________________
( ૧૧ )
છ ભંગીવડે વ્રત ગ્રહણ કરે. તે પાંચ અણુવ્રત પૈકી પહેલા
અણુવ્રત આશ્રી અતાવે છેઃ——
હું સ્થૂલ પ્રાણાતિપાત વચન કાયાથી. એ પહેલા કરાવું મન વચનથી મન ને પ્રમાણે એ ચેગથી ભંગ કરવા.
નહીં કરૂ ને નહીં કરાવું. મન, ભંગ. પછી નહીં કરૂ ને નહીં કાયાથી, વચન ને કાયાથી—આ
་
અહીં કાઈ પ્રશ્ન કરે કે–મન વિના વચન ને કાયાથી શી રીતે થાય ? તેને ઉત્તર આપે છે કે-અનાભાગવડે, વિશેષ ઉપયાગના અભાવથી અથવા મનના ગોણપણાથી અસ'સીની જેવા વચન ને કાયાના વ્યાપાર સમજવા. ( ઉપર જે દ્વિવિધ ને વિવિધ તથા દ્વિવિધ ને દ્વિવિધ એમ બે ભાંગ કહ્યા એ પ્રમાણે ત્રણ ચેાગ ને ત્રણ કરણથી અનેક ભેદ થાય છે. તે શ્રાવક વ્રત ભંગ પ્રકરણાદિથી જાણવા ) શ્રાવક આમાંથી હું કયા ભગે વતું ? તેને વિચાર કરે.
હવે કાળ આશ્રી વિચારે કે–મે આ વ્રતા પક્ષ માસ કે અમુક વર્ષા માટે લીધેલ છે કે જાવવ માટે ગ્રહણ કરેલ છે ? ૨૦. ત્રીજું દ્વાર પૂર્ણ થયું,
હવે ચાલુ' ચેાગ નામનું દ્વાર છે. ચેાગના અનેક પ્રકાર છે તે લાઘવને માટે દૈસિકાદિ પ્રતિકમણાવસરે કહેશું. અહીં તે તપજ વિશિષ્ટ કનિજ રાના હેતુ હોવાથી તે સ ંબ ંધી કહે છેઃ
૮ સર્વાં ક་પ્રકૃતિને પરિણામના વશથી ઉપમ લાગે છે, માત્ર નિકાચિત કર્મ ને ઉપક્રમ લાગતે નથી; પરંતુ તપવડે તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org