________________
for
હ
સનાતન જૈન.
પ્રકારના હાઇ શકે; અને કદાચિત પદોના ક્રમ ઉલટા સુન્ની થાય છે. વારંવાર જે ચડા સાદા શબ્દોમાં માલમ પડતા નથી તે આવી રીતે વાપરવામાં આવે છે. (૩) કમ્ભવાય—
આ સમાસમાં પ્રથમ પ૬ અંત્ય પદને વિશેષણ તરીકે મર્યાદિત કરે છે. (૪) દિશુ.
આ સમાસમાં પ્રથમ પદ સંખ્યા વાચક હાઇને અત્યપદને મર્યાદિત કરે છે. આ સમ:સ સામાન્ય રીતે એક વચનમાં અને નાન્યતર. નતિમાં હાય છે.
(૫) અવ્યયી ભાવ—
આ સમાસમાં પ્રથમપદ અવ્યય હાય ક્ષર પ્રમાણે તેનું રૂપાખ્યાન થાય છે.
(ચાલુ)
(, ગેંગરથી નવેમ્બર
છે અને તે અવ્યય અય કે જે નામનું થડ હાય છે તેની સાથે સયુક્ત હાય છે. આ સમાસ એકવચનમાં ભાવવાચક અગર સમુહ - વાચક થાય છે અને ઘણી વખત ક્રિયા વિશે. પણ તરીકે વપરાય છે.
અલ્લાહબાદ તરફ્ દિગમ્બર જૈનગઝિટ. — યુવાનેાના બનેલા “ધી યંગમેન્સ, જૈન એસાસિએશન
સમાલાચના.
આફ ઇડયા” ના વાજિંત્ર તરીકે અંગ્રેજી ભા પામાં દર મહીને પ્રગટ થતું “ જૈન ગેઝિટ ” પત્રના નામથી કેળવાયેલા સમુદાય હવે લગભગ પરિચિત છે. આ પત્રના મૂળ ઉદ્દેશ મૂળમાં તે દિગમ્બરાના વાજિંત્ર તરીકે કામ કરવાના હતા; પરંતુ ક્રમેક્રમે જેમ જેમ સમય બદલાતા ગયા તેમતેમ પેાતાની શૈલીમાં ફેરફાર કરી હવે તેના મુખ્ય ઉદ્દેશ શ્વેતામ્બર અને દિગમ્બરામાં ચાલતા નાહકના મતભેદ દુર કરવા માટે પ્રયત્ન કરવાના છે. અમારી સ્મૃતિ ને ભૂક્ષ ન કરતી હાય તા અમને એમ યાદ છે.. કે, જયાથી પરમ શ્રુત પ્રભાવક મંડળે શ્વેતામ્બર અને દિગમ્બર બન્નેના ગ્રંથા તૈયાર કરાવી અરસપ· રસના વિચાર। જાણી શકે તેવા હેતુથી “રાયચંદ્ર જૈન શાસ્ત્રમાળા” કાઢવી શરૂ કરી તે વખતે આ લેખકને તે વખતના “જૈન ગેઝિટ” ના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ઉપર જણાવેલા સમાસામાંથી કાઇ જ્યારે વિશેષણ તરીકે વપરાય છે, અને તે વિશેષણ તેનું વિશેષ્ય જે નામ હાય તેની જાતિ, વચન અને વિભક્તિ લેછે ત્યારે તે સમાસ બહુöહિ કહે છે. બહુમ્બહિં સમા સનું રૂપાખ્યાન તેના અત્યપદ પર આધાર રાખે છે. પણ ઘણે ભાગે અત્યપદના અત્યા
સંપાદક મી॰ જીગમંદરલાલ જૈની, એમ એ (કે જેઓ હાલમાં ઈંગ્લંડમાં બૅરીસ્ટરના અભ્યાસ કરે છે) ની સાથે થયેલા પત્ર વ્યવ વહારે મીનુગમંદરલાલના મન ઉપર શ્વે. તામ્બર દિગમ્બરના ઐક્ય સધીના વિચારા વિશેષપણે દૃઢ થયા હતા.
ત્યાર બાદ “ સનાતન જૈન” નીકળ્યા પછી તેને પાતાના વિચારો વિશેષ સુદ્રઢતાથી ખત્તાવવાની સહાય મલી. હમણાં એ પત્રના સ`પાદક પ્રેફેસર લખે છે, અને તે ઉત્તમ પ્રકારે તે ચલાવે છે. જૈનીમાં અંગ્રેજી વાંચ નના શેખ વધતા જાય છે ત્યારે જૈન વિષયે ચર્ચનાર આ શિવાય અગ્રેજી ભાષામાં ખીજું એક પશુ માસિક નથી. અમે એક એક અંગ્રેજી જાણનાર જૈનને આ પત્રના ગ્રાતુક થવા ભલામણ કરીએ છીએ; અને સાથે મી॰ લથે અને એસાસીએશનના સેક્રેટરી મી॰ ચેતનદાસને પાતાના નિઃસ્વાર્થ ભ્રમ માટે ધન્યવાદ આપીએ છીએ.
www.umaragyanbhandar.com