Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 430
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ३ दुःखसुखशय्याः, वाचनीयावाचनीयाः ३२५-३२६ सूत्रे સ્વસ્થ રહેનાર એવા મને શું પ્રાપ્ત થાય છે? એકાંતથી મને નિર્જરા થાય છે. (આવું વિચારે છે) આ ચોથી સુખશવ્યા છે. ૩રપી. ચાર પ્રકારના પુરુષો સિદ્ધાંતની વાચનાને અયોગ્ય છે, તે આ પ્રમાણે–૧. અવિનીત, ૨. દૂધ વગેરે વિષયમાં પ્રતિબદ્ધ (બંધાયેલ), લાલચી, ૩. અનુપશાંત અધિકરણવાળો-ક્રોધી અને ૪. કપટી. ચાર પ્રકારના પુરુષો સિદ્ધાંતની વાચનાને યોગ્ય છે, તે આ પ્રમાણે–૧. વિનીત, ૨. વિનયમાં અપ્રતિબદ્ધ-આસક્તિ રહિત, ૩. ઉપશાંત અધિકરણવાળો ક્રોધ રહિત અને ૪. કપટ રહિત. /૩૨૬/l (ટી.) 'વત્તાની'ત્યાવિ દુઃખ આપનારી ચાર સંખ્યાવાળી શય્યાઓ તે દુઃખશપ્યાઓ. દ્રવ્યથી તથા પ્રકારની નહિં (અયોગ્ય) . ખવા (ઢોલણી) વગેરે શય્યા, ભાવથી તે દુષ્ટ ચિત્તવૃત્તિ વડે દુષ્ટ શ્રમણપણાના સ્વભાવવાળી શય્યાઓ. ૧. પ્રવચનઅશ્રદ્ધાન, ૨. પરલાભપ્રાર્થન, ૩. કામશંસન અને ૪. સ્નાનાદિપ્રાર્થનરૂપ ભેદવાળી સૂત્રમાં કહેલી છે. 'તત્ર'તિતે ચાર શવ્યાના મધ્યમાં 'રે' રૂતિ. કોઈ બહુલકર્મી ('' શબ્દ 'ગ' ના અર્થવાળો છે. ” “” “ઘ' વાક્યના ઉપક્ષેપમાં છે) "પ્રવને' –શાસનને વિષે (અહિં દીર્ઘપણું પ્રકટાદિ ગણથી થયેલ છે) શંકિતએકભાવ વિષયક સંશય સહિત, ઋક્ષિતમતાંતર (અન્ય મત) પણ સારો છે એવી બુદ્ધિવાળો, વિવિઝિત્સિત–ફલ પ્રત્યે શંકાવાળો, મેદસમાપન્ન-બુદ્ધિ વડે દ્વિધાભાવને પામેલ અર્થાત્ જિનશાસનને વિષે કહેલું આ બધું આ પ્રમાણે છે કે બીજી રીતે છે? તુષસમાપન્ન-“આ એમ નથી જ' એવી રીતે વિપરીત બુદ્ધિવાળો, ને શ્રદ્ધતે –“આ એમ છે' એવી રીતે સામાન્યથી શ્રદ્ધા કરતો નથી, તો પ્રત્યેતિ'-પ્રીતિ વડે અંગીકાર કરતો નથી, તો રોવતિ'–અતિશય અભિલાષ વડે આ સેવનાના સન્મુખપણાએ રુચિ કરતો નથી. મનને 'વાવવમ્'–અસમંજસ (સમજણ વગરનું) કરે છે. તેથી વિનિઘાત-ધર્મનાશ અથવા સંસારને પ્રાપ્ત થાય છે. એવી રીતે આ સાધુ શયામાં દુઃખપૂર્વક રહે છે. આ પહેલી દુઃખશપ્યા. તથા પોતાના વડે જે મેળવાય છે અથવા મેળવવું તે લાભઅનાદિ અથવા રત્નાદિનો લાભ, તેના વડે આશા કરે છે, તે અવશ્ય મને આપશે એવી રીતે આસ્વાદે છે અર્થાત્ બીજાથી જો મળે તો જ ખાય, પૃદયતિ–વાંછે છે, 'પ્રાર્થતિ' યાચના કરે છે, 'મમતતિ'–પ્રાપ્ત થયે છતે પણ અધિકતર લાભને ઇચ્છે છે. શેષ સ્પષ્ટાર્થવાળું છે. એવી રીતે પણ આ દુઃખમાં રહે છે તેથી બીજી દુઃખશપ્યા. ત્રીજી સુગમ છે. અગારવાસ-ઘરવાસ, તેમાં વર્તતો હતો (ત્યારે) સંબોધન-શરીરના હાડકાંને સુખત્વાદિ વડે નિપુણતાથી મદનવિશેષ, પરિમર્દન-લોટ વગેરેથી મસળવા માત્ર, કેમ કે “પરિ’ શબ્દની અહિં ધાતુ અર્થમાં માત્ર વૃત્તિ છે (વિશેષ અર્થમાં નથી, ત્રાર્થ'-તેલાદિ વડે અંગને ચોપડવું, “ત્રોત્સાતન'–અંગને ધોવું. આ ઉક્ત વસ્તુના લાભને હું (ગૃહવાસમાં) મેળવતો હતો પરંતુ કોઈ નિષેધ કરનાર ન હતો. શેષ સ્વરૂપ સુગમ છે. આ ચોથી દુઃખશપ્યા છે. દુઃખશધ્યાથી વિપરીત રૂપવાળી સુખશયાઓ પૂર્વની જેમ જાણવી. વિશેષ એ કે–''ત્તિ શોકના અભાવથી હર્ષિતની જેમ આનંદિત, 'સરોગા' નવરાદિથી રહિત, ગતિઃ '-પુષ્ટ, 'Wશરીરા: સુંદર શરીરવાળા, અન્યતર અનશન વગેરે કોઈ પણ તપમાંથી એક, ઉદાર-આશંસા વગેરે દોષના અભાવને લઈને ઉદારચિતયુક્ત, 'વન્યાનિ'–મંગલસ્વરૂપ હોવાથી, વિપુત'-ઘણા દિન પર્યત કરવાથી, પ્રયત-ઉત્કૃષ્ટ સંયમ યુક્ત હોવાથી, પ્રહિતઆદર યુક્ત સ્વીકારેલ હોવાથી, મહાનુભા-અત્યંત શક્તિ યુ”હૉવાથી, સમૃદ્ધ-ઋદ્ધિવિશેષના કારણભૂત હોવાથી, કર્મક્ષયના કારણભૂત મોક્ષના સાધક હોવાથી, તપકર્મ–તપરૂપ ક્રિયાનો આશ્રય કરે છે વિક્રમ પુ' 'મિ' પ્રશ્નના અર્થમાં છે “અંગ' શબ્દ આમંત્રણ સંબોધનના અર્થમાં અથવા અલંકારમાં છે. “પુનઃ” શબ્દ પૂર્વોક્ત શબ્દથી ભિન્ન અર્થને દેખાડવામાં છે. શિરનો લોચ અને બ્રહ્મચર્યાદિનો સ્વીકાર કરવામાં થયેલ તે આભુપગમિકી જેના વડે આયુષ્યનો ઉપક્રમ (ઘટાડો) થાય તે ઉપક્રમ-જ્વર અને અતિસાર વગેરે વ્યાધિઓમાં થયેલ તે ઔપક્રમિકી, એવી આભુપગમિકી અને ઔપક્રમિકી તે વેદનાદુઃખને તેની ઉત્પત્તિમાં સન્મુખ જવા વડે હું સહન કરું સહિ ધાતુ સન્મુખ અર્થમાં છે, જેમ આસુભટ તે સુભટને સહન કરે છે અર્થાત્ તેથી ભાગતો નથી. પોતાને વિષે અથવા પરને વિષે ક્રોધ વિના ક્ષમા કરું, અદીનપણા વડે તિતિક્ષા કરું, અત્યંત 418.

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520