Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
સંજ્ઞા થાય છે. ભારના વહન માટે જેનો વાસ્તવિક રીતે ઉપયોગ કરાય છે તે બલીવિિદને વેદ્ય કહેવાય છે. વહીવા માાં વહન્તિા મારં વહતો વહીવાનું પ્રેયતિ મૈત્ર રૂતિ “વાહતિ મારં વહીવર્તનું મૈત્ર’।। અહીં વ ્ ધાતુના અળિાવસ્થા ના પ્રવેય સ્વરૂપ કર્તા વહીવર્ડ ને આ સૂત્રથી વિસ્થા માં ર્મ સંજ્ઞા થવાથી તાચક વહીવર્ડ નામને ‘વળિ ૨-૨-૪૦′ થી દ્વિતીયા થઈ છે. અર્થ - બળદોથી મૈત્ર ભાર વહે છે. પ્રવેય કૃતિ વિમૂ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ વ ્ ધાતુના અળિવસ્થા ના પ્રવેય સ્વરૂપ જ કર્તાને શિવસ્થા માં ર્મ સંજ્ઞા થાય છે; તેથી મૈત્રો માર વહતા મારું વહાં મૈત્રે પ્રેયતીતિ “વાહતિ મારં મૈત્રે’’।। અહીં વ ્ ધાતુનો શિવસ્થા નો કર્તા મૈત્ર ‘પ્રવેય’ ન હોવાથી તેને આ સૂત્રથી ર્મ સંજ્ઞા ન થવાથી મૈત્ર નામને ‘હેતુ-f૦ ૨-૨-૪૪’ થી તૃતીયા વિભક્તિ થઈ છે. યદ્યપિ વ ્ ધાતુ ગત્યર્થક હોવાથી વ ધાતુના અળિયવસ્થા ના • કર્તાને શિવસ્થા માં “તિ - ચોધા૦ ૨-૨-૫' થી ર્મ સંજ્ઞા સિદ્ધ હોવાથી પ્રત્યેય સ્વરૂપ કર્તાને પણ તે સૂત્રથી વર્મ સંજ્ઞા સિદ્ધ જ છે; પરન્તુ આ સૂત્ર આ રીતે વ્યર્થ બનીને નિયમ કરે છે કે - વ ્ ધાતુના ઞાિવસ્થા ના કર્તાને ાિવસ્થા માં ર્મ સંજ્ઞા, તો જ થાય છે કે જો તે કર્તા પ્રવેય સ્વરૂપ હોય. અન્યથા (અપ્રવેય કર્તાને) વર્મ સંજ્ઞા થતી નથી. જેથી વાહયતિ માર્ં મૈત્રેળ અહીં તિ-નોધા૦ ૨-૨-’ થી પણ અપ્રવેય સ્વરૂપ કર્તા મૈત્ર ને ર્મ સંજ્ઞા થતી નથી ... ઈત્યાદિ પૂર્વે જણાવ્યા મુજબ સ્વયં વિચારવું. અર્થ - મૈત્ર દ્વારા ભાર વહન કરાવે 9.11911
•
हृ- क्रोर्नवा २|२|८||
ह
અને ધાતુના ગળિાવસ્થા ના કર્તાને ાિવસ્થા માં વિકલ્પથી ર્મ સંજ્ઞા થાય છે. ગુરુર્વેશં વિહરતિ। વિહરાં વેશ પુરું प्रेरयतीति 'विहारयति देशं गुरुं गुरुणा वा'; बाल ओदनमाहरति ।
99