Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
પાલન થાય તેવા શુભાશયથી શાસન અને પૂજ્યપાદશ્રી પ્રત્યેના અવિહડ આહારનું પાચન થવા લાગ્યું તેમ તેમ મગજની ગરમી ઓછી થવા લાગી અને રાગથી આ અભિગ્રહ ગ્રહણ કર્યા બાદ અનેક કસોટીમાંથી પસાર થયા, તેઓશ્રી સંપૂર્ણતયા માનસિક સ્વસ્થતા અનુભવવા લાગ્યા... જયતળેટીથી અસહ્ય તાવ, ટી.બી.ની બિમારી, મરડો અરે ! કલાકે-કલાકે વિહાર દરમ્યાન નજીક કાચના દેરાસરની સામેના “પ્રતાપનિવાસ’ બંગલામાં પૂજ્યશ્રી સ્પંડિલમાં વાટકી ભરાય તેટલું લોહી પડતું હોય તેવી કારમી પરિસ્થિતિમાં બિરાજમાન થયા... ગિરિરાજની જયતળેટીની નિત્ય સ્પર્શના કરવાની તીવ્ર પણ શરીરને ગૌણ બનાવી શાસન તરફ નજર રાખી મક્કમતાપૂર્વક
ઝંખના હોવા છતાં ખુરશીમાં બેસીને જવાની ઈચ્છા ન હોવાથી બંગલાના વીર્ષોલ્લાસ સાથે અભિગ્રહપાલનમાં મેરુ તુલ્ય અડોલ રહ્યા હતા... પરંતુ
સ્વાગતખંડમાં પાટ ઉપર બેઠાં બેઠાં જ સિદ્ધગિરિના પહાડ ઉપર દેખાતો આજે પરિસ્થિતિએ પલટો લીધો હતો... કર્મરાજાએ માત્ર દેહ ઉપર નહીં
હીંગળાજનો હડો, શ્રી કલીકુંડ પાર્શ્વનાથ ભગવાનની દેરી તથા શ્રીપૂજની પરંતુ આત્મા ઉપર પણ ચઢાઈ કરી આત્મિક સમાધિ ઉપર હુમલો કર્યો
ટૂંકના દર્શન કરતાં કરતાં પોતાની નિત્ય આરાધના કરતાં.... શેષ સમયમાં
આશ્રિત મુનિ ભગવંતોને પાઠો આપતાં અને પોતાની નિત્ય સ્વાધ્યાયાદિ હતો... આજે આ ભવની અંતિમ આરાધના અને પરભવની સદ્ગતિનો પ્રશ્ન
પ્રવૃત્તિમાં લીન રહેતા.... સમસ્ત જીવન દરમ્યાન અનેકવિધ તપઆવી ઊભો હોવાથી અત્યંત દુભાતા દિલે, હતાશ હૈયે સાંજે પાંચ વાગે
આરાધનાના ગાઢ સંસ્કારને કારણે વિગઈના ભોજન તેમને અનિષ્ટ બની ગયા પચ્ચખાણ પાવું.... ‘ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે' એવા
હતા, છતાં દવાઓ સાથે અનુપાનમાં આવશ્યક એવી વિગઈ લીધા વગર આ હળાહળ કલિકાળમાં જ્યાં નાની અમથી ઓળીના પારણા પણ
છૂટકો ન હતો... થોડા દિવસ બાદ ભારે દવાઓ પૂર્ણ થવાથી ધીમે ધીમે મહામહોત્સવ સાથે આડંબરપૂર્વક થતાં હોય ત્યાં અખંડ ૧૭૫૧ આયંબિલ +
એકાસણા શરૂ કરી દીધા અને પર્વતિથિ વગેરે અવસરે આયંબિલના ૯૨ દિવસ છ વિગઈ ત્યાગપૂર્વકના એકાસણા +૪૬૦૧ અખંડ આયંબિલની
પચ્ચકખાણ કરવામાં સહેજ પણ વિલંબ કરતાં નહીં... જીવનભર આયંબિલ નિર્દોષ ભિક્ષા સમેતની અતિઘોર સાધનાના ૧૮-૧૮ વર્ષ દરમ્યાન વિગઈનો ઉપવાસની આત્મમસ્તીના માનસરોવરમાં ક્રીડા કરતો રાજહંસ વિકરાળ છાંટો પણ મોંમા નથી નાખ્યો એવા પૂજ્યશ્રીના પારણાની નથી તો કોઈ વિગઈના કીચડમાં ક્યાં સુધી ખૂંચેલો રહે! જાહેરાત થઈ ! કે નથી તો કોઈ પત્રિકા છપાયેલ! અને સાવ સહજતાપૂર્વક
ઐસી દશા હો ભગવાન ! જબ પ્રાણ તનસે નીકલે... મુનિ હેમવલ્લભવિજયજી, મુનિ નયનરત્નવિજયજી અને મુનિ
ગિરિરાજ કી હો છાયા, મનમેન હોવે માયા;
તપસે હો શુદ્ધ કાયા, જબ પ્રાણ તનસે નીકલે.... જ્ઞાનવલ્લભવિજયજીના હાથે વિગઈ વાપરીને પારણું કર્યું... આવા ભીષ્મ તપસ્વીને કટોકટીના સમયે પારણું કરાવી આ મહાત્માઓ પણ ધન્ય બની
બસ ! સતત આ ભાવોમાં રમતાં રમતાં આરાધનામય દિવસો પસાર થઈ
રહ્યા હતા. હવે તો પરમ પવિત્ર તીર્થાધિરાજની શીતળ છાયામાં જ ગયા...
સમાધિમય મરણ પ્રાપ્ત થાય તેવા સુંદરતમ ભાવોમાં મ્હાલવા લાગ્યા ૧૮-૧૮ વર્ષના વહાણા વીતી ગયા બાદ લેવાતા વિગઈપૂર્વકના ભોજન
હતા....... સિદ્ધગિરિરાજના ૧૦૮ શિખરોનું સ્મરણ કરતાં કરતાં પાંચમા પૂજ્યશ્રીને થોડા દિવસ તો ખાસ અનુકૂળ નહોતા આવતા... પરંતુ ધીમે ધીમે
| શિખર ‘શ્રી રૈવતગિરિ'નું ચિંતન કરતાં ત્યારે તેઓશ્રીનું ચિત્ત ચલિત થઈ જતું
પૂજ્યશ્રી કોઈકની પાલ rtહી8તા...