Book Title: Sharddhdin Krutya Sutra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 174
________________ (૧૫૭) તેટલા નાવડે તેની પુત્રી પિતાના પુત્રને આપવા કહ્યું, પણ આ તો અમારે સુવર્ણ અક્ષય નિધિ છે.” એમ કહીને તેણે ન આપી. એટલે ઈલાપુત્ર નાની સાથેજ ગ. નાટક શીખે. અનેક જગ્યાએ નાટક કરતાં કરતાં નટ બેનાતટે આવ્યા. ત્યાં રાજા પાસે નાટક કરતાં નટકન્યાના મેહથી વારંવાર નાટક કરાવનારા રાજાની વૃત્તિ ઈલાપુત્ર સમજે. તેવામાં દૂર દષ્ટિ કરતાં એક મુનિને જોયા. તેની કામથી વિમુખ વૃત્તિ જોઈ તેને વિચાર કરતાં શુભભાવ વૃદ્ધિ પામે, સંસારથી વિરક્ત થયે અને ક્ષપકશ્રેણિએ ચડતાં ત્યાંજ કેવળજ્ઞાન પામ્યું. પછી ધર્મ દેશના દેતાં તેમણે કહ્યું કે-“હું પૂર્વભવે વસંતપુરમાં દ્વિજ હતે. મેહની નામે મારી સ્ત્રી હતી. અમે બંને જણાવએ સાથે દીક્ષા લીધી પણ પરસ્પરની પ્રીતિ છુટી શકી નહીં. ત્યાંથી મરણ પામીને સ્વર્ગે જઈ જતિમદ કરવાથી મેહની આ નટપુત્રી થઈ છે. પૂર્વભવના સ્નેહથી મને તેની ઉપર રાગ ઉત્પન્ન થયે હતે. આ પ્રમાણે પૂર્વભવનું વૃત્તાંત ને દેશના સાંભળીને રાજા રાણી ને નટપુત્રીએ દીક્ષા લીધી અને પ્રાતે કેવળજ્ઞાન પામીને ચારે જણ મેક્ષે ગયા. ઈતિ ઈલાપુત્ર કથા. રાવણની કથા રામચરિત્રાદિથી જાણવી.. હવે તેવી માંથી વિરક્ત થયેલાનું બહુમાન કરવારૂપ ૨૬ મું દ્વાર કહે છે – તેવા મનુષ્યમાં તેમને ધન્ય છે, તેઓ સુકૃતાર્થ જન્મવાળા છે અને તેઓ સુરાસુરને પૂજ્ય છે કે જેઓ બાલ્યાવરથામાં જ દુઃખના આવાસરૂપ ઘરને તજી દઈને વ્રતને અંગીકાર કરનારા થયા છે. વૈરાગ્યરૂપ તીવ્ર ખડ્ઝવડે મેહના બંધનને છેદી નાખીને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196