________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः २ द्वीपद्वाराणि अन्तरद्वीपाः पातालकलशाः घातकीविष्कंभादि ३०३-३०६ सूत्राणि जंबुद्दीवस्स णं दीवस्स बाहिरिल्लाओ वेदियंताओ चउदिसिं लवणसमुहं पंचाणउई जोयणसहस्साई ओगाहेत्ता एत्थंणं महतिमहालता 'महारंजरसंठाणसंठिता चत्तारि महापायाला पन्नत्ता, तंजहा–वलतामुहे, केउते,जूवए, ईसरे । एत्थ णं चत्तारि देवा महिड्डिया जाव पलिओवमट्टितीता परिवसंति, तंजहा–काले, महाकाले, वेलंबे, पभंजणे।जंबूदीवस्सणं दीवस्स बाहिरिल्लातो वेतितंताओ चउद्दिसिं लवणसमुहं बातालीसं २ जोयणसहस्साई ओगाहेत्ता एत्थ णंचउण्हं वेलंधर नागराईणं चत्तारि आवासपव्वता पन्नत्ता, तंजहा–गोथूभे, दोभासे,संखे, दगसीमे। तत्थ णं चत्तारि देवा महिड्डियां जाव पलिओवमहितीता परिवसंति, तंजहा–गोथूभे, सिवए, संखे, मणोसिलाते(सिलए)। जंबूदीवस्स णं दीवस्स बाहिरिल्लाओ वेइतंताओ चउसु विदिसासु लवणसमुई बातालीसं २ जोयणसहस्साई
ओगाहेत्ता एत्थ णं चउण्हं अणुवेलंधरणागरातीणं चत्तारि आवासपव्वता पन्नत्ता, तंजहा-कक्कोडए, विज्जुप्पभे(जिब्मे), केलासे, अरुणप्पभे । तत्थ णं चत्तारि देवा महिड्डीया जाव पलिओवमद्वितीता परिवसंति, तंजहा–कक्कोडए, कद्दमए, केलासे, अरुणप्पभे । लवणे णं समुद्दे [f] चत्तारि चंदा पभासिसुवा पभासंति वा पभासिस्संति वा,चत्तारि सूरिता तवर्ति(तिंसु) वा तवतंति वा तवतिस्संति वा । चत्तारि कत्तियाओ जाव चत्तारि भरणीओ, चत्तारि अग्गी जाव चत्तारिजमा, चत्तारि अंगारया जाव चत्तारि भावकेऊ। लवणस्सणं समुद्दस्स चत्तारिदारा पन्नत्ता, तंजहा-विजए, वेजयंते,जयंते अपराजिते । ते णं दारा णं चत्तारि जोयणाई विक्खंभेणं तावतितं चेव पवेसेणं पन्नत्ता। तत्थ णं चत्तारि देवा महिड्डिया जाव पलिओवमद्वितीया परिवसंति, तंजहा-विजए, वेजयंते, जयंते, अपराजिए ।। सू०३०५।। धायइसंडे णं दीवे चत्तारि जोयणसयसहस्साई चक्कवालविक्खंभेणं पन्नत्ते। जंबूदीवस्स णं दीवस्स बहिता चत्तारि भरहाई चत्तारि एरवयाई, एवं जहा सहुद्देसते तहेव निरवसेसं भाणियव्वं जाव चत्तारि मंदरा चत्तारि मंदरचूलिआओ।सू० ३०६।। (મૂ૦) જંબૂદ્વીપ નામના દ્વીપના ચાર દ્વારા કહેલા છે, તે આ પ્રમાણે—વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત. તે દરવાજા
ચાર યોજનના પહોળા છે અને પ્રવેશમાર્ગ પણ ચાર યોજનાનો છે (આઠ યોજન ઊંચા છે). ત્યાં ચાર મહર્તિક યાવતું में पस्योपमनी स्थिति को से छ,तो विय, वैश्यंत, ४यंत मने सपतिनामना छ. 1303॥ જંબૂદીપ નામના દ્વીપમાં મેરુપર્વતની દક્ષિણ દિશાએ ચુલહિમવંત નામના વર્ષધર પર્વતની ચારે વિદિશાઓને વિષે લવણસમુદ્રમાં ત્રણ સો ત્રણ સો યોજન અંદર જઈએ ત્યાં ચાર અંતરદ્વીપો કહેલા છે, તે આ પ્રમાણે—એકોરુકદ્વીપ, આભાષિકદ્વીપ, વૈષાણિકદ્વીપ અને લાંગુલિકદીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્યો વસે છે, તે આ પ્રમાણે–એકોકો, આભાષિકો, વૈષાણિકો અને લાંગુલિકો. તે પૂર્વોક્ત દ્વીપોથી ચારે વિદિશાઓને વિષે લવણસમુદ્રમાં ચાર સો ચાર સો યોજન અંદર જઈએ ત્યાં ચાર અંતરદ્વીપો છે, તે આ પ્રમાણે હયકર્ણદ્વીપ, ગજકર્ણદ્વીપ, ગોકર્ણદ્વીપ અને શિષ્ફલીકર્ણદ્વીપ, તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્યો વસે છે, તે આ પ્રમાણેશ્વકર્ણી, ગજકર્ણો, ગોકર્ણો અને શખુલીકર્ણો તે દ્વીપોથી આગળ ચારે વિદિશાઓને વિષે લવણસમુદ્રમાં પાંચ સો પાંચ સો યોજન અંદર જઈએ ત્યાં ચાર અંતરદ્વીપો છે, તે આ પ્રમાણે–આદર્શમુખદ્વીપ, મેઢકમુખદ્વીપ, અયોમુખદ્વીપ અને ગોમુખદ્વીપ. તે દ્વીપોને વિષે ચાર પ્રકારના મનુષ્યો
દ્વીપના નામ પ્રમાણે કહેવા. તે દ્વીપોથી આગળ ચારે વિદિશાઓને વિષે લવણસમુદ્રમાં છ સો છે સો યોજન અંદરે 1. महालंजर-महालिंजरं 2. तत्थ 3. प्रत्यंतरभा 'णागरायाणं' मेवो ५५५ ५6 छे.
378