________________
ગથી નવેમ્બર. |
એક આશ્ચયપૂર્વક સખેદપણે નાંધી રાખવા યોગ્ય બનાવ એ બન્યા છે કે, દિગમ્બરા તા .જો કે, શાસનપ્રભાવકશકિત મુસ· લમાની અમલની શરૂઆતથી મંદીય પામવા લાગી હતી, પરંતુ મુસલમાની અમલના પ્રાર્ ભત્રી શ્વેતાંબરશાસનપ્રભાવકશક્તિ, મુસલમાન રાજ અમલની સાથે સ્વાભાવિકપણે (મુસલમાનેાની સીધી સહાયતાથી નહી) વર્ષમાનતા પામતી ગઇ હતી તે, મુસલમાની રાજ અ મલની પડતીના પ્રારંભથી, મર્દ થવા લાગી હતી.
વિક્રમના સાળ અને સત્તરના સકા એ હિંદુસ્થાન ના અમલના સબંધમાં (સધિ) Crisis વાળા ગણાય છે; અને એજ પ્રમાણે જૈનના અને સંપ્રદાયેાના સંબંધમાં પણ ગણી શકાય તેમ છે. મુસલમાની રાજ અમલની પડતીની સાથે હિંદુસ્થાનમાં અનેક પ્રકારના રાજ ફેરફારા થયા હતા, તેમ જૈનના બન્ને સંપ્રદાયામાં પણ ધણા ફેરફારા થયા છે. શ્વેતાંબરામાં મ૬ સ્થિતિની શરૂઆત આ સમયથીજ થઇ છે.
મુખ્યલેખ.
આપણા આજના મૂળ વિષય ઉપર આવા માટે પ્રથમ એ વિચારવુ જરૂરનું છે કે, આ લેખમાં પાડેલા મહાવીર ભગવાન પછીના સમયના ચાર વિભાગેામાં મહાત્મા પુરૂષેની ઉત્પતિના સબંધમાં ફેરફાર ક્રમ થયા. પહેલા જેવા ખીજો વિભાગ નથી; ખીજા જેવા ત્રીજા નથી; અને ત્રીજા જેવા ચેાથે નથી; તેનાં કાર ણા શું? અમારાં તિહાસના ગરીબ અભ્યાસ પ્રમાણે અમને એમ લાગે છે કે, ભગવાન મહાવીરની પછી અને વિક્રમ પૈકાની શરૂ આત પહેલાના સમયમાં પ્રથમ વર્ગમાં મૂકા નારા મહાત્મા બન્ને સોંપ્રદાયામાં ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ એ છે કે, પ્રત્યક્ષ પ્રભુ વીરના શાસન ઉઘાતના તાજો. પરિચય હતા, એટલે તેમના જ્ઞાનના વિસ્તાર વિશેષ બળવાનપણે રહ્યા. વિના સ ંવત પછીથી તે મુસલમાની અમલની શરૂઆત સુધીમાં બીજા વમાં મુકાનારા પુછ્યા શ્વેતામ્બર અને દિગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૦૯
મ્બર બન્નેમાં થયા તેનાં મુખ્ય કારણા એમ લાગે છે કે, કાંઇક ભગવાન વીરના ઉપદેશને થાડા દૂરના પરિચય, અને કાંઇક તેના ધક્કા,અને તેની સાથે શ્વેતામ્બરા અને દિગમ્બરેની વચ્ચે તીક્ષ્ણ સ્પર્ધા. એ તે નિઃસ ́શય નિયમ છે કે સ્પર્ધા હમેશાં બન્ને પક્ષકારને બહુ તીવ્ર બનાવે છે. આજ રીતે આ બન્ને શ્વેતામ્બર અને દિગમ્બર પક્ષકારાની વચ્ચે થયુ છે. મુસલમાનો રાજઅમલની શરૂઆતથી તે તેની માટે ઉપર કહ્યું છે તેમ અતિ સાનુકૂળ હો પતીની શરૂઆત પહેલાંના સમય શ્વેતામ્બરા કારણકે તેણે જૂદા જૂદા પ્રકારના જ્ઞાન સ ધમાં અનેક સમર્થ પુરૂષા ઉત્પન્ન કર્યાં છે, જો કે જૂદા જૂદા વિષયના જ્ઞાન ધરાવનારા પુરૂષા થયા છે, તેા પણ એમ ન કહી શકાય કે તે પુરૂષા પહેલા વિભાગના. અને ખીજા વિ. ભાગના વર્ગમાં મૂકી શકાય, કારણકે પહેલા વગમાં ચાદ પૂર્વધારી છે, અને બીજા વમાં દશ પૂર્વધારી અને છેવટે એક પૂર્વશ્વરી પશુ થયા છે; પરંતુ સહી સલામતી સાથે એમ કદી શકાય કે શાસનનું રક્ષણ કવા માટે જેવા પુરૂષો જોઇએ તેવાજ શ્વેતામ્બર સ’પ્રદાયે ા સમયમાં ઉત્પન્ન કર્યા છે. દિગમ્બર માટે લગભગ તેથી વિરૂદ્ધ બન્યુ છે; કેમકે ધણી નાની સંખ્યામાં જૂદી જૂદી દિશામાં વિદ્યાના ઉન્ન કર્યો શિવાય તેણે શાસન ના પ્રભાવ કરનારા પુછ્યો બહુ મેટ્ટી સખ્યામાં ઉત્પન્ન કર્યાં નથી.
મુસલમાની રાજ્યની ચઢતીના સમયમાં એટલે આપણે મહાવીર સ્વામીની પછીના સમયના પાડેલા ત્રીજા ભાગમાં વેતામ્બર્ અને દિગમ્બરની સ્થિતિ એક બીજાથી વિરૂદ્ધ કેમ રહી તેના કારણેા શેાધવા માટે, શ્વેતામ્બર અને દિગમ્બર બન્ને દશાના મૂળ સિદ્ધાંત પર જવુ પડશે, અમારા વાંચનારાએ જાણે છે કે અમારી માનીનતા એવા પ્રકારની છે કે, શ્વેતામ્બર દશા લાકકલ્યાણુના માટે અતિ ઉપ
www.umaragyanbhandar.com