Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
શા અને શ્રદ્ ધાતુથી ભિન્ન જ ગયાઘર્થક ધાતુના પ્રયોજ્ય કત્તને વિસ્થા માં વર્ષ સંજ્ઞા થાય છે. તેથી – ચૈત્રો મારું નથતિ नयन्तं भारं चैत्रं प्रेरयति (मैत्रः) इति “नाययति भारं चैत्रेण"।। मैत्रोऽपूपं खादति। अपूपं खादन्तं मैत्रं प्रेरयति (चैत्रः) इति “खादयत्यपूपं मैत्रेण'। ओदनमत्ति सुतः। ओदनमदन्तं सुतं प्रेरयति (माता) इति “आदयत्योदनं सुतेन ॥ मैत्रश्चैत्रं ह्वयते। ह्वयमानं चैत्रं मैत्रं प्रेरयति (देवदत्तः) इति "ह्वाययति चैत्रं मैत्रेण"।। मैत्रः शब्दायते (शब्दं करोति); बटुं शब्दं कुर्वाणं (शब्दायमानं) मैत्रं प्रेरयति (चैत्रः) इति "शब्दाययति बटुं मैत्रेण"।। क्रन्दति चैत्रो मैत्रम्। मैत्रं क्रन्दन्तं चैत्रं प्रेरयति (देवदत्तः) इति
વ્યતિ મૈત્રે ચૈત્રેપ'અહીં ની વીત્ સત્ વગેરે ધાતુના સળાવસ્થા ના (પ્રયોજ્ય) કર્તા અનુક્રમે ચૈત્ર, મૈત્ર, સુત, ચૈત્ર, મૈત્ર અને ચૈત્ર ને વિસ્થા માં આ સૂત્રથી વર્ષ સંજ્ઞા થતી નથી. જેથી તવા ચૈત્રાદ્રિ નામોને ‘દેતુરૃરણે ર-ર-૪૪' થી તૃતીયા વિભક્તિ થાય છે. અર્થક્રમશઃ -ચૈત્ર દ્વારા મૈત્ર ભાર વહન કરાવે છે. ચૈત્ર મૈત્રને અપૂપ (માલપુઆ -પુરી) ખવરાવે છે. પુત્રને ભાત ખવરાવે છે. મૈત્ર દ્વારા ચૈત્રને બોલાવે છે. ચૈત્ર મૈત્ર પાસે બટુ શબ્દ બોલાવે છે. ચૈત્ર દ્વારા મૈત્રને બોલાવરાવે છે, અથવા મૈત્ર, મૈત્ર આ પ્રમાણે કહીને રોતા એવાં ચૈત્રને રોવરાવે છે. //પા.
બર્ફિંસાયા રાસાદા
હિંસાર્થક પક્ષ ધાતુના નિવસ્થા ના કત્તને વિસ્થા માં કર્મ સંજ્ઞા થાય છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે દશમાં ગણના પુરારિ ધાતુઓને સ્વાર્થમાં જૂ પ્રત્યય થતો હોવાથી, તે તે ધાતુઓનો કર્તા થાવસ્થા નો તો હોય છે પરંતુ જ્યારે તે ધાતુઓને ‘પ્રયોøવ્યા રૂ-૪-૨૦' થી [િ પ્રત્યય થાય છે ત્યારે તે ધાતુઓ વિસ્થા ના કહેવાય છે અને તેની પૂર્વેની તેની થન્તાવસ્થા ને વિસ્થા કહેવાય