીય શાસ્ત્રનિષિદ્ધ બાબતોને પણ આપણે અપવાદમાર્ગે
પ્રભાતે વિશાળ શ્રમણ-શ્રમણી ભગવંતાદિ ચતુર્વિધ સંઘની પાવન નિશ્રામાં સ્વીકારીએ છીએ તો પછી એ જ ન્યાયથી સકળ સંઘની શાંતિ અને એકતા
સૌ પૂજ્યશ્રીને પારણું કરાવવા ઉત્સુક બન્યા હતા. ત્યારે પૂજયશ્રીએ સકળ માટે સંઘની તિથિ વ્યવસ્થા અપવાદ માર્ગથી શા માટે ન થાય? જેનાથી
સંઘને વિનંતી કરી કે ‘ગઈ કાલે હું વિધાશાળામાં પૂ. બાપજી મહારાજના શાસનની મહાન અપભ્રાજના થતી હોય તેવા સંઘના વિવાદાસ્પદ પ્રશ્નોનો
ગુરુમંદિર પાસે ઉપાશ્રયમાં સુતો હતો પંરતુ મારી આખી રાત્રિ ખૂબ અપવાદમાર્ગે શા માટે ઉકેલ ન લાવી શકાય ?
બેચેનીમાં પસાર થયેલ છે જેમાં કંઈક અઘટિત બનાવનું સુચક હોવાનો પૂજ્યશ્રી અનેક સંઘવિખવાદના નાશક હતા...
રહ