Book Title: Sanatan Jain
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 345
________________ 330 ते कहिये ज्ञानी दशा, बाकी ‘આત્મા છે, ' · આત્મા આત્મા પેાતાના કર્મને કર્તો · પેાતાના કમ`ના ભોક્તા છે, ते कहिये ज्ञानी दशा, बाकी कहिये भ्रांत. सकळ जगत् ते अठवत्, अथवा स्वप्न નિત્ય ( માર્ચ થી જીન દેદુ છતાં દેદ્દાતીત દશા સ'પૂર્ણપણે તે તેરમા સયેાગીકેવલી ગુણસ્થાનકે હાય છે; પરંતુ છ?! અને સાતમા ગુણસ્થાનકેથીજ કેવી અદભુત દશા હાય છે તેનું ભાન નીચેના શ્રીમાન અ છે, 'નારસીદાસ પરમ પુરૂષ દશાવણૅન, નામક લખેલ એક કાવ્ય અને તે પર શ્રીમાન્ રાજચંદ્રે લખેલા વિવેચનપરથી જણાશે: આત્મા समान; वाचाज्ञान. છે, ' ગનાથમ જૈન, - માક્ષ છે, જે J ૫:૫૨ પ્રથમનાં પાંચ છે, અને : કરવા શ્રીમાન અને મેક્ષને ઉપાય છે, એ આ ગ્રંથમાં વિવેચન કર્યું. તેમાં પ૬ ‘ જ્ઞેય ’ અર્થાત જાણુવા યેગ્ય છેલ્લુ પદ - મેાક્ષના ઉપાય છે.' એ ‘ ઉપા દેય ' અર્થાત્ આદરવા ( આચરણ યોગ્ય ) છે; એ વાત ૧૪૧ મા દેહરામાં કહી છે. ૧૪૨ મા દોહરાએ ગ્રંથ પૂર્ણતા પામે છે: देह छतां जेनी दशा, वर्त्ते देहातीत; ते ज्ञानीनां चरणमां, हो वंदन अगणित. શ્રીમાન્ રાજચંદ્ર ૧૪૨ મા દોહરાએ ગ્રંથની પૂર્ણતા કરે છે. જેમ ગ્રંથપ્રારંભમાં નમસ્કાર કરવાની પદ્ધતિ ગ્રંથકારા રાખે છે તેમ ગ્રંથપૂર્ણતા કરતાં પશુ ધણા ગ્રંથકારો નમસ્કાર કરવાની પત રાખે છે. રાજય એવા પુરુષને નમસ્કાર કર્યો છે કે જે પુરૂષની દશા “ દેહ છતાં નિર્વાણુ ” અથવા દેહ છતાં દેહાતીત.” વત્તતી હૈાય; અર્થાત્ જેને જીવન્મુક્તતા વર્તાતી હોય. અગાઉ કહી જવામાં આવ્યુ છે કે, જીવન્મુક્તકશા તેરમા સયેાગીકેવલી ગુણસ્થાનકે હાય છે. તેમા સયેાગી વલી ગુરુસ્થાનકે સ્થિતિ ધરાવતા એવા ઉપદેશના આપનાર શ્રી અહુર્તો નમસ્કાર કર. વાના હેતુ શેષ છે તે ‘ નવકારમંત્ર 'નાક્રમથી સમજી શકાય છે. શ્રી અત્ ઉપદેશ આપવા રૂપ કાર્ય કરી શકતા હાઇ તે પ્રત્યક્ષ સદ્ગુરૂ અને આત્મા કહ્યુંણુ માટે પ્રયક્ષ સદ્ગુરૂ અદ્રિ તીય બળવાન સાધન છે માટે તેને વંદન કરેલ છે. અર્ગાતવાર વંદન કરવાને હેતુ એ છે કે આત્મા જેવી સવેત્કૃષ્ટ વસ્તુ તેઓએ માડી છે. " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat कीचसो कनक जाके, नोचसो नरेशपद; મીચલો મિતા, નવાક્લાજે ગામો. નસો કોપ જ્ઞાનેશ્વરસોત્તમાત. हहरसी हाँस पुद्गल छमे छारसी; जालसो जमविलास, भालसो भुवनवास. જાહલો યુટુથી જાન, ટોક્ષાજ્ઞ હાલો. સોટો સુજ્ઞક્ષ જ્ઞાને, ચોટતા વઘત માને, एसी जाकी रीति ताही, बंदत बनारसी. “જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચપદ્મ સરખી જાણે છે, કાઇથી સ્નેહ કરવા તેને ભરણુસમાન જાણે છે, મેટાઇને લી પવાતી ગાર જેવી જાણે છે, કિમિયા વગેરે જો ગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વય ને અસાતા સમાન ાણે છે, જગતમાં પૂજ્ય. તા થવા આદિતી હાંસને અનર્થ સમાન જાણે છે, પુલતી ઞી એવી આદ્વારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગના ભાગવિલાસને મુંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ધરવાસને લાલા સમાન જાગે છે,કુટુબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લેાકમાં લાજ વધારવાની ઇચ્છાને મુખતી લાળ સમાન જાણે છે, કીર્ત્તિતી ઇચ્છાને નાકના મેલ જેવી જાણે છે, અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેતી રીતિ હાય તેને બનારસીાસ વંદના કરે છે. (જુએ, શ્રીમદ્ રાજ ચંદ્ર, પૃષ્ટ ૪૧૯). tr આ રીતે, આવા પરમ પુરૂષ પ્રત્યે વદન કરતાં આ આત્મસિદ્ધિશાસ્ત્ર ગ્રંથકાર સ` પૂર્ણ કરે છે. આ ગ્રંથ દ્રવ્યાનુયોગ’ના છે. જૈતદર્શનનાં શાસ્ત્ર ચાર પ્રકારે વહેંચાયલા છે. આ પ્રકારને અનુયાગ કહેવામાં આવે છે, www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412