Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 459
________________ ४ स्थानकाध्ययने उद्देशः ४ व्याधिचिकित्साचिकित्सकव्रणशल्य श्रेयः पापाख्यायकादि ३४२-३४४ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ तंजहा - अंतोसल्ले णाममेगे णो बाहिंसल्ले ह्व [ ४ ] ( २ ) । चत्तारि वणा पन्नत्ता, तंजहा- अंतो दुट्ठे नामं एगे णो बाहि = दु, बार्हदुट्ठे नाम एगेनो अंतो दुट्ठे ह्व [४] (३) । एवामेव चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा - अंतो दुट्ठे नाममेगे नो बाहिं दुट्ठे ह्व [ ४ ] (४) । चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा - सेजसे णाममेगे सेजंसे, सेजंसे नाममेगे पावंसे, पावंसे णाममेगे सेजंसे, पावंसे णाममेगे पावंसे ४ (१) । चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा - सेजंसे णाममेगे सेजंसे त्ति सालिसए, सेजंसे णाममेगे पावंसे त्ति सालिसते ह्व [=४] (२) । चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा - सेयंसे त्ति णाममेगे सेयंसे त्ति मण्णति, सेयंसे त्ति णाममेगे પાવર્સે ત્તિ મળતિ હૈં [=૪] (૩)। चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा - सेयंसे णाममेगे सेयंसे त्ति सालिसते मन्नत्ति, सेयंसे णाममेगे पावंसे त्ति सालिसते मन्नति ह्व [=४] (४) । चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा - आघवतित्ता णाममेगे णो परिभावतित्ता, परिभावइत्ता णाममेगे नो आघवतित्ता ह्र [- ४] (५)। चत्तारि पुरिसजाया पन्नत्ता, तंजहा - आघवतित्ता णाममेगे नो उछजीविसंपन्ने, उंछजीविसंपन्ने णाममेगे णो આષવતિત્તા હૈં [-૪] (૬)/ ષડબ્રિજ્ઞા વિનુના પન્નત્તા, તનહા-પાતત્તાય, પત્તત્તાણ, પુત્તાર, lત્તાર્ ॥સૂ॰ ૨૪૪|| (મૂળ) ચાર પ્રકારે વ્યાધિ–રોગ કહેલા છે, તે આ પ્રમાણે—વાયુથી થયેલ, પિત્તથી થયેલ, શ્લેષ્મ (કફ) થી થયેલ અને સન્નિપાતથી થયેલ. ૩૪૨॥ . ચાર પ્રકારે ચિકિત્સા ઉપચાર કહેલ છે, તે આ પ્રમાણે—વૈદ્ય, ઔષધો, રોગી અને પરિચારક–સેવા (માવજત) કરનાર (૧) ૩૪૩ા ચાર પ્રકારના ચિકિત્સો—વૈદ્યો કહેલા છે, તે આ પ્રમાણે—કોઈક પોતાની ચિકિત્સા કરે છે પણ બીજાની ચિકિત્સા કરતો નથી, કોઈક બીજાની ચિકિત્સા કરે છે. પણ પોતાની કરતો નથી, કોઈક પોતાની અને બીજાની પણ ચિકિત્સા કરે છે અને કોઈક પોતાની કે પરની ચિકિત્સા કરતો નથી. (૨) ચાર પ્રકારના પુરુષો કહેલ છે, તે આ પ્રમાણે— કોઈક વ્રણકર–પોતે રુધિરાદિ કાઢવા માટે શરીરમાં ક્ષત કરે છે પણ વ્રણને સ્પર્શ કરતો નથી, કોઈક વ્રણને સ્પર્શ કરે છે પણ પોતે વ્રણ કરતો નથી, કોઈક વ્રણને કરે છે અને સ્પર્શ પણ કરે છે અને કોઈક વ્રણને કરતો નથી તેમ સ્પર્શ પણ કરતો નથી. (૧) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક વ્રણ કરે છે પણ પાટો ન બાંધવાથી વ્રણની રક્ષા કરતો નથી, ૨. કોઈક વ્રણની રક્ષા કરે છે પણ વ્રણ કરતો નથી, ૩. કોઈક વ્રણ કરે છે અને વ્રણની રક્ષા પણ કરે છે અને ૪. કોઈક બન્ને કરતો નથી. (૨) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક વ્રણ કરે છે પણ વ્રણને રુઝાવતો નથી, ૨. કોઈક વ્રણ રુઝાવે છે પણ વ્રણ કરતો નથી, ૩. કોઈક વ્રણ કરે છે અને રુઝાવે પણ છે અને ૪. કોઈક બન્ને ક૨તો નથી. (૩) ચાર પ્રકારના વ્રણ (ઘા) કે ગુમડું કહેલ છે, તે આ પ્રમાણે—૧. કોઈક વ્રણ અંદરમાં શલ્યવાળું હોય છે પણ બહાર દેખાતું નથી, ૨. કોઈક વ્રણ બહાર શલ્યવાળું દેખાય છે પણ અંદર શલ્યવાળું હોતું નથી, ૩. કોઈક વ્રણ અંદર અને બહાર શલ્યવાળું હોય છે અને ૪. કોઈક અંદર કે બહાર શલ્યવાળું હોતું નથી. (૧) આ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—કોઈક પુરુષ અંદર શલ્યવાળો છે પણ બહાર શલ્યવાળો નથી, એમ વ્રણની માફક ચતુર્ભૂગી કરવી. (૨) ચાર પ્રકારના વ્રણો (ફોડા) કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક વ્રણ ભૂતાદિ દોષથી અંદર દુષ્ટ છે પણ બહાર દુષ્ટ નથી, ૨. કોઈક વ્રણ પરુ વગેરે નીકળવાથી બહાર દુષ્ટ છે પણ અંદર ક્રુષ્ટ નથી, ૩. કોઈક વ્રણ અંદર અને બહાર દુષ્ટ છે અને ૪. કોઈક વ્રણ અંદર કે બહાર દુષ્ટ નથી. (૩) 447

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520