Book Title: Sanatan Jain
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 341
________________ ર સનાતન ન [ માર્ચથી જીન. વ તાનો હેતુ છે. ૧૨૫ માદાપુરાના પડેલા ચરણુમાં એ જે કધુ છે કે, शुं प्रभु चरण कने धरूं ? તેથી શ્રીમાન રાજચ એમ કરું છે કે, એવુ સમજવનું નથી કે, શ્રીદ્ગુરૂને શિષ્યતા ખ લાતી કિંચિત્માત્ર ચ્છા હોય છે; કેમકે સદ્ ગુરૂ તેા પરમ નિષ્કામ હોય છે; તેએ એક નિષ્કામ કરૂાયીજ માત્ર ઉપદેશના આપનાર છે. આ ઉપકાર વચન કહેવાને શિખા ધર્મ હાવાથી કહેલ છૅ. માં કહેલ છે. કાઇ આપણા પ્રત્યે ઉપકાર કરે તેના બદલા વાળવે જોઇએ. એક ક્રમ છે. વળી બીો ક્રમ એવા છે કે, આપ ગુને અમુક ચીજ કાએ આપી; આપણે તે આપના રને બદલામાં તે મળેલી ચીજ આપતા નથી; કારણુકે તેમ કરવામાં વિશેષતા શું ? એ તે એ ની હતી ને એને પાછી આવી છે. આ કાર ણે આપણે આપણી યથાશકિત બદલાની ચીજ આપીએ છીએ. શ્રીસદ્ગુરૂએ વાસ્તવિક રીતે અત્ર આત્મા આપેલ છે, કારણ કે શિ બંને, તો મિથ્યાદર્શન હતું તે કારણે આત્મા ના હાવાપણાનુજ ભાન નહાવું. શ્રીસદ્ગુરૂએ તે નું ભાન-કરાવ્યુ. એટલે શબ્દપર્યાયમાં કહીએ તા આત્મા આખા સમાનજ છે. આ આત્મા રૂપી પદાના શ્રીસદ્ગુરૂ તા આપનાર છે, એટલે તેઓના ઉપકારના બદલામાં તેએએ આપેલ પદાર્થ તા ઉપર્યું કત ન્યાયે કયાંથીજ અપાય ? જો તે શિવાય કષ્ટ અર્પણ કરવામાં આવે, તે તા વિશેષતા કહેવાય. હવે શિષ્યે ધાતા તરફ થી આપવું શું? ઉત્તમાત્તમ એવા આત્મા રૂપ પદાર્થ તો શ્રીસદ્ગુરૂએ આપેલ છે. (શ્રી નિભ્રંથપ્રવચન છે કે જેણે આત્મા જણ્યા તે ણે. સર્વ જાણ્યું;” એટલે આત્મા એ ઉત્તમાત્તમ પદાય છે,) આ કારણુથી શિષ્ય આત્મા કરતાં વિશેષતાવાળા પદાર્થ તા ન આપી શકે, પરંતુ તેથી ન્યૂનતાવાળા પદાર્ય આપી શકે. શિષ્ય પાતાપરના અપાર ઉપકારના ભારના કારણે ૧૨૬ મા દોહરામાં એટલા માટે કહે છે કે, ‘ઉ ત્તમાત્તમ એવા આત્મારૂપી પદાર્થ તે આપ શ્રીએ આપ્યા છે' એટલે હું મારી યથાશકિત આપને જેનાથી બલા વાળી શકું, તે દેહા હું બધા પદાથે તે આત્માથી હી। છે. તે સ ધળા હું આપને અર્પણ કરૂ' તે પણ બદલે વ ! તેમ છેજ નહી. અહી` દેહાપણું . કરવાપર ભાર મુકવાના ઉદ્દેશ નથી; અહી તા સદ્ગુરૂએ જે અભાપ ઉપકાર કર્યો છે તેને બદલે ક્રાઇ"સર્વથી અનિષ્ટ રાગરૂપ કહેલ છે. રીતે વાળી શકાય એવુ' છેજ નહી' એવું મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ગ્રંથના ઉપસંહાર ૧૨૮ મા દોડુરાથી તે ૧૪૨ મા દોહરા સુધીમાં કરવામાં આવ્યે છૅ, ૧૨૮ મા દેહરામાં એમ કહ્યુ છે કે, ર્શનટે સમય છે, આ વર્સ્થાનમાંહિ વિચારતાં વિસ્તારથી, સંરાય રહે ન કર્યુ. ઉપર સમાલેચના કરવામાં આવી તેપર થી જોઇ શકાયુ હશે કે, ગ્રંથકત્તાં કહે છે; તેમ વિસ્તારપૂર્વક વિચાર્યોથી આ છ ૫૬માં છએ દર્શનાના સમાસ થઇ જાય છે ;એટલુંજ નહિ, પણ પ્રસિદ્ધ એવાં છ દર્શનામાં અતર્ગ ત થતા જૂદા જૂદા અનેક અભિપ્રયાના સમા વેશ આ છ પદને વિષે થાય છે. ૧૨૮ મા દેહરામાં મોટામાં મોટા વ્યાધિ કર્યા? તેને માટે નિપુણ વૈદ્ય કાણુ ? તેને માટે પધ્ધ શું અને તેનુ આધ શું? એ વાતને પ્રસગ લઇ શું છે કે, • એ નવીન કહેવાનું નથી કે, આત્માની પ્રતીતિના અભાવે શરીરને વિષે જે વિપર્યાસ થઇ ગયા છે તે જેવા એક પણ રાગ છે નહીં. જેને આત્માની પ્રતીતિ છે તે સુખદુ:ખનુ વેદન જેવી સમતાપૂર્વક કરી શકે છે તેવી સમતાપૂર્વક દેહને વિષેજ જેણે સર્વસ્વ માન્યું છે એવા જડવાદીએ કોઇ પણ કાળે કરી શકવાના નથી. આ કારણે ગ્રંથકારે પૂ પુરૂષની પરંપરા અનુભવપૂર્વક આ ભ્રાંતિને એ પ ખરૂં છે કે, જેમ શરિર વ્યાધિશાને માટે www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412