Book Title: Sanatan Jain
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 405
________________ સનાતન જૈન, [ જુલાઇ. દ્વારા નથી. તેઓ સંબંધી આ હકીકત હું લાક જૈન પારિભાષિક પ્રાકૃત શબ્દોનો ભાવાવિવેકશાસ્ત્ર' (Philology) ની સહાયતા પ્રયોગ અવારનવાર થયું છે ખરો. વડે શોધવા પ્રયત્ય કરીશ. “ભાષાવિવેકશાસ્ત્ર બહોતેરીએ હીદિ ભાષામાં લખાએલ પદોને એ એક એવી ચીજ છે કે જે પુરૂષનું વૃત્તાંત સંગ્રહ છે. બહોતેરી' સંજ્ઞા ઉપરથી સામાન્ય ચિતરવું હોય તે પુરૂષના લખેલા લેખો મળી આવે, તે તે લેખોની ભાષાની જાતિ–પ્રકાર રીતે એમ માની શકાય કે, તેમાં બહેતર પદ ઉપરથી કેટલીક હકીકત મેળવી આપે છે. હશે; પરંતુ આમાં તેમ નથી. આ કૃતિમાં આનંદઘનજીની ઉપર કહ્યા પ્રમાણે, “સ્તવનાવલિ' એક ઉપરાંત પદ . બહોતેરી' સંજ્ઞા શા અને “બહોતેરી' એ બે કતિઓ મળી આવે કારણે અપાઈ તે કહી શકાતું નથી. જો છે. આ કૃતિની ભાષાના પ્રકાર ઉપરથી, તેઓ સ્તવનાવલિ’ નું ગુજરાતી, ગુજરાતી ભાષા કયા પ્રદેશમાં વિશેષે રહ્યા હોવા જોઈએ એટલું જે જૂદા જૂદા ભાગમાં બેલાય છે તેમાં કયા શોધવાની હું પ્રયત્ન કરીશ. આ પ્રયત્ન કરતાં ભાગનું છે તે નક્કી કરી શકાય, તેમજ બહહું જે અનુમાન ઉપર આવું તે અનુમાન તેરી” કયા પ્રદેશની હિંદુસ્થાની ભાષામાં સત્યજ હોય એવું કાંઈ નથી. મારું અનુમાન લખાએલ છે તે ધારી શકાય, તે આનંદધનજી યોગ્ય અથવા સત્ય ન હોય એમ નહીં. મહારાજ કયા પ્રદેશમાં વિશેષે વિચાર્યા હતા, તવનાવલિ' અર્થાત ચોવીશ જિનેશ્વર. અથવા કયા પ્રદેશનો તેમને વિશેષ પરિચય ની સ્તુતિ તવનારૂપ કૃતિ. આ સ્તવનાવલિ રહ્યા હતા તે સંબધી વિચાર બાંધી શકાય. જેને શુદ્ધ સંસ્કારી ગુજરાતી કહીએ (જીએ કેટલાકનું એમ માનવું છે કે, આનંદધનજી શરૂઆતમાં આપેલ મી. અંજારીઆને મહારાજ મારવાડમાં વિશેષે રહેતા હતા. કેટઅભિપ્રાય) તેમાં લખાએલ છે. જો કે કેટલાકનું તો વળી એમ પણ માનવું છે કે, (૪) તેઓને દીક્ષા લેવાનું નિમિત શું મળ્યું હતું ? દીક્ષા કેની પાસે લીધી હતી ? કેટલા વર્ષની વયે, અને કઈ સાલમાં તથા કયા ગુરુ પાસે લીધી હતી ? ૫) તેઓનું સંસાર દશામાં શું નામ હતું? અને દીક્ષા લીધા પછી શું નામ રાખવામાં આવ્યું હતું ? તેઓનું લાભાનંદજી નામ કઈ અવસ્થાનું હતું અજ્ઞાન લોકે તેઓ શ્રોને ‘‘ભગ’ભુતા” કહી ભાડતાં હતાં. તે સંબંધી જાણવામાં કંઈ હકીકત છે ? (૬) તેઓએ કયા કયા પ્રદેશમાં વિચારવાનું રાખ્યું હતું ? મારવાડ, ગુજરાત, કાઠિયાવાડ, (ઝાલાવાડ) કચ્છના ભાગમાં તેઓએ વિહાર કર્યો હતો ? (ક.) આનંદધનજી મહારાજ મૂળ કાશી તરફના વતની હોવાનો સંભવ છે ? કાશી તરફથી તેઓ મારવાડ માટે અથવા ગુજરાતના પ્રદેશમાં આવ્યાને સંભવ છે ? (૮) તેઓએ રચેલાં “આનંદઘન ચોવીશી” તથા “આનંદઘન બહોતેરી” કયારે રચાયા હોવાનો સંભવ છે કે પ્રથમ વીશી” લખાઈ હશે કે “બહોતેરી” ? (૯) એમ જે કહેવામાં આવે છે કે તેઓ અને ઉપાધ્યાય યશોવિજયજી મહારાજનું મળવું થયું હતું તે કઈ સાલમાં તથા કયા સ્થળે ? ચોવિજયજી મહારાજે આનંદઘનજી મહારાજની સ્તુતિ કથા ઉપકાર માટે કરી હશે ? (૧૦) “આનંદઘન વીશી અને આનંદઘન બહોતેરી' ના સિવાય બીજા કોઇ તેઓના બનાવેલા ગ્રં છે કે ? (૧૧) આનંદધન ચોવીશીની ભાષા વધારે કયા પ્રદેશને લગતી છે ? ગુજરાત, મારવાડ કે કાઠિયાવાડ ને લગતી છે ? મારવાડી, કાઠિયાવાડી કે ગુજરાતી શબ્દો કયા કયા સ્થળે વીશીમાં લેવામાં આવે છે ? (૧૨) તેઓને દેહોત્સર્ગ કયારે અને ક્યા સ્થળે થયા ? (૧૩) તેઓ કયા ગચ્છમાં થયા છે ? અને તેઓના ગુરભાઇ અથવા કોઇ શિષ્યનાં નામ જાણવામાં છે ? ઉપલી હકીકત મારા તરફથી પ્રગટ થનારા જેન કાવ્યમાળા માટે આનંદઘનજી મહારાજનું ઐતિહાસિક ચરિત્ર લખવું છે, તેટલા માટે જોઈએ છે. પા કરી જેનાથી જેટલી હકીકત મોકલી શકાય તેટલી મોકલશે, તે ઘણે આભાર થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412