Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ह
ઓવનમાહરાં વાર્થ પ્રેરવતીતિ ‘આહારયોવન વાળું વારેન વા;’ અહીં ધાતુના અળિાવસ્થા ના કર્તા ગુરુ અને વાહ ને આ સૂત્રથી ‘ર્મ’ સંશા થવાથી “ર્મળિ ૨-૨-૪૦' થી તાચક ગુરુ અને વારુ નામને દ્વિતીયા વિભક્તિ થઈ છે. વિકલ્પ પક્ષમાં આ સૂત્રથી કર્મ સંજ્ઞા ન થાય ત્યારે તુંવાવ ગુરુ અને વાહ નામને “હેતુ--ળ૦૨-૨-૪૪' થી તૃતીયા વિભક્તિ થઈ છે. આવી જ રીતે ચૈત્રઃ જ્યં ોતિ ટ જીવન્ત ચૈત્ર પ્રેવતીતિ ‘વારયતિ ાં ચૈત્ર ચૈત્રેળ વા’· અહીં ૢ ધાતુના કાં ચૈત્ર ને ઉપર જણાવ્યા મુજબ આ સૂત્રથી નર્મ સંજ્ઞા વગેરે કાર્ય થાય છે. અર્થ ક્રમશઃ - ગુરુને દેશમાં વિચરવાની પ્રેરણા કરે છે. બાળકને ભાત ખવરાવે છે. ચૈત્ર દ્વારા ચટઈ કરાવે છે. IIII
I
दृश्यभिवदोरात्मने २ |२| ९॥
તૃણ્ ધાતુ તેમજ અમિ+વવું ધાતુના અળિયવસ્થા ના કત્તનિ નિવસ્થા માં આત્મનેપદમાં ર્મ સંજ્ઞા વિકલ્પથી થાય છે. મૃત્યાઃ પશ્યન્તિ राजानम्। राजानं पश्यतो भृत्यान् राजा प्रेरयतीति दर्शयते राजा भृत्यान् મૃત્યુ ર્ડા’ અહીં શિવસ્થા માં ‘અવિકર્મ રૂ-૩-૮૮' થી વૃશિ ધાતુને આત્મનેપદ થાય છે. શિવસ્થા ના વર્તા મૃત્યુ ને આ સૂત્રથી નર્મ સંજ્ઞા થવાથી તાચક મૃત્યુ નામને ‘ર્મ િ ૨-૨-૪૦' થી દ્વિતીયા વિભક્તિ થઇ છે. વિકલ્પ પક્ષમાં આ સૂત્રથી ર્મ સંજ્ઞા ન થવાથી કર્તવાચક મૃત્યુ નામને હેતુ- ૦૨-૨-૪૪’ થી તૃતીયા વિભક્તિ થઈ છે. આવીજ રીતે ગુરુમભિવવતિ શિષ્યઃ। અમિવવન્ત શિષ્ય ગુરુ: પ્રેવતીતિ ‘અભિવાયતે ગુરુ: શિષ્ય શિષ્યે વા'। અહીં પણ ઉપર જણાવ્યા મુજબ પ્નિાવસ્થા માં આત્મનેપદમાં શિવસ્થા ના શિષ્ય સ્વરૂપ કનેિ આ સૂત્રથી ર્મ સંજ્ઞા વગેરે કાર્ય થયું છે. અર્થક્રમશઃ - રાજાને જોતા એવા ભૃત્યોને રાજા પોતેજ સરખી રીતે ઊભા રહેવા વગેરે દ્વારા પ્રેરણા કરે છે. ગુરુ શિષ્યને પ્રણામ કરાવે છે. ગાભન રૂતિ
१२