________________
३ स्थानकाध्ययने उद्देशः ३ देवानां इच्छादिकम् विमानस्वरूपं च १७८ - १८० सूत्राणि श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ગણ–સમુદાય છે જેને તે ગણી—ગણાચાર્ય, ગણધર તીર્થંકરના શિષ્યવિશેષ, અથવા આર્થિકા-સાધ્વીઓની પ્રતિજાગરિકા કરનાર–સંભાળ કરનાર સાધુવિશેષ. કહ્યું છે કે—
पियधम्मे दढधम्मे, संविग्गाप (व)ज्ज ओयतेयंसी ।
संगहुवग्गहकुसलो, सुत्तत्थविऊ गणाहिवई | | ११६ ।। [निशीथ भा० २४४९; बृहत्कल्प० २०५०]
પ્રિયધર્મી, દૃઢધર્મી, સંવિજ્ઞ, સરલ સ્વભાવી, તેજસ્વી, સંગ્રહ-દ્રવ્યથી વસ્ત્રાદિ અને ભાવથી સૂત્રાર્થ તેમજ ઉપગ્રહ– દ્રવ્યથી ઔષધાદિ અને ભાવથી જ્ઞાનાદિતે બન્નેમાં કુશલ, સૂત્ર અને અર્થનો વેત્તા એવો સાધુ ગણાધિપતિ કહેવાય છે.(૧૧૬) ગણનો અવચ્છેદ–વિભાગ જેને છે અર્થાત્ જે ગણના અમુક વિભાગ (થોડા સાધુ) ને લઈને ગચ્છના આધારને માટે જ ઉપધિની ગવેષણા નિમિત્તે વિચરે છે તે ગણાવચ્છેદક છે. કહ્યું છે કે— उद्धा(ब्भा)वणापहावण- खेत्तोवहिमग्गणासु अविसाई । सुत्तत्थतदुभयविऊ, गणवच्छो एरिसो होइ ॥ ११७ ॥ [વ્યવ॰ ૨/૧૬૨ fi]
તેવા પ્રકારનું ગચ્છનું પ્રયોજન ઉત્પન્ન થયે છતે આચાર્યને વિજ્ઞપ્તિ કરીને ‘આ કાર્ય હું કરીશ’ એમ કહે, એમ કહીને તે કાર્યનું જે કરવું તે ઉદ્દ્ભાવન અથવા ઉદ્ભાવન, અને પ્રધાવન એટલે ક્ષેત્રનું જોવું, ઉપધિની યાચના, આ બન્નેમાં જે અવિષાદી– ખેદ રહિત હોય, તથા સૂત્ર અને તદુર્ભયનો જ્ઞાતા—આવા પ્રકારનો સાધુ ગણાવચ્છેદક હોય છે. (૧૧૭)
'રૂમ' ત્તિ॰ આ પ્રત્યક્ષ-નજીક એ જ રૂપ છે જેણીનું, કાળાંતરમાં જે બીજા રૂપને પામતી નથી તે તદ્રુવા વિદ્યા— સ્વર્ગમાં ઉત્પન્ન થયેલી અથવા પ્રધાન દેવોની ઋદ્વિ–લક્ષ્મી, વિમાન, રત્ન વગેરે સંપત્તિ તે દેવદ્ધિ એમ સર્વત્ર જાણવું. આ સંબંધમાં વિશેષ કહે છે કે—વ્રુતિઃ–શરીર અને આભરણાદિમાં રહેલું તેજ, યુતિì—અથવા ઇષ્ટ પરિવાર વગેરે સંયોગલક્ષણવાળી યુક્તિ, અનુમાન—અચિંત્ય વૈક્રિયકરણાદિ શક્તિ, જ્ઞ——જન્માંતરમાં પેદા કરેલ, પ્રાપ્તઃ—હમણા મળેલ, અમિસમન્વાતો–ભોગ્યપણાને પ્રાપ્ત થયેલ, 'તવિ' તિ॰ તે કારણથી તે ભવતઃ—પૂજ્યોને સ્તુતિઓ વડે સ્તવું, પ્રણામ વડે નમન કરું, આદર કરવા વડે અથવા વસ્ત્રાદિ વડે સત્કાર કરું, યોગ્ય ભક્તિ વડે સન્માન કરું, તેઓ કલ્યાણસ્વરૂપ, મંગલસ્વરૂપ, દેવસ્વરૂપ, ચૈત્યસ્વરૂપ છે એવી બુદ્ધિ વડે સેવા કરું. દેવાગમન નિમિત્તે આ એક કારણ છે. 'સ ાં' તિ॰ આ—અવધિ વગેરેથી પ્રત્યક્ષ કરેલ મનુષ્યભવમાં (વર્તમાન આ શેષ વાક્ય છે,) અર્થાત્ મનુષ્ય જ્ઞાની છે અથવા તપસ્વી છે, એમ કઈ રીતે જ્ઞાની યા તપસ્વી? ટુરાળાં—સિંહની ગુફા ઉપર કાયોત્સર્ગ કરવો વગેરેના મધ્યે, દુષ્કર અનુરાગવાળી, પૂર્વે ભોગવેલી, પ્રાર્થનામાં તત્પર એવી સ્ત્રી (વેશ્યા)ના મંદિરમાં વાસ છતાં પણ ચલિત ન થતાં બ્રહ્મચર્યનું અનુપાલન વગેરે જે કરે છે તે અતિદુષ્કરદુષ્કર કરનાર શ્રી સ્થૂલિભદ્રની જેમ, તે કારણથી હું જાઉં, પૂર્વે એકવચનનો નિર્દેશ કર્યો છતે પણ અહિં પૂજ્યની વિવક્ષા વડે બહુવચન કરવાથી તાન્—દુષ્કરદુષ્કર ક્રિયાના કરનારા તે ભગવંતોને હું વાંદું. આ બીજું કારણ સમજવું તથા 'માયા ફ્ વા પિયા ફ્ વા મન્ના રૂ વા માયા રૂ વા મળિની રૂ વા પુત્તા રૂ વા ધૂયા રૂ વે' ત્તિ॰ યાવત્ શબ્દથી પૂર્વોક્ત શબ્દનો ક્ષેપ કરેલ છે, સ્નુષા– પુત્રવધૂ છે તે કારણથી તેઓની સમીપે પ્રગટ થાઉં 'તમે' ત્તિ॰ ત્યાં સુધી (કહેવું કે) મારી ઋદ્ધિને દેખાડું. આ ત્રીજું કારણ છે.
||૧૭૭||
તો નાગારૂં તેને પીન્હેન્ઝા, તંનહા—માનુસં મનં ૨, ગતેિ એન્ને નમ્મર, સુ॰લપાયાતિ રૂ, (૧)। तिहिं ठाणेहिं देवे परितप्पेज्जा, तंजहा - अहो णं मते संते बले संते वीरिए संते पुरिसक्कारपरक्कमे खेमंसि सुभिक्खसि आयरिय-उवज्झातेहिं विज्जमाणेहिं कल्लसरीरेणं णो बहुते सुते अहीते १, अहो णं भंते इहलोगपडिबद्धेणं परलोगपरंमुहेणं विसयतिसितेणं णो दीहे सामन्नपरिताते अणुपालिते २ अहो णं मते इड्डिरस- सायगरुएणं भोगामि[स] सगिद्धेणं णो विसुद्धे चरित्ते फासिते ३, इच्चेतेहिं० [तिहिं ठाणेहिं देवे परितपेज्जा] (૬) સૢ૦ ૨૭૮।।
231