Book Title: Sanatan Jain
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 366
________________ માર્ચથી જીન.) શ્રી અમિતગતિ. ૩૫૧ જૂનની સત્તાવીસ તારીખની મધ્યરાત્રીના અગી પ્રતિરાયમરાજ બાર વાગ્યાની દરમ્યાન પિતાના બાગવાળા मूकतान्यस्य दोप બંગલામાં લખી. તે પછી પેન નીચે મૂકી मम भवतु च बोधि હું બાગમાંથી મંડપમાં આમ તેમ ફર્યો, તે વરામ મુાિયું છે વખતે હવા મજેદાર હતી, આકાશ નિરભ્ર હતું, સુભાષિત રત્ન સંદોહ એ ગ્રંથના નામ ચંદ્ર સારી રીતે પ્રકાશી પાણીમાં પોતાનું પ્રતિ પ્રમાણે જ તેમાં રત્નાકરની પેઠે સુભાષિતપી બિંબ પાડતા હતે.” આવાં હૃદયગમ વર્ણનનું રત્નો ઓતપ્રેત ભરેલાં છે. તેમાં આત્માને આ વખતે મરણું સહદય વાંચનારને આવ્યા (જીવન) દુર્ગતિમાં લઈ જનાર જેમનો વિકાર વગર રહેશે નહિ. સુભાષિત રત્ન સંદેહ એ કપ, માયા, અહંકાર, લોભ, શોક અને ઉપદેશપર ગ્રંથ લખી રહ્યા પછી તે સજજનોની પંચેંદ્રિય છે અને તેવી જ રીતે જીવની અવનતિ ઉન્નતિમાં ઉપયોગી નીવડશે અથવા તે આ કરનાર દુર્જન, મધ, માંસ, મધુ, કામ, વામહીતલ ઉપર તે ચિરકાલ રહેશે એવી કવિને સંગ, ધત વગેરે કેટલાં અધમ છે તે સંબંધી સંગ ખાત્રી થવાથી તેને અત્યાનંદ થયો હોવા છત તથા રૂપકબદ્ધ કાવ્યવાણીથી વર્ણન કરી જોઈએ અથવા પિતે જન્મ ધરીને એક મોટું તેની સંગત જીવે તજવી જોઈએ એટલે તે વિકાસત્કાર્ય કર્યું ને તેથી પિતાની કીતિ અજ- રોનું ખંડન કર્યું છે. સાંસારિક વિષય કેટલા રામર રહેશે એવું ધારી કવિને સંતોષ થશે સુલક છે તે દર્શાવી છવના હિતકારી મિત્ર હશે એમ કવિની ઉપરની ઉક્તિપરથી સમજાય જે સજન, દાન, દેવ, ગુરૂ, ધર્મ ચારિત્ર્ય છે છે. જે અર્થે તેને આટલે સંતોષ થયો તેનું વર્ણન કર્યું છે અને છેવટે શ્રાવકધર્મનું અથવા કરેલા મહકૃત્યથી આનંદ થયે તેના નિરૂપણ કર્યું છે. આ સર્વનું કવિએ ઉપદેશબદલામાં મુંજરાજા પાસેથી તેને મોટી બક્ષીસ બદ્ધ વાણીથી એટલું બધું મામિક વર્ણન મળી હશે એમ કાઈ કહેશે-પણ આ સમજવું કર્યું છે કે તે તે પ્રકરણ જે કોઈ વાંચશે એ ભૂલ ભરેલું છે; કારણ સાધુ તુકારામ તેને અધમ વિષયોને તિરસ્કાર આવ્યા વગર પિતાને અગણિત ઐશ્વર્ય પ્રાપ્ત થવાને જ્યારે બિલકુલ રહેશે નહિ. કીતનકાર પૂર્વ રંગમાં સમય આવ્યો ત્યારે તે સર્વને લાત મારી મનોવિકારનું ખંડન કરવા (નિસ્પૃઢતાથી) આ બોલ્યા કે ગ્રંથમાં સુભાષિતોને ઉપગ કરશે, કિવા કોઈ हेचि दान देगा देवा। વક્તાને શ્રેતાના મનમાં ઉદાહરણ અને દાંત तुझा वीसर न व्हावा ॥ વગેરેથી અસર કરવાનો વિચાર હેત તે આ હે ઈશ્વર મને એવું દાન આપ કે જેથી માંના સુભાષિત રત્નો ઘણું ઉપયોગી થઈ તારું વિસ્મરણ ન થાય. આવી ઉદાર માગણી પડશે એમાં શંકા નથી અને તેથી કરીને કરી તેવીજ રીતે આપણું આ કવિવર્ય આ- વક્તાનું વ્યાખ્યાન સારી પ્રઢતાનું સ્વરૂપ ચાર્ય (મુનિએ) ઉડલી અંત:કરણથી પિતેથી ધારણ કરશે. પછીથી માંગણી કરેલ છે કે નિસ્પૃહતાથી માર્મિક નિરીક્ષણ કરવાથી जिनपति पदभक्ति : આ કવિનું કાવ્ય ભતૃહરિના નીતિ શતકથી भविना जैन तत्व કેટલું બધું સરસ છે તે તરત જ સમજાશે. विषयसुखविरक्ति આવું ઉત્તમ પુસ્તક જૈન સાહિત્યમાં છે છતાં मित्रता सत्ववगें। અદ્યાપિ વિશ્વવિદ્યાલય તરફથી તેનું સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412