________________
ગત્ “હેવું'નાં રૂપે કેટલીક નોંધ માંગી લે છે. બીજા પુજ્ય બહુવચનમાં પ્રાકૃતમાં આવતા તેના રૂપને પીશલે (૬ ૪૯૮) “ અત્યંત વિરલ’ કહ્યું છે. આનું એક માત્ર ઉદાહરણ તેણે પ્રવરસેનના સેતુબંધ’માંથી આપ્યું છે અને માગધીમાં તેને પ્રયોગ થતો હોવાને નિર્દેશ રૂપાખ્યાનોમાં કર્યો છે. પણ વસુદેવ-હિંડી'માં તે આ રૂપની અસામાન્ય વિપુલતા છે ! એનાં ચાલીસ કરતાં પણ વધારે ઉદાહરણ છે-દા. ત. ૮૬-૬, ૮, ૧૬: ૯૨-૨૧, ૨૩; ૯૩–; ૬-૨, ૬; ૧૦૨–૧૭; ૧૦૩–૧૦; ૧૦–૨૧ ૧૧૦-૫, ૭, ૨૪, ઇત્યાદિ. પહેલા અને બીજા પુ. એ. વ. નાં તથા પહેલા પુ. બ. વ. નાં રૂપે વધારે પ્રમાણમાં વપરાયાં છે. પ્રાકૃતમાં ધીરે ધીરે લુપ્તપ્રાયઃ બનતાં જતાં જાનાં રૂપની આ વાત છે, તેથી “વસુદેવ હિંડી’માં એવાં રૂપનું વ્યાપક અસ્તિત્વ તેની ભાષાની અસામાન્ય પ્રાચીનતા વ્યક્ત કરે છે. સામાન્ય રીતે ઉજ, તિ, મો, રથ જેવાં રૂપ જે શબ્દ સાથે તેઓ સંબદ્ધ હોય તે શબ્દ (મોટે ભાગે ભૂતકૃદન્ત ની પછી મૂકવામાં આવે એવી અપેક્ષા આપણે રાખીએ; અને “વસુદેવ-હિંડીમાં પણ ઘણુંખરું આ જ પ્રકારના પ્રયોગો છે : દા. ત. જગો મિ (૧૮૨-૨૦), પત્તો સિ (૧૪૬-૧૬), ઉત્તમ (૧૪-૧૫), નાય (૮૬-૧૬), ઈત્યાદિ. પણ આ કરતાંયે વધારે સંખ્યામાં એવાં ઉદાહરણો મળે છે, જેમાં એવાં રૂને સંબદ્ધ શબ્દની પૂર્વે મૂકવામાં આવ્યાં હોય એટલું જ નહીં પણ એ બન્નેની વચ્ચે એક અથવા વધારે શબ્દ આવતા હોય ઉદાહરણ તરીકે–ત્તમ મિ નિજો (૨૮૧-૧૬ ), તસ્ય ચ મિ જમો (૧૯૬-૨), તો મિ ગુovi૩૪ જયા (૨૮૩–૧૬ ), ગ શ સટ્ટો પુરવાળે (૨૨૯-૨૫), સુમરસિ કં તિ વામાવે હો લવ અમુળ જમવારણ માયા..( ૮૦-૧૮); તત્ય ૧ મો મનામી કુથાગો ૨૧૪–૧૯ ), જમો થ હૃદમાયા (૮૬-૬), ગોત્થમાયા ( ૮૬-૮), ગં ય તેવી માળા (૨૩૮-૪), થ ગમમરાવદુરું સંસારં છિદ્રિકામાં (૨૩૮-૪), તુ રથ મથા સંજામાળો દિળિચત્તા સ્વયસરીરા રિટ્ટા (૧૨૫-૨ ), ઇત્યાદિ.
fમ, સિ, મો. રઈ ને સ્થાને મહું, તર્ક, ભટ્ટ. તુ એ સર્વનામો મૂકવામાં આવે તે ઉપરનાં વાક્યમાં અર્થ તે એને એ જ રહેશે, એટલું જ નહીં પણ વાક્યરચના વધારે નૈસર્ગિક લાગશે. આ ઉપરથી સહેલાઈથી અનુમાન કરી શકાય છે કે ને આ જુદાં જુદાં રૂપે પુwવાચક સર્વનામોના પ્રથમા એકવચનનાં સમાનાર્થ રૂપ તરીકે ગણાતાં હતાં. અઢું ના પર્યાય તરીકે વૈયાકરણએ જે ચાર રૂપે આપેલાં છે તે ઉપરથી પણ આજ વસ્તુનું સમર્થન થાય છે. પીશલે (૬૪૧૭) બતાવ્યું છે કે
મિ, મન્મિ, મ=સં. રિમ છે, જ્યારે અમિ =મહું મિક્સ. અદ્દે અશ્મિ છે. આ ચારે રૂપે મર્દ ના અર્થમાં વપરાતાં હતાં, એ વૈયાકરણીઓના વિધાનમાં શંકા કરવાનું કશું જ કારણ નથી, “વસુદેવહિંડી માં એ પૈકી કેટલાંકના પ્રયોગ મળે છે–મષ્ઠિ પરચા સુમરમાળી સુમં પાયમીવં (૨૧૭–૧૯ ), તો તેજ ગઠ્ઠિ માળો (૧૪૬-૨), તેમાં બ્દિ મહુરમામો (૧૮૨–૨૨), તેના ચ પ્ટિ મળિયો (૨૧૦-૪), તય (સ્ત્રી) અમિ મદુરમાદદ્દો (૨૧૨–૭), વિટ્ટો ચ મિમ (૨૧૮-૫), તેદિ ચ મમિ તુર્દિ માોિ (૨૩૦-૧૬ ), તક્ષ અમિ ઝરું વત્તો ( ૨૭૯-૩). તુરતજ જોઈ શકાશે કે આ વાને ઉપર હમણાંજ ટાંકેલાં વાયથી ભિન્ન પાડી શકાય એમ નથીઅદ્ધિ અને સન્મ નો હોય અને કવચિત નકામા પણ હોય. આથી આવાં રૂપને અંતે આવતો ય કેટલાક દાખલાઓમાં આવો વધારાને હોય અને તે ક્રિયાપદના મૂળ રૂપનું અંગ ન હોય એવી દલીલ કદાચ કરવામાં આવે, પણ આપણી પાસે પ્રાચીન વ્યાકરણનાં ઉદાહરણે પુરાવા તરીકે છે, એટલે છીય આદિ અખંડ રૂપ છે એમ માનવામાં બાધ નથી.
૧૬ પીશલ ( ૨૪૧૭) ટાંકેલા કથિના વિશિષ્ટ પ્રયાગનાં કેટલાક ઉદાહરણ ‘વસુદેવ-હિંડી” માં મળે છે: મરિય વાદ...રિવસ૬ (૫૭-૧૦ ), નથિ વોર વાઈ-ફોલો સીદ (૧૦-૨૯), કથિ પુળો -સિરી તોગા (૧૨૫-૫),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org